Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીજૈનધમ પ્રકાશ
નરનાથનું કાંડે કરીને, રાજ્ય શ ૫;
મા ઉપર છે પ્યાર તેના, અધિક ીથી તેા થા, મહારાજ શ્રી માનસિંહજીનું, અચલી રાજ્યજ રાખો. નહિ તણા યશ અચળ, યાવચંદ્ર આ જગમાં રહે!, નિજ મજા પૂરણ પ્રેમથી, ચિત્તમાં સદા તેને ચહે; સો શત્રુ તનનું રીર્ય મળ્યુ, લેંગેથી ખાપ વિડારો, મહારાજ શ્રી માનસિંહજીનું, અચળ રાજ્યજ રાખો. ૪ હે નાથ જોડી હાથ કર્યું, સા સાથ હું ઉચરી, તસ કષ્ટ પ્રભુજી નષ્ટ કરજો, દુષ્ટ જનને દુર કરી; વિઘા વળી તા પુષ્ટ હાજો રાત્રુનું ગળ ભાગો, મહારાજ શ્રી માનસિંહજીનું, અચળ રાજ્યજ રાખજો. ''
રાળાના પ્રમુખ શા. કુંવરજી આણંદજીએ ભિન્ન ભિન્ન સ્થળે લીધેલી
For Private And Personal Use Only
'
શાખા સભાનો મુલાકાત
શેઠ આણંદજી કલ્યાણજીના સંબંધનામહીતકારી કાર્ય નિમિત્તે અત્રેથી અમારી સભાના પ્રમુખ શા. કુંવરજી આણંદજી ખ હાર ગામ ગયા હતા. પોતાની મુસાફરીમાં કાર્ય સિદ્ધિ કરી તેઓએ સૂર્યપુર મધ્યની બીજા નંબરની શાખા સભાની મુલાકાત લીધી હતી. ત્યાં તેના આવાગમનના હર્ષ નિમિત્તે ફાલ્ગુન સુદી ૧ ને દિવ જન બંધુઓની એક માટી જાહેર સભા રાયના ભરાભર આડ !લાકે કબુતરખાનાના ઉપાયમાં મેટા હાલની અંદર ભરવામાં આવી હતી. સુમારે પાંચશે જૈન મંધુઓ આ શુભ રંગનો લાભ લેવા માટે પધાર્યા હતા. તે અંગે મી. કુંવરજીએ ધર્મવિચાર (નિસમાં ગ્રહણ કરવાની આવશ્યકતા)' એ વિષય ઉપર ઘણુંજ અ૫૨કા૨ ક ભાષણ આપ્યું હતું જે શ્રવણ કરવાથી સર્વે શ્રાવકભાઇના મન

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34