Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ શ્રી જૈન ધર્મ પ્રકાશ દાર્થમાં રમણ કરી છે અને જેઓ મન મા ન તેઓને કોઈ આધાર-ટેક (ઈએ; નતિ તે વાળના ભાગલા પર મને દોરવાઈ જાય છે. આથી કરીને તેઓ સાધારણ રીતે કે - વાનના ભૂમિપર વિહારની સ્થિતિ કે એવી કોઈ પણ સ્થિતિ માં દ. આમ થવાથી તેઓ માનસિક પૂજાના અભિલા થયા. અને માનસિક મજા માનનારથી કદી પણ સ્થળ માપૂજાની ના પાડી શકાય નહી. વળી માસિક મfy કરનાર કેટલીકવાર બે વાર ખાય છે. તેઓ છેતાની માનસિક ને ખરેખર પરમાત્માજ માને છે, જારે થળ મૃત માનાર અને પરમાર ૫ ભાગાર, ૧ રા૫૩૫, ક1િ આરોપ તરીકે માને છે, મારે છે. આથી કરીને તે બા માર્મિક મા કરે છે કે “ જાને મન મારી કરે છે 'પી, અમારા કેટલાક ભાઈએ પરંપરાગત " ના નાની બા " પ્રજાને માન આપતા નથી, તેઓની ધાર્મિક જ વાર જઈએ છીએ ત્યારે મુર્તિપૂજાની ઉપયોગીતા જણાઈ આવે છે. ઉપર જણાવ્યું તેમ આવા પ્રકારના લોકોને ધર્મ શું છે તેને પણ વિચાર આવતો નથી. એતિક સુખ, તેના સાધનો, પાછા પડવાથી શેક અને સંસાર યાત્રામાં જીવન પણ કરનારને આ ઉત્કૃષ્ટ સાધન આદરણીય છે. પ્રસંગ કાર્તિક માસનો હતો. શરતુ ઉતરવા આવી હતી. ચોમાસું ઉતરી ગયું હતું. સર્વ વનરાજી ખીલી રહી હતી. આખું જંગલ, તેનો લીલા દેખાવ મનને અને ચક્ષને શાંતિ આભાસ આપતા હતા. લે આનંદમાં આવી પોતાના ડાળ રૂપી હસ્ત લંબાવતા હતા અને પક્ષી એ પોતાના માળામાંથી ઉડતા હતાં. સમય પ્રભાતનો હતે. ઉદયાચળ તરફ સુપન અરૂણ સારથી દિશાઓને પ્રકાશતો હતો. આકાશ સ્વચ્છ હતું. આવા અખંડ શાંતિના વખતમાં એક મુમુક્ષુ હાથમાં પુપની છાબડી લઈ સુંદર વૃક્ષો પરથી પણ ખીલેલા ગુલાબ, કેતકી, ચંપ, સેવી (ગુદાદી) વિગેરે શુદ્ધ પુણેને વીણ લેતે હતો. વીણીને પુષ્પ પાત્રમાં લેપન કરતો હતો અને મનમાં પરમાત્માનું ધ્યાન કરતે હો. તેના મનમાં પરમાત્મ ભાવ સિવાય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નહતો. જે વખતમાં પુષ્પપાત્ર વિવિધ પુષ્પથી ભરી દેરાસર તરફ ચાલવા માંડયું. દેરાસરે આવી શુદ્ધ જળથી સ્નાન કરી પુષ્પ 9 Expositor. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29