________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
જિદ્રપૂજા, કમવાર જુદા પાયા અને તેનાથી પરવર ભરવા માંડયું વચ્ચે વચ્ચે ગુ. વાળ મ. અને મારે અને છેકપર લીલો સંપ અને બીજે છેડે પીછે ન વ વતી અને એ તરક મેગર મુક, પછી પ્રભુ સન્મુખ આપી શુદ્ધ જળથી હવણું કરી સુવર્ણપત્રથી આંગી કરી પરધર ચડાવી મુગુટમાં અને પ્રભુશરીરપર પુષ્પ ચડાવ્યાં. શેભતી જગાએ, વર્ણ વ્યવસ્થા અને જાતિક્રમવાર ઉપર નીચે અને પડખે પુષ્પ ઘટા કરી દીધી. આ વખત કાંતિ અજબ બની રહી. ધુપ વિગેરે પૂજા કરી પ્રભુ પાસે બે મારી દી પર બે ડિ યુકત દિલા કર્યા અને બે નાની બાકીપર બીન બે દિવા કર્મ. આ દિવાની તિ, પ્રભુની કાંતિ અને પુષ્પ અત્તરને મ
વાટ ની માતા છે. દેરાસરમાં તાન શાંતિ હતી. પ્રભુ સન્મુખ બેરી વિક કરી ફળ અને પરી શાંત અને એકાગ્ર ચિત કરી ગાન કરી બનું.
પ્રીતલડી બંધાણી રે અછત છછુંદણું: પ્રભુ પાખે ઘડી એકે મન ને સુહાયજે.
કરૂણાધિક કૌધીરે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભકિત પ્રસન્ન
સુસ્વર સાથે ધીમેથી જેમ જેમ આ અવાજ ચાલ્યો, તેમ હદયમાં ભેદ થવા લાગ્યો અને જે વખતે તારકતા તુજ માંહિરે શ્રવણે સાંભળી એ પદ ગાયા પછી “ભવ ભય ભાવઠ ભાંગી’ એ પદને સુંદર ધ્વનિ હદયવિણામાંથી ઉઠશે, તે વખતે હૃદયમાં ખરેખર ભાર્યું કે આ સંસારની બેડી અત્યારથી નાશ પામી. અહાહા ! શું દિવ્ય સ્થાન ! શે અનુભવી જેઓ માર્તિપૂજા વિરૂદ્ધ હોય તેઓ ભલે હસે અથવા ગમે તેમ બેલે, પણ આ કિક આનંદ-દુઃખમય જીવિતવ્યમાં આ સુખની રેખા-પ્રેમમય જીવનને હદ છે. હદયને એકતાનથી અષ્ટાપદપર ગાન કરતા રાવણે તીર્થંકર નામે કર્મ કેવી રીતે બાંધ્યું તેને જરા ખ્યાલ આવ્યો અને માંપાનું પુર આલંબન અનુભવ ગોચર થયું. એકવાર મત્તે સન્મુખ જુઓ, આંખ મી, મનમાં તેજ ગતિનું ધ્યાન કરે, તેવી જ મૂર્તિ કપ, ફરી આ
ઉધાડ, મર્તમાં સ્થાપિત ગુગો બોલી જાઓ, આંખ બંધ કરે, મૂર્તિને
For Private And Personal Use Only