Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીજેનધર્મ પ્રકાશ. દ્રવ્યની ઉચાપત કરવાના તેમજ દેરાસરના વહીવટના ચોપડા ઘણા પ્રયાસ કર્યા છતાં પણ સંઘને ન રોપવાના કારણસર મુંબઈની જન એસોસીએશનની સલાહથી ભાવનગરના સદ્ગએ મહવે જઈને અનેક પ્રકારે સમજાવતાં પણ ન સમજવાથી સંઘથી દુર કરેલ છે તેમને અત્રે પણ દુર કરેલ છે. દેવદ્રવ્યનું ભક્ષણ કરી બાકી છે દેલ મિલક્ત તથા વહીવટી પડાઓ મુખ્ય મુખ્ય શહેરના સંઘ આગ્રહ કર્યા છતાં પણ ન સેવા અને રાઘળ હીસાબ ન મેં પી દેવો એવા અન્યાયી જનને સંઘથી દુર કરવો અને તેની સાથે કોઈએ પણ વ્યવહાર ન કરવો એ દરેક જૈન બંધુનું કર્તવ્ય છે માટે તેને પણ સદરહુ પાંચની સાથે આજે નોકારશી બહાર મુકવામાં આવે છે. તે પછી અંદરભાઈએ તેઓને જે કાશીથી દૂર કરવાને દરેક દેશાવરના મુખ્ય ગ્રહો તરફથી આવેલ અભીપ્રાય વાંગી બતાવ્યાનંતર થી અમદાવાદ નિવાસી જિન ગુણગાનમાં રકત કેશવલાલ શીવરામે નીચે પ્રમાણે કવિતા વાંચી સંભળાવી. સયા એકત્રીસા. આ અવસર અવલોકી ઉચરૂ, આરાધીને પી અરિન, નેહ ધરી બમણુ સાંભળો, લીમળાગળ કી વિરત વાઈસરાયના મુખ ઝવેરી, બાપુસા બીદાર, કલાકથી કુપા કરી, આપ પપા કરી ગયા છે; હિંદુસ્થાન તણા શ્રાવકની, મુંબઈ અને મુખ્ય સમાજ, પનાલાલજી પ્રમુખ મેર, આનંદે માપો મા; દીપચંદ કુળદીપક આવ્યા, વીરચંબા થઈ આતુર, નંજયને કરો સુધારો, જેની ગ્રહસ્થા તો જરૂર. ૧ અમદાવાદ થકી આવ્યા છે, મગનભાઈ બહારના બાળ, પાર વિના ગમનભાઈ, આ સુણી બાત કરો ભાળ; વાડીલાલના પુત્ર વિવેકી, વીશા કરીમાળીમાં ધનવંત, કમલાબ અહીં તમે પધા, ગિરિવરના કામે ગણન: For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34