Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦ શ્રી જૈનધર્મ પ્રકાશ, લ્યુક વર્ષના સુખ બેગવવાના રસી નથી તેમજ ગે તેને માટે તમારી પાસે પ્રાર્થના કરી નથી, હું તે નિરંતર શ્વાસ ભક્ષણુ કરવા વડેજ સતુષ્ટ રહુક્યું, તેથી અરે ભલા મારો ! આ (મને અગ્નિમાં હોમી દેવાનું) મી વસ્તુ નથી. અને જો તમે યામાં હામેલા પ્રાણી વિષે સ્વર્ગમાંજ ૧૫) ધ તમે મારા માતા, મા, ા ા નામે વાર લગ શા માટે કરતા નથી ?'' Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રમાણે સાંબી રાન્ન અતઃકષ્ણુમાં પાયમાન થયા છતાં મન રહ્યા. એકદા રાજાએ એક માટું સરવર કરાવ્યું. તે વર્ષાકાળમાં સંપૂર્ણ ભરાઇ ગયેલું સાંભળીને પાંચરો પડતા વિગેરેથી પરવર્ય સતે રાજા એવા માટે ગયા. ત્યાં પડિતાએ પોત પોતાની બુદ્ધિ અનુસાર નવા નવા કાવ્યો વડે તે સરેાવરનુ વર્ણન કર્યું. ધનપાળ તેા માનજ રહેશ. પછી રાનએ ધ નપાળને કહ્યું તું પણ આ સરોવરનું વર્ણન કર–' એટલે તે મેટલ્યે~~ एपा तडागमिषतो वत दानशाला । मत्स्यादयो रसवती प्रगुणा सदैव || पात्राणि यत्र वक सारस चक्रवाकाः । पुण्यं कियद् भवति तत्र वयं न विद्मः ॥ १ ॥ “ આ સરાવના મિષે દાનશાળાજ કરી હાય એમ લાગે છે, જેમાં માછલાં વિગેરે રસેઇ નિરતર તૈયારજ હાય છે. તેમાં દાન લેનારાં પાત્ર બગલા, સારસ, ચક્રવાક વિગેરે પક્ષીઓ છે, પણ તેમાં પુણ્ય શુ થાય તે ુ ાણુતે નથી.” આવા ધનપાળનાં વચનથી રાખ અસ્ત કાપાયમાન થયા સતા ચિ ત્તમાં એમ વિચારવા લાગ્યું! અહા, આ મહા દુષ્ટ જણાય છે, મારી કી. ત્તિનાં કારણ આનાં નેત્રને પણ સુખ આપનારાં થતાં નથી. આ વચનથીજ ઓળખાઇ આવે છે કે આ મારે ગુરૂરૂપે દ્વેષી છે, નહીતેા ખીન્હ વિષેાએ મારી પ્રશંસા કર્યા છતાં આ પેાતાને થઇને મારી નિંદા કેમ કરે? હવે હુજ એને કોઈક રીતે પ્રતિકાર કરીશ. તેમાં બીજો પ્રતિકાર કરવાની કાંઈ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29