Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મકd. છે ત્યારે આ પૂર્ણ કળસને સારું પણ થવાનું નથી અને બચવાને પણ નથી. આરામનંદનને બીજ કુટુંબી વર્ગે ઘણે સમજી અને કહ્યું કે “વખત વિચારવું જોઈએ. એકની એક પકડી બેસવું છે કે ઈ ઠીક નન્હી માટે તમે યક્ષની પૂજા કરો અને પૂર્ણ કળશને આરામ નિપજા" તે પણ આરામનંદના પિતાના ચિત્તથી બીલકુલ - ગવા નહીં અને બોલી કે હું દવ કરીને નમું કે પૂજે તે શ્રી અરિહંતને, ગુરબુદ્ધિએ વંદન નમન સરકાર કે શિવા ભક્તિ કરે તે જિનાજ્ઞામાં વનાર સુમધુને અને ધર્મ બુદ્ધિએ આરાધું, બાણ કરતાં અને દિક પ્રીય ગાનું અને સંસાર રામુદ્રમાંથી ઉદ્ધાર કરનાર સમજું તે શ્રી કેવ ળી ભાષિત જૈનધર્મને. બીજા રાગદ્દે મોહમત્સરાદિકે સંયુક્ત કુવને, કંચન કામનીએ સંયુક્ત અને સંસારને વિષે ખેંચી રહેલા તેમજ પિતે બુડનાર અને બીજાને બુડાડનાર એવા ગુરૂને તેમજ જે ધર્મ મિથ્યાત્વરૂપ અંધકારે યુકત છે એવા ધર્મને કદી અંગીકાર કરું નહીં, વાંદુ નહીં, પજે નહીં, તેવું નહીં, અનુમો નહીં તેમજ સારા પણ જાણું નહીં માટે તમારે કોઈએ એવો આગ્રહ કરવો નહીં હું માણાતે પણ મારા લીધેલા નિયમથી ચલિત થતા નથી અને કારણ પણ શ્રી અરિહંત દેવનું જ મેં રાખે છે જેથી તે વિઘો વયમેવ નષ્ટ થઈ જશે એવી મને ૮ પ્રતીત છે" આવા તેના દ વચને સાંભળીને તેમજ તેનું અંતઃકરણ નિર્મળ જાણીને દેવાંગનાએ તરતજ મંત્ર વાદના રૂપને ત્યાગ કરી પિતાનું ખરું સ્વરૂપ પ્રગટ કર્યું અને તેની ધેર્યા હતા તેમજ પૂર્ણ અને હાની પ્રશંસા કરી, પિતાના અપરાધની ક્ષમા માગી, સ્વ વિકર્ષિત જરનું અપહરણ કરી, પતે તેના સમકિતની પરીક્ષા નિમિત્તેજ આવેલી હતી એમ કહી, સ્વર થાનકે જતી હતી. પુર્ણ કળશ કુમારે પણ અનુક્રમે કળાચાર્ય સમીપે બહેન તેર કળાઓ શીખી વિના વસ્થા પ્રાપ્ત થયે ઘણી રાજ કન્યાઓ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34