________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ વિચાર ધનજી કાળ કરી નરકે ગયા પરંતુ જિનપૂજા પ્રભાવથી અનેક પ્રકારની સુખ સંપદા ભેગી થાવ જશે. એ પ્રમાણે જિનપૂજા પ્રભાવથી અને લીલા દ્રઢ નિયમ પાળવાથી તેઓ પરમ સુખને ભોગી થયા. કહ્યું છે કે –
वस्त्रैर्वस्त्रविभूतयःशुचितरोलंकारतोलंकृतिः. पूठपैःपूज्यपर्दसुगंधीतनुतागंधैर्जिनेपूजीते; दीपै नमनावृतनिरूपमाभाग्यरित्नादिभिः, संत्येतानि किमतंशिवपद प्राप्तिस्ततोदेहिनां ॥१॥
ભાવાર્થ...શ્રી જિનેશ્વર ભગવંતની વસ પૂજા કરવાથી ભલાં વિશ્વની પ્રાપ્તી થાય અલંકાર જે મુગટ, કુંડળ, હાર, બાજુ, કઠ, કદારાદિક આભષણોથી પુજા કરે તે ભલા અલંકાર પામે રૂપ પૂજા કરે તે ચક્ર વિકરાદિ પૂજય પદવી પામે ગંધ ધુપ પૂજા કરવાથી શરીરે સુગંધીપા પામે દીપપૂજા કરવા થકી આવર્ણ રહીત કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉપમા રહીત (અનુપમેય) ગુણ ઉપજાવે તે રત્નાદિક બહુ મુલ્ય વસ્તુએ કરી પ્રભુ ને પૂજે તે ભવ્ય પ્રાણી શિવ પદની પ્રાણિ કરે તેમાં શું આશ્ચર્ય છે કાંઈ જ નથી. અર્થાત્ જિનેશ્વર ભગવંતની દરેક પૂજા તથા પ્રકારના અપાર સુખને પમાડનાર છે. માટે હું વિનયચંદ્ર ! સંસારમાં ગ્રહથી પણે રહેનારા આત્મશ્રેયવાહક પ્રાણીઓનું મુખ્ય અને અદ્વિતીય કેdવ્ય જિન પા કરવી તેજ છે અને તે જ તેને સંસાર સમુદ્રનું શોપણ કરી વાંછિત મુકિત પૂરીએ પહોચાડનાર છે. અલ વિતરેખ.
આ પ્રમાણે ધર્મ ગીચામાં છે તાને અમલયે વખત ર કનારા તે બંને મિત્રો જિનમંદીર મં ગળીક થવાથી જિનેરના યાનમાં લીન થઇ પરસ્પર થી જયદ્ર કહેતા ફરીને એકત્ર થવાનું મુકરર કરી વિખૂટા પડયા. --દારૂ
For Private And Personal Use Only