________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન ચર્ચા. થયા હતા. તે બાબતને નિવે દર વરસે રૂ ૧૫૦૦૦)ની રકમ - પવાના ઠરાવથી તા. ૮મી માર્ચને રોજ આવ્યો છે. આ ડરાવ ચાળીસ વરરાને માટે થયેલો છે. તેમાં કેટલાએક ઠરાવો અગાઉના ઠરાવ તેમજ રીવાજને અનુસરીને બંને પક્ષકારોને સંતોષકારક રીતે થએલા છે. જેના ઠરાવની નકલ નવા વર્ષના પહેલા અંકમાં આપનામાં આપવોઆ ઠરાવે આખા ભારત વ શ્રાવકજનોના હદયછે અત્યંત સંતોષ ઉત્પન્ન કર્યા છે. અગર જો કે ધારણા કરતા તેને મજ અગાઉના ઠરાવ કરતાં નરતી રકમ મુકરર થઇ છે તે પણ ઘણા વર્ષથી મુળ ઘાલેલા તકરારની સમાપ્તિ સંપથી અને બંને પસના હર્ષિત ચિત્તથી થઈ છે એ ઘણું આનંદજનક કહેવાય. આ બાબત ઘણાજ પ્રફુલ્લિત ચિત્તથી ઉદાર દીલના યશસ્વી ઠાકોર સાહેબને અમે મુબારકબાદી આપીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તેઓ આવા શુભ કાર્ય કરી યશ પ્રાપ્તિ કરવામાં અને સુખ શાંતિમાં પોતાનું દીર્ઘાયુષ્ય ગુજારો અને તેમનું રાજ્ય ૨ીન પ્રતિદીન આબાદી પ્રત્યે પામો!!!
તથાસ્તુ. હરીગીત . ઉદાર જે અપાર સાર, વિચારનારજ રાય, જે રાજ્ય માંથી ન્યાય નિમળ, ગુગી દંડાય છે એ રાયના શત્રુ સરવને, ત્રીસ ત્રાસ જ ભાજ, મહારાજ શ્રી માનસિંહજીનું, અચળ રાજ રાખજે. ૧ તે લેખનસીન થયા પછી નિશક સે રમીયા થયા, મહીમા અને વળી યશે જ ને, રાત | તેરી દુ:ખ ગયા; crગ મ ડામે કોઈ પ્રસરી, તેથી પણ અધિકી થશે, મહારાજ ની માન1િ2 , આગળ રાય જ રાખે છે. ૨ ડારાજ મહીપાળને, એ દીર્ઘ આયુષ્ય આપો,
For Private And Personal Use Only