SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનપાળ, જરૂર નથી, માત્ર એના બે નેજ કરાવી લઉં એટલે પત્યું.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને રાજા માન રહ્યા. - પછી રાજા ત્યાંથી પાછા નગરમાં આવતાં ટામાં આવ્યો, એટલામાં એક ડોશી છેડીને હાથ પકડીને ચાલી આવતી સામી મળી. તેને જોઇને મા " છે . ને ! માળા - મરે મ પાસે સિધ, ખરી કહી ક. છે ?” તે સાંભળી કોઈ વાન્ - છતાં યમ અડ, નકાર કરેઈ?' તે વખતે અવસરને જણવાળે ધનપાળ પડતો - હે રાજન આ જ જે કાંઈ કાલે છે તે સાંભળો कि नंदिः किं मुशारः किमु रतिरमणः कि नल: किं कुबेरः किंवा विद्याधरासौ किमथ सुरपतिः किं विधुः किं विधाता । नायं नायं नचायं नखलु नहि नवा नापि चासौ न चैपः क्रीडाका प्रत्तो यदिह महितले भूपतिर्भोजदेव ॥ १ ॥ શું આ નંદિ છે ? શું શું છે? શું કામદેવ છે? શું નળરાજા છે ? શું કુબેરભંડારી છે? અથવા શું કોઈ વિદ્યાધર છે ? શું છે? શું ચંદ્ર છે? કે શુ બ્રહ્મા છે ? આ પ્રમાણે છેડી ડોશીને પૂછે છે, ત્યારે ડોશી દરેક પ્રશ્નના ઉત્તરમાં નાના કહીને કહે છે કે તે કઈ નથી, પણ આ કીડા કરવાને નીકળેલે આ પૃપીતળનો રાજા ભોજદેવ છે. આ કાવ્ય સાંભળીને અત્યંત હાઈત થયેલા રાજાએ ધનપાળને કહ્યું – ' * હું તારા પર તુષ્ટમાન થયે છું, યથોચિત વર માગ.', તે વખતે ધનપાળ સરોવર વર્ણનના પ્રસંગે રાજાના ચિત્તમાં થયેલે માઠા અભિપ્રાય પોતાના બુદ્ધિબળથી જાણીને બે – હે રાજા! જે મને વાંછિત આપતા હૈ તો મારા બે ને પ્રસન્ન થઈને મને આપે.” ધનપાળનું આવું વચન સાંભળીને રાજ અત્યંત વિસ્મય પામે તો ચિંતવવા લાગ્યો-'જે વાત મેં કોઈની * આમાં રાનએ પૂછ્યું “ હાથને કપાવે છે ને મસ્તકને ધાવે છે, તેથી આ બુદી શું કહે છે ? ” એટલે પંડિતે કહ્યું તેને હંકારતા એવા જે જમાનના શુભટો તેને “ના ના” કહે છે.. For Private And Personal Use Only
SR No.533229
Book TitleJain Dharm Prakash 1904 Pustak 020 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy