Book Title: Jain 1990 Book 87
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 304
________________ એનુ બધુ જ કહેવતમાં જ કરવા કન્ય રને તાથી ઉપસતુ ચીત્ર નવી-દીપક એકાસણા " શ્રી પુરી વિરાજમાન છે ૩૫૦ - તા. ૧૪-૧૯૯૦ પણ સંખ્યાબમ ભાઈ-બહેને આ પ્રસંગે ઉપસ્થિત થયા. સૌ ને | પૂજ્ય મુનિરાજશ્રી રત્નસુંદરવિજયજી મ૦ નવયુવકોમાં ભારે નાણુ સમક્ષ રાબર નિકાંતિ- સત્યે અઠ્ઠમના-ચક્ખાણ આપ |આકર્ષણનું કેન્દ્ર બનેલ હોઈ તે નવયુવકે જીવન-પ્રવાહમાં વામાં આવ્યાકર્મચક્ર તપના પ્રતીકના ઉદ્ઘાટનને આદેશ પણT પરીવર્તક રૂપ બનેલ છે. જે ધમ દ્વારે જૈન-જૈનેતર કદિ નહોતા જોરદાર રીતે અપાયે અને સાથે સાથ અષાડ વદિ ૧૦ના થનાર | આવતા તે નવયુવકે નીયમીત જિનદશને વ્યાખ્યાન વાણીમાં ૧૦૮ પાર્શ્વનાથ અભિષેકના આદેશે તે કલ્પનામાં ન આવે એવી | જોડાયેલ છે. દાદાસાહેબને શ્રી મર-ઉધ્યાન આરાધના હાલ જે ઉછામણીથી અપાયા નવસારીથી આવેલી સંગીત મંડળીએ પણ ૨૦૦૦ લેકેને સમાવેશ કરે છે તે પણ નાનો પડે છે. આ ભક્તિરસની રજુ કરી સૌને ભક્તિમાં તળબોળ બનાવી દીધા. નિવયુવકેને કાયમી ધર્મ માળે સ્થિર કરવા શિબીરનું પણ આયોબાર વાગ્યા છે તેમાં કેઈને ઉઠવાવું મન ને તું થયું. કહેવતમાં જન કરવામાં આવેલ છે. કહેવાય છે જેનો પ્રારંભ સારે એનું બધું જ સારૂ એવું | , અત્રેની ધાર્મિક પાઠશાળાના નનરી શિક્ષણ શ્રી વિક્રમભાઈ અહિં બન્યુ. રને ચૌટે ઘેર અને બહાર બધે જ હવામાં | સાહેબ દ્વારા પણ નવયુવકોને-બાળકેમાં ધામક શિક્ષણ માટે ધર્મચક્રનું તાવરણ ગુંજી ઉઠયું: એ તપસ્વીઓને સાંજના | સુયોજીત કાર્યક્રમ હાથ ધરેલ છે. ને જુદી જુદી હરે ફરે, તથા બિયાસણાથી કરવાનું નક્કી થતાં જોતજોતામાં તે બધા નામ | પરીક્ષાનું પણ આયોજન કરેલ છે. લખાઈ ગયાં. Bતનું આયંબિલ ભવનમાં સાંજના ૪ થી ૬ વાગ્યા | કૃષ્ણનગર :- ' ' ' ' સુધીમાં કાઇઈને જે તે એને કાંઈ અનેરું દશ્ય દષ્ટિ ગોચર પૂ મુનિરાજશ્રી દશનવિજ્યજી મ. તથા પૂ. પં. શ્રી ચન્દ્રથાય કેવી તે એ અવનવી વાનગીએ, એ તપસ્વીઓની ભક્તિ | કીતિવિજયજી મ. મુનિ શ્રી રત્નકીતવિજયજી મ. મુનિશ્રી પુણ્ય કરવા માટે તે કેવી તેની બેનમૂન વ્યવસ્થા સંઘના મંત્રીશ્રી કીદિવિજયજી મ. આદિ ચાતુર્માસ બિરાજમાન છે ધમંબિન્દુના કાન્તીભાઈ પે ચંદની દિવસ-રાતની સેવાભાવનાથી ઉપસતુ ચીત્ર ' વ્યાખ્યાનો શ્રોતાઓ રસ પૂર્વક સાંભળે છે, છઠ્ઠ- રુમ-લુખી જેનારાના મ માં કદીએ ન ખસે અને વારંવાર યાદ કરવાનું નીવી-દીપક એકાસણુ વગેરે આરાધના ઉ૯લાસથી થઈ છે મન થાય તે એ દશ્ય હોય છે. ગોડીજી ઉપાશ્રય :- ૫ ૫. શ્રી પુંડરીકવિજયજી મ. તથા સાંકળી અઠ્ઠાઇ તથા અઠ્ઠમ :-. ૫ મુનિરાજશ્રી સુબોધવિજયજી મ ચાતુર્માસ બિરાજમાન છે સાંકળી મની આરાધના તે પ્રવેશના દિવસથી જ શરૂ | ધર્મબિન્દુના વ્યાખ્યાન એ શ્રેતાઓમાં સારી જાગૃતિ આણી છે થઇ ગઈ હતી શરૂઆતના દિવસોમાં તે તે અઠ્ઠમ સળંગ પણT – પં. પુંડરીકવિજયજી મ. ને ધર્મચક્રતાપ સુખ પૂર્વક ચાવે થયા આ વખપૂ. મહારાજશ્રીએ સાંકળી અઠ્ઠાઇની પ્રેરણુ કરી છે. દર રવિવારે સવારે ભકતામર પાઠમાં વિશાળ સંખ્યામાં ભાપ્રારંભમાં તે બધાને આ વાત અશકય જેવી જ જણાઈ પણ વિકે લાભ લે છે સમૂહ સામાયિકમાં પણ વિદ્યાર્થી ઓ સારી વારંવારની પ્રથા અને ઉપદેશથી જયારે ઉત્સાહ જાગ્યો ત્યારે | સંખ્યામાં આવે છે. તે એક ભાઈ મામાં અને એક બહેનમાં એવી રીતે બે ગૃપ તૈયાર | શાસ્ત્રીનગર - પૂ. મુનિરાજશ્રી વાચસ્પતિવિજયજી મ. તથા થઈ ગયા એ અઠ્ઠાઈના તપસ્વીઓને જસવંતીબેન પરમાણું દદાસ | પૂ. મુનિશ્રી ગુણશીલ વિજયજી મ. ચાતુર્માસ પધાર્યા છે શ્રાધ તરફથી રૂ. ૫/- શ્રીફળ, સાકરને પડે તથા કાંસાની થાળીના | ગુણવિવરણના વ્યાખ્યાને સારી રીતે ચાલે છે. આયંબિલત૫ નીવિ સેઢથી બહુમા કરવાનું નકકી થયું.' અઠ્ઠમવાળાને પણ અલગ એકાસણુ વગેરે સામૂહિક આરાધનાઓ સાતે થઈ, અગી હરીફાઅલગ ભાગ્યશાળીઓ તરફથી શ્રીફળ, સાકરને પડો તથા ૫૧/- | ઈમાં બાળકોએ સારો લાભ લીધે તથા સમૂહ આરતિ કાર્યક્રમ રૂા. થી બહમ ન કરવાનું નક્કી થયું. પણ ભવ્ય રીતે ઉજવાયો ભા. સુ. ૭ ના દિવસે ચૈતના પરિપાટી, દાદાસાહેબ ને ઉપાશ્રય : તથા ગુરૂવન્દનનો કાર્યક્રમમાં સારી સંખ્યામાં ભાઈ-બહેનોએ વર્ધમાન પિનિધિ પૂજ્યપાદ આચાર્ય મ. શ્રી વિજય ભુવન | ભાગ લીધે-દાદાસાહેબમાં બધાની ભક્તિ ખીલાવાળા શેઠ તરફથી નભાનુસૂરિશ્વર મ ના શિષ્યરત્ન વૈયા વચ્ચે પ્રેમી પૂ મુનિ-| કરવામાં આવી. રાજશ્રી દેવસુ રવિજયજી મ. તથા પૂ. પ્રવચનકાર મુનિરાજશ્રી વડવા - પૂ. મુનિરાજશ્રી સંજમવિજયજી મ. બિરાજમાન છે. રત્નસુંદરવિજય મ. પોતાના શિષ્ય મુનિશ્રી પદ્મસુંદરવિજયજી| પયુંષણામાં પૂ મુનિરાજશ્રી લલિતાંગવિજયજી મ, દારિ વિ. મ, મુનિશ્રી સુન્દરવિજયજી મ., મુનિશ્રી યુગસુન્દરવિજ્યજી જ્યજી મ., તયા મુનિશ્રી મિત્રસેનવિજયજી મ. વારાફરતી વ્યાખ્યાન મ., મુનિશ્રી વાગ્યસુંદરવિજયજી મહારાજ આદિ બિરાજમાન વાંચવા પધાર્યા હતા. સારી આરાધના થઈ સરોજબહેને મ. સક્ષમણની છે. ધર્મરત્ન કરણનાં વ્યાખ્યાનો એ સારો રંગ જમાવ્યો છે. | તપશ્વર્યા સુખશાતા પૂર્વક કરી, આરાધના હાલ ખીચખીચ ભરાઈ જાય છે. અનેક વ્રત-જપ અને પૂ સાધ્વીજી મહારાજે :માસક્ષમણ આ દ તપશ્વર્યાએ થઇ છે. | રાંધનપુરીબજાર આલાભશ્રીજીના ઉપાશ્રયે પૂ. માધ્વી શ્રી

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394