________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
શ્રી જનધર્મ પ્રકાશ. ક, ગુણેને , માતને ભૂલી જાઓ અને ગુણોને ક અને તેની પર એકાગ્રતા કરો. આજ કાવ્ય અને એક સાધનનો સસ . - કલ્પના શકિતને આટલી હદ સુધી લઈ ગયા પછી એક બાબાપુર જરા ધ્યાન આપવાની જરૂર છે. તેઓ રાજકારણીઓ માં - વિ , એમ માને છે તેઓ રહસ્ય રામજ્યા નથી. તેને મને ? કરી હોઈ શકે જ નહિ. કારણ કે તેઓ બહુ રીતે મજા માનનારા છે. પણ કારણોમાંનું એક કારણ એ છે કે તેઓ શાતી પ્રતિમા માનવાની હા કહે છે. હવે સહજ દૃષ્ટિથી જણાશે કે શાશ્વતી !ાતિમાં એ પણ પ્રતિમા છે, તેથી તેઓ પન વિરુદ્ધ છે જ નહિ. હવે સવાલ બાકી એજ રો કે મત કેવી ભાવી અને તેને મોગ્ય સામગ્રી કેવી રાખી શકાય ? આ બાબતમાં જે મતભેદ છે ને બળ હકીકતનું પદ ભાન ન થવાથી થયેલ છે. જે લોકો કોઈપણ એક પ્રકારની મત્ત સ્વીકારતા હોય તેઓ પછી માંડ વિરૂદ્ધ દવા દાવો કરી શકે નહિ. જ્યાં પરમાત્મપણાનો આરોપ કરે છે ત્યાં પછી આ રેપિત વસ્તુની શાશ્વતા અશાશ્વતને સંબંધ ને ઉપયુકત નથી. આ રાતિ પદાર્થ આરોપને ગ્ય, ચરસ્થાયી, પરમાત્માગણનું ભાન કરાવનાર અને પ્રમોદ કરાવે તેવો નિર્મળ જોઈએ. પરંતુ આવી વ્યવસ્થા વિગેરેની સામાન્ય હકીકતપરથી મત્તિપરા વિરૂદ્ધ વિચારો બતાવવાની જે હિંમત કરવામાં આવે છે તે તદન અસ્થાને છે, આગ છે અને વસ્તુસ્થિતિના પાન અને જનસ્વભાવના અવલે કનની ગેરહાજરી બતાવે છે. ધર્મનો ભાસ રહેવા ખાતર પણ અનાદિસિદ્ધ મ જાની ખાસ જરૂર છે. વળી બીજી બધી દલીલ કરતાં એક વાત આ જમાનામાં બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ સમયે બહુ અગત્યનું છે. અત્યારે પાભિાત્ય વિચારો સાથે પૂર્વના અને લાંબા વખતથી ચાલતા આવેલા જુના વિચારોનું સંધટન થાય છે. આ વખતે જે વિધાનના હાથમાં ધર્મનું સુકાન હોય તેઓએ ધર્મના અવલંબન જેવા લાગતા સર્વ સાધનોને મજબુત બનાવી દેવાની બહુ જરૂર છે. અત્યારે ધર્મનો આભાસ વિધારે દેખાય છે, પણ જેઓ શાંતિથી એકાંતે વિચાર કરતા હશે તેઓ જોઈ શકશે કે મળ પાયા ખવાઈ જતા જાય છે. આ પાયાને મજબુત કરવાની બહુ જરૂર છે. આવતા જમાનામાં ધર્મભાવના અને સંસારભાવનાને મજબુત લડાઈ થવાની છે અને તે પ્રસંગે જે ધર્મના સાધનો લુલા થઈ ગયું હશે તે ધર્મને કે વાગતો અટકી જશે અથવા બહુ ' '
For Private And Personal Use Only