________________
તા. ૨૦-૭-૧૯૯૦
101
સનિષ્ઠ સેવાભાવી શ્રી ગોકલદાસભાઇ સંઘવીના સ્વર્ગવાસ * શાક. પ્રસ્તાવ ’
|
શ્રી ગોદીજી મહારાજ જૈન તૈયાર અને ધર્માદા ખાતાના મેનેજી ટ્રસ્ટી અને જૈન સમાજના સેવાભાવી કાર્યકર શેઠશ્રી ગોકલદાસ લલ્લુભાઈ ચાવી રાવત ૨૦૪૬ના વૈશાખ શુદ ૧૧ શનિવાર તા. ૫-૫-૯૦ના રાજ સ્થગ વાસ પામ્યા છે. તેઓશ્રીના સ્વવા પરાવે શા પ્રાિત કરવા અને સેવાઓને શ્રદ્ધાંજલિ અપવા શ્રી વિજય દેવસુર સવ તથા અન્ય સંસ્થાઓના ભાશ્ચર્ય | નાની શાકમા સ થત ૨૦૪૬ના વૈશાખ શુદ ૧૫ બુધવાર તા. ૯-૯૦ના સવારે ૧૦-૦૦ વાગે શ્રીમાન શેઠશ્રી જયંતીલાલ રાચંદ શાહના પ્રમુખપદે શ્રી ગાડીજી ઉપાશ્રયના ખીજા માળે મળેલ. જેમાં અલગ અલગ નીચેની સંસ્થામ્બાના પ્રતિની પીઓ પણ જોડાયેલ.
[ન
શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ એ ચેરીટીઝ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને જૈન સમાજના ભાગેવાન, સનિષ્ઠ સેવાભાવી, ક`વીર શેઠશ્રી ગેાકલદાસ લલ્લુભાઇ સ ધવન સ ૨૦૮૬ ના વૈશાખ સુદ ૧૧ શનિવાર તા. ૫-૫-હના જ થયેલ સ્મગ વાસ બદલ આજની આ નાની શોકસભા ચત્ત હુય સવેદનાની લાગણી પ્રદર્શિત કરે છે.
રૂપાલ નિવાસી શ્રી ગોકળદાસ લલ્લુભાઈનો જન્મ માતુશ્રી શ્રી રાજીમાઇના કુખે થયા હતા. અલ્પ શિક્ષણ મેળવીને માતાપિતાના સસ્કાર પામી, મુ'બઈ આવી બની કસ્તુરચ'દ નાનચંની પેઢીમાં વડીલબ શેઠશ્રી પુરાભાઈ સાથે વેપારના કાર્ડમાં
ક્ષી માથુ અમીચંદ પન્નાલાલ અશ્વિરજી ચેરીટેબલ નોથયા, સ્વ શેઠશ્રી ઘેરાલાલ કસ્તુરચંદ સઘવીએ ગુજરાતી સત્ર-જાધર, શ્રી આદિનાથ વાલકેશ્વર જૈન સંઘ, શ્રી વેર- | સાધના ટ્રસ્ટી તરીકે સેવા બાપી વારસાગત સેવાની સાંકળને સ્નેહચ'દ પ્રતાપંચ સુપાર્શ્વનાથ ટ્રસ્ટ, શ્રી બાબુલનાથ જૈન વે. | પૃષ્ઠ સ્વીકારી, સંવત ૨૦૦૨ થી શ્રી ગોડીજી મહારાજ જૈન મૂર્તિપૂજક સત્ર, શ્રી ચોપાટી જૈન સવ, શ્રી વાડીલાલ સારા ટેમ્પલ એન્સ ચેરીટીઝમાં ટ્રસ્ટી તરીકે નિયુકત મર્યા. ભાઈ ચ પ્રભુ જૈન દેરાસરજી, પાર્થના સમાજ, આ કાર્ય શાંતિ. નાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સપ, શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ-લુહાર ચાલ જૈન સંઘ, શ્રી મરીન લાઈન્સ જૈન આરાધક ટ્રસ્ટી શ્રી ચિત્તામાં પાપ નાથ જૈન દેરાસર ટ્રસ્ટ-ગુલાલવાડી, શ્રી મહાબીર રવામી જૈન દેરાસર ટ્રસ્ટ-પાયધુની, શ્રી ગાધિરજી જૈન દેરાસરજી દ્રષ્ટ-પાષધુની, શ્રી શાંતિનાથજી મહારાજ જૈન દેરાસરછ દ્ર પાર્ટ્સની, શ્રી નમિનાથજી મહારાજ જૈન વૈરાગજી ટ્રસ્ટ પાની, શ્રી ભાયખલા માતીશા રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી