________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત.
૧૮૭ પહી વાણીથી, ગંધહસ્તીની ગંધથી બીજા હરતીઓ નારી જાય છે તેમ, પરમતના ઉન્મત્ત વાદીઓએ પલાયન કર્યું છે, આચાર્યના છત્રીશ ગણોએ અલંકત છે અને જેઓએ પિતાના નામ પ્રમાણે જ્ઞાન રૂપી સૂર્યના પ્રકાશથી અજ્ઞાન રૂપી તિમિર સમુહને નાશ કર્યો છે
એવા જ્ઞાનભાન આચાર્ય અનેક ભ૧ વોને પ્રતિબંધ કરતા હતા વિક્રમરાજા તેમની સમીપે ગયા અને મુનિ મહારાજનું છેટેથી દર્શન થયું કે તરત જ સમગ્ર પરિવાર સાથે અંજળીબદ્ધ પ્રણામ કરી પાંચ અભિગમને સાચવી નજીક આવી ત્રણ પદક્ષિણા દઈ યથા પાગ્ય રીતિએ વંદન કરી યાચિત થાનકે બેડા, આચાર્ય ભગવિતે અનેક પ્રકારની દૃષ્ટાંતે સાથે દેશના દીધી.
આચાર્ય ભગવંતની દુધ સાકર કરતાં પણ મધુર વાણી. જેમણે “સંસાર અસાર છે, મોક્ષ શિવાય બીજું કોઈપણ નિશ્ચળ સુખ નથી, અને તે મેળવવાને ચારિત્ર સિવાય બીજું કોઈ પણ ઉત્કૃષ્ટ સાધન નથી તેમજ સંસારના કામ વિકાર અને રાજ્ય સંપદા તથા કુટુંબ પરિવાર ફક્ત ભવ મણના હેતુ છે" એમ જાણેલું છે એવા વિક્રમરાજા અને વિશાળ બુદ્ધિ પ્રમુખ અનેક ભવ્ય જીવોએ પિતાનો ગૃહભાર વસ્ત્ર પુત્રને ભળાવી, અડાઈ મહોત્સવ કરી,
ભાવે કરીને પ્રવજ્ય ગ્રહણ કરી. તથા જેઓના ચિત્ત સંસારથી; ઉદાસ થયા છે, જેઓએ સંસારનું યથાર્થ સ્વરૂપ જાવું છે અને જેમને જિન વચનની સંપૂર્ણ પ્રતીત થઇ છે પરંતુ ચારિત્ર લેવે અરાકત છે
એવા આરામનંદનાદિ ઘણા ભવ્ય જીવોએ દેશવિરતીપણું ગ્રહણ કર્યું. મુનિ મહારાજાએ પણ દેશના સમાપ્ત કરી નગર લોક - રથાનકે ગયા અને તે નગરમાં કેટલાક ઉચિત કાળ રહીને આચાર્ય પણ અન્ય ગ્રામ પ્રત્યે વિહાર કરી ગયા.
એકદા પદ્માવતી દેવીએ ૨૧ માં પર્ણ કળસ દીઠો, દેખીને જાગી અને આરામનંદન પ્રત્યે કહ્યું હે પ્રાણનાથ! મેં સવપ્રા માં પૂર્ણ કે
For Private And Personal Use Only