Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિપી. ૩૭ એક "ભત ઉપર પાંચ મિનિટ સ્થિર ચિત્તે વિચાર કરવાનું સેંપવામાં આવે તે આપણે જરા પણ સ્થિરતા રાખી શકીએ નહિ; એટલે કે પાંચ મિનિટ રથી બીજી બહાર કોઈ પણ પાબત ઉપર લય પણ ન આપીએ અને આપેલી બાબત ઉપર તદન એકાગ્રતાથી વિચાર કરીએ એ બનવું બહુ મુશ્કેલ છે. આ માનસિક અચરવા કે વાળો તેને સ્થિર કરવાનું કારણ કાંઈ પણ . દાખલા તરીકે ભાટકને તખ્તા પર એક માણસ બધી વાતો સુંદર મા માં ના “ | | "ના " જરા પણ ભાર થશે નહિ, પરંતુ પા જોરે ૨૫ ૩૫ આ પછી રાખે રજુ કરે ત્યારે અમુક વિષમ 3બે ચાર કલાક ની એકાગ્રતાથી ધ્યાન આપવું હોય તે પણ આપી એ છીએ. ભા . !! પરમ | ભા! બળા , તને બાર ગુણ અબ ( શ ગિકક વણમ આપ'નાં મને મળવા કરને કર માં આવે, પણ શાંતમ પરમાત્માનું પ્રતિબંધ છે હદય પર ? અસર થાય છે તેની અસર Abstract (ભાવા) થતી નથી. મનુબ 1 રવભાવ અને મનના અવલેહ કરનારાઓ શકે છે કે મનુ ભાન ની આ નબળી બાજુ છે; પરંતુ મનોબળ અને શરીરબળ જે છે તે છે અને સંધયણની નબળાઈમાં વધારો થતો જાય છે અને બળવર સંધયણ થવા સંભવ ઓછો થતો જાય છે, તેથી મનને અને શરીરને જોડી દેનાર, બાઇ ભૂરાવનાર, એકાગ્રતા કરાવનાર અને વચનાતિક આનંદનો અનુભવ કરાવનાર મૂર્તિ જેવું અવલંબન શા માટે તજી દેવું એ સમજાતું નથી. તેઓ અવલંબન વગર ધ્યાન કરી શક્તા હેય, શાસ્ત્રીય ભાષામાં કહીએ તે જેઓ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી આગળ ચાલયા હેય અથવા અપ્રમત્તથતિ હોય તેઓને માટે આ વિષય નથી; પરંતુ ઉકત પ્રકારના માણસો આ કાળમાં પ્રાય હાય નહિ, તેથી બાકીના માએ તે મજા મકી દેવાથી ધર્મ પામવાનું પ્રબળ સાધન મુકી દેતા જે કર્યું છે. વળી કેટલાક માણસે મજા માનતા નથી તેઓ પણ ભૂલ પર છે. જ્યારે ધ્યાન કરે ત્યારે તેઓ શું કલ્પ છે ? જ્ઞાન દર્શન ચારિની એકતા તે આત્મા-પરમાત્મા– ચિન સ્વરૂપ--પરમ તિ વિગેરે , - ૧ એ કે રીતે કરી શકે ? જેઓને ભાવના રૂપ અદશ્ય ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29