Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. અગાઉ ભાવનગરની જિદારી કોર્ટમાં રજદારી કેસ મંડાએલો છે અને જેને સોનગઢના આસીસ્ટંટ પિલીટીકલ એજંટે બીન ગુનેગા - ર કરાવ્યો હતો તેને હાલના ન્યાયી પિોલીટીકલ એજંટ ગુન્હેગાર ડરાવી પાળીતાણા સંસ્થાનને ભાવનગર તરફ પી દેવા હુકમ કર્યા છે. અને તે હુકમ મુજબ હાલમાં તે ન ધરમશીને તા. ૧લી માર્ચને દીવસે ભાવનગર પકડી લાવ્યા છે. કેસનું છેવટ આવતાં સુધી ભાગી નાશી ન જાય તેવી સરતથી રૂ ૨૦૦૦) ને હાજર નમીન લઈ તેને છુટો કર્યો છે. સાંભળવા પ્રમાણે તે ગુન્હાથી મુકત થવાને પિતાના પ્રપંચી દાવ ખેલવામાં મશગુલ રહ્યા કરે છે પરંતુ આ. રાા છે કે ભાવનગરના દયાળુ અને ન્યાયી અધિકારી વર્ગ પાસે એવા ગુન્હેગાર ફાવી જશે નહી અને તેને પોતાના દત્યનું ફળ અવશ્ય પ્રાપ્ત થશે. (સમસ્ત જૈન વર્ગમાં અત્યંતાનોત્પાતક સમાચાર.) અત્યંત હર્ષ પુર્વક જણાવીએ છીએ કે જ્યારથી પાળીતા. ણા સંસ્થાનની રાજગાદી ઉપર અખંડ ઢ પ્રતાપ ડાકોર શ્રી માનસીંહ બીરાજ્યા તે ખાળી શ્રા કે " ને અંતઃ કરણ માં જે શુભ આશા ધરાવી હતી તે ધારણા બર આવી છે અને આ ઘા પી પયેતના ડાકોર સાહેબ અને શ્રાવ કે વચ્ચેના સઘળા તકરારોનું સંતોષકારક રીતે સમાધાન થયું છે. માજી ઠાકોર સુરક્ષા સાથે અનેક નાની તકરારો થય? પછી થોડા વર્ષથી મુંડ કા બાબતનો તકરાર (ડ. 10 મી શત નીથે યાત્રા કરનાર યાત્રાળુઓ પાસેથી બે રૂપિઆ ૫ માગે છે કે - વામાં આવતું હતું, જેથી ઘણા ગરી' ના દી! બહુ જ દુખ•t For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34