________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
શ્રીધમ પ્રકાશ. નો રામય જાણી તેજ રથ રાત્રે આઠ કલા કે જન ધુઓની મા ટો સભા ભરવાનો ર દ ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ તરફથી પડાવ ! માં આવ્યા હતા. સંધ્યા સમય થી કે તરત જ ઘણા નિબંધ મલિત હૃદયથી ત્યાં આવાગમન થવા લાગ્યું. છેડા વખતમાં તે શ્રાવકના મોટા સમુહથી તે સ્થળ ભરાઈ ગયું. બરાબર આઠ ! કે રાભાનું કામ શરૂ થયું હતું. પ્રમુખ રથાને ગયે પુરવાસી કોડ કરયાણ ભાઈ શંકરદાસ ખીરાયા હતા. આવમાં ઝવેરી માણેકલાલ ઘેલાભા. ઇએ સભા ભરવાનું કારણ કહી બતાવ્યું હતું. તે પછી મી. કુરએ
આણંદજી કલાણજી, મનુષ્ય જન્મા, વિદ્યાભ્યાસ, નિયમ ગ્રહણ, અને શાખાના સ્થાપન સંબંધી” સુમારે દોઢ કલાક સુધી ભાષણ આપ્યું હતું. ભાષણની અસર ઘણા જૈનબંધુઓના હૃદય ઉપર થઈ હતી એવું અને ઢાર યુવાન શ્રાવક ભાઇઓના નિયમ ગ્રહણ કરી સભાના સભાસદ થવાના હર્ષમય પિકારથી જણાયું હતું અને તરતજ ત્યાં અમારી સભાની ચોથા નંબરની શાખાનું સ્થાપન અપાર આનંદ સાથે કરવામાં આવ્યું હતું. અને તે જ પ્રસંગે કપડવંજવાસી બે ભાઈઓ ભરૂચની સભામાં દાખલ થયા હતા. બીજે દીવસે ભારતની જેનપુરા(કા. લયની ઓફીસમાં દાખલ થયેલા સભાસદોની મીટીંગ ભરવામાં આવી હતી અને તે પ્રસંગે ત્યાંની શાખાના પ્રમુખ કાંડ ખુશાલભાઈ ગુલાબચંદ, મંત્રી ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ તથા ધ મગનલાલ યુ. નીલાલ અને ખજાનચી ગાંધી ફતેગંદ લાલા એ મા અધિકારી વર્ગની ચુંટણી કરવામાં આવી હતી અને તે પછી મી. કંર તરફથી “પ' ઉપર કેટલુંએક વિવેચન થયું હતું.
આ પ્રમાણેના હર્ષદાયક સમાચાર માસ કરી સુદ ૫ ને દિવસે રાત્રે આવ્યા છે,
ફાડ ગન
For Private And Personal Use Only