દેગકરણ સુલજી જૈન દેરાસર-મલાઠ, શ્રી દેવચંદ નગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ૫-માઠ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ`ઘ-ભાઈંદર. શ્રી જૈન ચેતાંબર કોન્સ, શ્રી આત્માનંદ જૈન સા, શ્રી મુંબઈ જ. સ્વયં’સેવક મંડળ, શ્રી ગાડીછ જૈન સ્નાત્ર માળ, શ્રી ગાડીÓ ઉપાશ્રયના આરાધક ભાઇ, શ્રી ગાડીજી ઉપાશ્રયના આરાધના, શ્રી અનેકાંતવિજયજી ગોઠીજી જૈન પાઠાળા શ્રી હીરસૂરીશ્વરજી સસ્કૃત પ્રાકૃત ગાડીજી જૈન પાઠશાળા, શ્રી જૈન મેડીકલ રીલીફ એસોસીએશન, શ્રી જૈન એજ્યુકેશન બેઠ, શ્રી જૈન ધાનિ શિક્ષણ સવ, શ્રી ચાધારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ, શ્રી હરસેલ સત્તાવીશ જૈન જ્ઞાતિ, શ્રી સુરત વિશા ઓશવાલ જૈન શ્વે. મૂર્તિપૂજક જ્ઞાતિ, શ્રી ગાડીછ મિત્ર મળ વગેરેએ વિશાળ સંખ્યામાં હાજરી આપેલ.
ટુક સમયમાં ગાડીજી જૈન દેરાસરના દરેક ા'માં આતપ્રેત થઈ નિયમિત સમયના બેગ આપી ધન કરતા ધર્મને વધારે |મહત્વ આપ્યું. આ યુગમાં સેવાના ક્ષેત્રમાં ધન આપનાર છે પર્ સમય આપનારને અભાવ છે. તેઓશ્રીએ પૈતાની જીદગીના અમુલ્ય સમય દેરાસરના દરેક કાર્યમાં અર્પણ કર્યાં. ધર્માદાખાતાઆના હિંસાભ વિશિષ્ટ ષ્ટિ માંગી લે છે, તેમાં રેક ખાતાઓમાં નજર રાખી પેઢીનુ કુશળતાપૂર્વક સંચાલન કર્યુ. શ્રી ગોડીજી જૈન દેરાસરની રજેરજ માહિતિ તેમના પટ પર રમતી હતી. દ્રષ્ટી તરીકેના બધા જ સુધર્મા તેમનામાં હતા, પ્રત્યેક ટ્રસ્ટી સાહેબને વિશ્વાસમાં લઈ કામ કરતાં. “સેવા એટલે સત્તા નિહ એ એમના મુદ્દાલેખ હતા.”
શ્રી ગાડીછના છોદ્ધારનું કામ શરૂ થયું ત્યારે લાગતુ કંતુ કે પાંચ સાત વર્ષમાં દેરાસર સપૂર્ણ થઈ જશે, અને અન્ય પ્રતિમાજીઓની પુનઃ પ્રતિષ્ઠા કરાવી શકાશે. પરંતુ સંજોગેાવશાત તે કાર્યમાં એક યા બાગ્ન પ્રકારે બિલગ થતા રચો છતાં દેશસરનુ` કા` જલ્દી પૂર્ણ થાય તે બાબત તેડુ ંમેશા ચિંતિત રહેતા હતા. પ્રતિષ્ઠા થાય તે ોવાની તેઓશ્રીની સુંદર ભાવના હતી. ધ્રુવમાં ઉમંગ હતા પરંતુ વૃદ્ધાવસ્થાના કારણે શરીર અશકત બનતું હતું પરંતુ પાણી ચર્ચાથના તારી વૃત્તિ પાસે। જેઓની બાયના મ‘ગલમય છે, તેમને શાસનદેવ કરી નિરાશ કરતા નથી. ગયા વીર વૈશાખ સુદ ૧૦ ના દિવસે પ્રતિષ્ઠા થઈ જવાથી તેઓના હૃદયમાં અવર્ણ'નીય ખાનંદ છવાય ગયા. એટલું જ નહિ પણ પ્રથમ સાલગિરી સાન્ય રીતે ઉજવી. એનું સુંદર મા`દન આપી લાંવષ્યના રાહુ દે'માડતા ગયા.
જુદા જુદા આગેવાનો દ્વારા શ્રી ગોકલદાસભાઇની અનેકવિધ ધર્માં બાવન જરી સેવાને શ્રદ્ધાંજલી અત્તા પ્રવર્ચના થયેલ. તેમ જ પ્રમુખસ્થાનેથી શ્રદ્ધાંજલીકના શેક ઠરાવ થયેલ.