________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને ગ. પાળીતાણા ૧ || તોરના સમાચાર.
૯ ગુન સુદી ૬ ને દિલ પાળીતાણા તરફ થી દાયક સ મા ચાર ર મારફતે આવ્યા છે. કોર સાહેબ અને કાલ કો એ પીડાની ની તારીખથી અમલમાં આવવાને હરા' એ છે તે
ના પાડી દીગ વાળા ને ગર મુડ કે યાત્રા કરના ! શારી મા સિંહાએ હુકમ કર્યો છે અને તેથી દરેક કા કોના ચિત હથિી ઉભરાઈ ગયા છે અને સિંધા ચળકને ભેટવા તૈયાર થયા છે.
શ્રી ભાવનગરના સંઘ તરફથી ફાગુન સુદ ૯ મે મળેલી
જાહેર સભા. બાબુ સાહેબ બદ્રીદારા કાળીકાદરા શ્રી શત્રુંજય તીર્થ છે. બધી કાર્યને સંતોષકાર ની લાવીને ફાગુન સુદી ૮ ની મીકસ તેમાં ભાવનગર પધાર્યા તેની ખુશાલી ખાતર તેમજ તેમણે કરેલા શુભ કાર્ય સંબંધી પ્રયાસને માટે તેમનો યથા યોગ્ય સાકાર કરવા સારૂ રાત્રીના બરાબર આઠ કલાકે શ્રી સંઘના મકાન માંહેની વ્યાખ્યાન શાળામાં શ્રી સંઘ તરફથી એક જાહેર સભા ભરવામાં આવી હતી અને તેમાં ગુમારે પ૦ ઉપરાંત ગ્રહરો હાજર થયા હતા. બાબુ સાહેબને સીટ તરીકે બીરાજવા વીનંતી કરવામાં આવી હતી અને તેઓ રાજ્યા બાદ સભાનું કામ શરૂ થયું હતું ત્યાર બાદ બાબુ સાહેબે કરેલા કાર્યની પ્રશંસા વગેરે વિવિધ વિષયે ઉપર વોરા. અમરદ જસરાજ, શા. કુંવરજી આણંદજી, શા. વિ. રચંદ રાઘવજી તથા શા. મુળચંદ નથુભાઈ કેટલું એક છેલ્યા હતા, છેવટે પ્રમુખ સાહેબનો ઉપગાર માની બરાબર નવ કલાકે સભા બરખાસ્ત કરવામાં આવી હતી.
આવી રીતે રાભાઓ ભરવા થી ઘણી જાતના લાભ ઉત્પન્ન
For Private And Personal Use Only