Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ચ. સારી રીતે રન થયા હતા એટલું જ નહિ પણ એક ઉત્સાહી યુવાન છે એ નિયમે ગ્રહણ કરી શાખા સભાના સભાસદ થવાને કબુલાઇ આપી હતી અને છે કે ઘણા જ હ રાયે સાડાનવ કલાકે સભા - રાજન થઈ હતી. મુભાની સઘળી રથાને તપાસ કરી ચાલત, મારી દ્દિત' લિથીને દિલ એ ભગુપુર રથળે ઉતર્યા હતા. ભગુપુરમાં ચાલતા વર્ષના પોષ માસની શુક્લ ત્રયોદશીને દિ. ૧ એક મોટી જાહેર મીટીંગ બાબુસાહેબ રાધનપતિસિંહજી બહ ૬રને પ્રમુખપણા બેની લાડીને અત્યંતાનંદ સાપે અમારી સભાની ત્રીજા નંબરની શાખાનું શેડ. મગનલાલ મેલાપચંદ પ્રમુખ તથા શેઠ ડાહ્યાભાઈ દલપતભાઈ મંત્રી એ પ્રમાણે અધિકારી વર્ગની નીમનેક સાથે તથા કુલે આઠ રાભાસદ થી સ્થાપન થયેલું છે. તેથી તેમણે ત્યાં ઉતરી પ્રાચીન તેમજ અર્વાચીન રમણીક જિન મદીરોના મંદીરોના દર્શનનો અમલ્ય લાભ મેળવીને સવર સઘળા સભાસ, ની મુલાકાત લીધી હતી. ત્યાં પણ સભાની વ્યવસ્થાને તપાસ કરી એક રાભાસદને સંખ્યામાં વધારો કરી તેજ દીવસે સાંજે વડેદરે ઉતર્યા હતા. વીરક્ષેત્રને વિષે તીયાના પ્રથમ પ્રકારમાં અનેક ગુણ સંપન્ન મુનિ મહારાજ શ્રી આત્મારામ ના દર્શને લાભ લીધો હતો. તે દિપને ત્યાં દિક્ષા મહોત્સવનો લાડો હતો. મોટા આડંબરથી ૧ર. ધો છે ચડી પરભુ કાશીની વાડીએ ગયો હતો. તે પ્રસંગે મમ્હારાજે Pી આનંદવિજય(આ માર !) ના શિષ્ય મુનિરાજ શ્રી - જિયની તથા શાં જિયના સદુપદેશથી તથા અમારી સભાના ગજાસદ ઝવેરી માણેકલાલ લાભાઈના અન્ય પ્રયાસથી ત્યાં રાખે ગભા ર થાપનાને પગાર ઘણા દી' થી ગાલતે હતો તે સિદ્ધ થના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34