Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધર્મ પ્રકાશ રાજાએ પૂછયું-ભવાનીની પૂજા કર્યા વિના ચકિત થઈને તેના મંદિરમાંથી કેમ નીકળે ?” ધનાળે કહ્યું-રૂધિર લેપ લા આયુ જેના હમાં છે એવી, લલાટ પર મૂકી રડાવેલી અને મહિલાનું મર્દન કરવાની ક્રિયા કરી ભ મને જોઇને ભય છે અને છે. 1ર / બ’ ૨ ક . તેમજ હમણું તે યુદ્ધને રસાય છે, પૂના રામ નજણ નથી એ વિચારીને તેની પ્રત પણ ન કરી.” વળી રાજાએ પૂછયું- ની પૂજા કેમ ન કરી ?” બાપાળ બે 'अकंठस्य के कयं पप्पमाला । विना नासिकायाः कथं गंध धूपः ।। अकर्णस्य कर्णे कथं गीत नादा। अपादस्य पादे कथं मे प्रणामः ॥ १॥ શવલિંગ જોઇને મેં વિચાર કર્યો કે-કંઠ વિનાને કંઠમાં પુષ્પ માળા શી રીતે પહેરાવવી ? નાસિકા રહિતની પાસે ગંધ દ્રવ્ય ને ધાને ઉપયોગ શું કરો ? કાન રહિતની પાસે શું વિચારીને ગીત વાછત્ર વણાવાં અને ચરણ વિનાના હોય તેના ચરણમાં મારે શી રીતે પ્રણામ કરવા ? આ પ્રમાણે વિચારીને મેં તેમની પૂજા કરી નહીં.' વળી રાજાએ પૂછયું- વિષ્ણુની પૂજા કર્યા વિના તેની સન્મુખ વસ્ત્રના પદો કરીને જલદી કેમ બહાર નીકળ્યો ?” ધનપાળ બે-“વિષ્ણુ પિતાની સ્ત્રી લક્ષ્મીને ખોળામાં રાખીને રહેતા હતા, તેથી મેં ચિંતળ્યું કે હમણા વિષ્ણુ અંતઃપુરમાં બેઠેલા જણાય છે, તેથી આ પૂજાને અવસર જણને નથી. કોઈ સામાન્ય પુરૂષ પણ જારે પોતાની રી પાસે બેડેલ હોય છે ત્યારે પુરૂષ તેની પાસે જતા નથી, તો આવો ત્રણ ખંડના સ્વામી છે ને અત્યારે તેની પાસે જવું મને યુકત નથી. એમ વિચારી દૂરથી જ પાછા વળીને માર્ગ જતા આવતા લોકોની દષિનું નિવારણ કરવા માટે તેમની આ વરને પડદો કર્યા.” એ ક-મારી બા !! | મા માને છે કેમ કરી?” For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29