Book Title: Jain 1990 Book 87
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 322
________________ • 9 ૩૬૮ - તા. ૨૮-૧૯૯૦ સેવાતી અસંય તા શિથિલતા અને જિંદગીમાં કદી ન આચર્યા | અંતરની ઉર્મિઓથી વધાવ્યો ને દેવવિમાન-શી જરિરાન પાલહે એવા અતિ ચારોથી જ પૂજ્યશ્રીનું હૈયું ભરાઈ આવ્યું ! | ખીમાં પધરાવ્યો..ને જાણે શૂરવીર સાધકની સાધના સવારી અને પિતાને મલું શરીર પણ જ્યારે બરાબર સાથ ન દેતું / નીકળી. લાગવાથી જ જ્યશ્રીએ મુનાસિબ માન્યું કે આ દશ્ય ખરે-જ દુર્દશ્ય હતું. છ...આ તે કેવી સ્થિતિ? આવા અતિચારો ને શિથિલતાઓ એક એક હૈયું વ્યથાથી સંતૃપ્ત હતું. એક એક મુખ આક્ર. સેવવાની ? એ નિષ્ઠાપૂર્વક-ચારિત્ર. પાલનમાં આજ લગી જેત. | દના આકાશથી વ્યાત હતું....એક એક આંખ હીનાં ઊનાં રેલું આ શરીર પણ વિશ્વાસઘાતી નીવડયું? આંસુઓથી ભરી ભરી હતી. શા કામનું સાધનાના ભાગે જીવતું શરીર....ને શી ચિંતા | જ બબ્બે વર્ષના દુષ્કાળથી તરસી ઊંઝાની ધરતી ને જાણે શિથિલતાચારથી સેવાતા આ શરીરની... | આંખનાં પાણીથી સિંચવા જ પૂજ્યશ્રીએ આ તપયાત્ર, આજી હતી.... નથી ખપતું એવું શરીર... | ઊંઝાને પ્રત્યેક વાગરિક આ દિવસે ઉદાસ હતે. નગરમાં અને ગરીબીએ બલાત શ્વાસોચ્છાવસની ધમણું ચલાવી | કઈ બજાર....કઈ દુકાન કે પાન-બીડીને ગલો ય ખુલે નહિ. અને માત્ર જ કલાકમાં આયુષ્યની ચાદર સંકેલી લીધી ને... | શોકાતુર હૈયુ આજે શું વળવા દે? એ નાગરિકેને...! હિને છેહ દઈ દીધે...ને કે’ નવા.. આઠ વર્ષ પૂર્વે દાદા ગુરુદેવ શાસન જ્યોર્તિધર મહોપાધ્યાય દેહને ધરી સાધનાના માર્ગે આગેકૂચ આદરી લીધી... શ્રી ધર્મસાગરજી મ. ના પાર્થિવ દેહે જ્યાં વિદાય લીધેલી એના આને માત્ર કલ્પનાની કડીઓ કે ભાવાવેષનું ગાંડપણ સમ | જ પડખે એમના સુપૂતે વિદાય લીધી. જશો મા..! એ જ સ્ટેશન રોડ ને - પૂજ્યશ્રીના જીવનકાળ દરમ્યાન અનુભવેલી ઘટનાઓ, એમના - એ જ સ્ટેશન મંદિર મુખે સાંભળેલી વાતે, અને અવસરે અવસરે વિચિત્રતા ભરી એ જ સ્થાને પિતાગુરુની સમાધિ લાગતી ગુરુશ્રીની વર્તણકે જ પ્રત્યક્ષ પ્રતિ પહોંચાડતી - તે જ સ્થાને પુત્રશિષ્યની સમાધિ આગાહીઓ કે પ્રેરે છે..કે સંખ્યામાં જનતા ઊમટી છે. પૂજ્યશ્રીના અંતિમપૂજ્યશ્રી શરીર બદલ્યું છે. સ્વયં આજે ય મજદ છે. | દશનાથે ભીડ જામી છે. ને કારતક વદ ૧૦ ની સંધ્યાએ પૂજ્ય સાધનાના સોપ કે આજે ય આગેકદમ છે... શ્રીના ઊંઝાવાતી પરમ ભક્તો:.. તથા શ્રી શાંતિચંદ હજારી, શ્રી કિસ્મતનું કાપડીયું , અમરચંદ ઝવેરી, શ્રી અરવિંદભાઈ ઝવેરી, શ્રી રજનીભાઈ દેવડી, પણ...હશે..બધું ય હશે..ને બધી ય વાત સાચી પણ | શ્રી રતિભાઈ ઝવેરી, શ્રી જયંતિલાલ માસ્તર, શ્રી સુમનભાઈ પૂજ્યશ્રી આપ ! અનુભવથી અને આપણી ચર્મચક્ષુથી તો ઓઝલ સંઘવી, શ્રી હસમુખભાઈ એન. શાહ, શ્રી ખીમજીભાઈ થઈ જ ગયા ને? આપણને મળતી પ્રેરણાઓ, વાચનાઓ અને છેડા..આદિ વિશાલ-વગે પોતાની સ્વ-રાશિના ત્યાગ પૂર્વક સક્રિય ખાશે તે અદશ્ય જ થઈ ગયા એ દુ:ખ કંઈ જેવું | પૂજ્યશ્રીની અતિ | પૂજ્યશ્રીની અંતિમવિધિ આદરી.....અને ત્યાં જ પૂજ્યશ્રીન તેવું છે? | ભચ મારક નિર્માણ માટેની જાહેરાત કરાઈ....ત્યાં કાનને મેઘ પૂજ્યશ્રીની વિરહની શૂલ-વેદના તે વેઠવી જ રહી ને...? | બારે ખાંગે વરસી રહ્યો... ' જીવન-યાનની અધી સફર માત્ર ૬૨ વર્ષની વયે પૂજ્યશ્રી ... અન્તિમ પળે દેવાએલી ચિનગારીની સવારી એ સવાર પધારી ગયા. આપણું મનની મનમાં જ રહી...ગઈ.... થઈ જાણે પૂજ્યશ્રીએ અસ તવને રાખમાં બદલી તત્ત્વની કિમતના કાણું પડિયામાં આશાઓનું અમૃત શીદ ટકી | ધૂમ્રરેખા સજી...ઊશ્વ માગે વિદાય લીધી.. શકે...? ખરે લાગે છે કે ભૂતકાળમાં રાખેલી આરાધનાની પૂજ્યશ્રીને અમ–આંખોથી ઓઝલ બનાવતી એ કાળઝાળ છાશે જ હરમાં આવેલા રતનને ઝૂંટવી લીધું... ગોઝારીક્ષણ...! અને એ છેલ્લી ... ધિક્કાર છે તારી નિયતાને ધિક્કાર છે તારી ક્રૂરતાને..... ઊંઝાનાં શ્રી સંઘે અને બહારથી હજારોની સંખ્યામાં રે ! શતવાર ધિક્કાર છે તારી દરેક દુષ્ટ અદાને. પધારેલા ગુરુ શ્રીના ભક્ત સમુદાયે પૂજ્યશ્રીના પાર્થિવ દેહને (સંપૂર્ણ) પૂજ્ય ગીવર્ય શ્રી છનચંદ્રસાગરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી કૈલાસનગર જન સંધ, મજુરાગેટ, સુરત-૨

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394