________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન ગર્ગ, છ શ્રી જય તી અલંકત હોવાથી અને પના દિલમાં ઉપર ત્યાં દરેક રથળે થી સંઘનું આગમન થયેલું હોય છે તેથી તે સ્થળે તેઓને નોકાશીથી દૂર કરવાની આવશ્યકતા છતાં ત્યાંના માજી ઠાકોર સાહેબ સુરસિંહજીના પ્રતિકુળ પણાથી તેમજ તે નિમકરામીઓના પક્ષમાં ત્યાંના સંઘના મુખ્ય ડીઆ હેવાથી તે ઠરાવ ત્યાં અમલમાં આવેલો નહીં. પરંતુ દક્તિ મનુષ્યનો તેના દત્યને બદલો અંતે માર થયા શિવાય રહેતો નથી અને ધર્મ જય અને પાપ ક્ષય' એ સર્વ માન્ય કહેવતને અનુસરે દુન્યના કર્તાઓને તેને દુકૃત્યને બદલો મળવાનો સમય આવ્યો. દૈવની અનુકુળતા થઈ સિાદ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવની કૃપાદ્રણી જૈનબંધુએ તરફ થઈ - ખંડ પ્રોઢ પ્રતાપ મહારાજા શ્રી માનસિંહ રાજ્યગાદી ઉપર આવ્યા, અને તે નીમકહરામીઓને માટે કરેલા ઠરાવ પણ અમલમાં આવે. જેને ટુંક હેવાલ અને સંઘના મુખ્ય મુખ્ય સદગ્ર શ્રી પાલીતાણે માહ સુદ ૮ ને ગયેલા તેમની તરફથી મળ્યો છે તે ગ્રાહક વર્ગને જાણ થવા લખીએ છીએ.
આ સમયે શ્રી અમદાવાદથી શા ભગવાનજી લક્ષ્મીચંદની સ્ત્રી છહરી પાળતા સંઘ લઈને શ્રી પાલીતાણે પધારેલા તેઓને વિચાર નોકરી કરવાના હેવાથી તેમણે કારખાને આવીને પોતાને તેવા વિચાર જાહેર કર્યો જેના ખબર ત્યાંના અમીઓના પક્ષકાર અને અંધમતિના દીઓને પડવાથી તેમણે સંઘવણ પાસે જઈ કેટલીએક ગેરવ્યાજબી સલાહ આપી તેમને વિચાર કરવા પ્રયત્ન કર્યો પણ તે શ્રધાળુ બાઈએ પિતાને વિચાર ન કરતાં શ્રી અમદાવાથી થોડજી સાહેબ મેમાભાઈને તથા શેઠ મનસુખભાઇને તાદ્દારા અભિપ્રાય મંગાવ્યો અને તેમના તરફથી પ્રત્યુત્તર મળ્યો કે “શ્રી મુંબઈ, અમદાવાદ, અને ભાવનગરવાથી રદ ગ્રહરો કહે તેમ કરો." આવેલ અભિપ્રાય મુજબ તેમણે તે ત્રણે શહેરના સદગી પાસે પિતાનો વિ
For Private And Personal Use Only