Book Title: Jain 1990 Book 87
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 376
________________ તા. ૨ ૧ - ૦ પાનન વિલિન થયેલ વિર્ણસૂરીશ્વર (સ મા ચા ૨ સા ૨ ) શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડની ૮મી અને મુંબઈની સંયુક્ત ૧રમી વાર્ષિક ધાર્મિક પરીક્ષાઓ * દિલ્લી–અહિસા અભિયાન ટ્રસ્ટ:- આ ટ્રસ્ટ દ્વારા એક લાખ અઠ્ઠમ તપનું લક્ષ્યાંક ગૌહત્યા વિરોધ સંબંધી રાખવામાં આવેલ. આ સંબંધી તા. ૧૫–૧૬-૧૭ નવેમ્બરના એક અહિસક રેલીનું આયોજન પણ કરવામાં આવેલ. પરીક્ષા દિવસ: રવિવાર તા.ર૦મી જાન્યુઆરી ૧૯ ૧ સમય: * ચંદનબાળા ન્યા શિક્ષણ શિબિર (ક. ૩૬):- ૫, ૫. શ્રી પૂર્ણાનંવિજયજી ૧-૦થી૪-૦૦ મ. (કુમરશ્રમણ), સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી, સા. શ્રી દિવ્યપ્રભાશ્રીજી આદિની ફોર્મ સ્વીકારવાનો છેલ્લો દિવસ: ૧૫–૧૨–૧૯૯૦ શુભ નિશ્રામાં ભાઈન્ડર-દેવચંદનગરમાં શ્રી ચંદનબાળા કન્યા શિક્ષણ શિબિરનું ધાર્મિક શિક્ષક ભાઈ-બહેનો, આયોજન થયેલ. જેની સાધર્મિક ભક્તિનો લાભ સ્વ. કમળાબેન ગભરૂચંદ શાહ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ– મુંબઈની આગામી રમી અને પરિવાર દ્વારા લેવામાં આવેલ. | શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ તથા શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સોસાય સંયુક્ત બારમી * માધાપર(કચ્છ)-:-પૂ આ. શ્રી વિજ્યજ્ઞાપૂર્ણસૂરીસ્વરજી મ. સા. આદિની વાર્ષિક પરીક્ષા સંવત ર૦૪૭ મહાસુદ ૪ ને રવિવાર તા.–૧- ના બપોરે ૧–જી થી ૪-જી ના સમયે લેવાશે. શુભ નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન થયેલ વિવિધ તપારાધનાની અનુમોદના અર્થે - પરીક્ષામાં બેસવા માટેના ફોર્મ આ સાથે મોક્લાવેલ છે જે ખાસ કાળ સિધ્ધચક મહાપૂજન ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. જી રાખીને ઉચા ધોરણના ઇમથી માંગેલી સંપૂર્ણ માહિતી ભરીને ગુરૂવાર પાર્શ્વનાથ જૈન યુવક મંડળ ઘાટકોપર-મુંબઈ દ્વારા શ્રી નાગેશ્વર, મક્ષીજી, તા.ર૦-૧-૧૦ સુધીમાં પૂરી સ્ટેમ્પ લગાવીને નીચેના સરનામે શિધ મોક્લી માંડવગઢ ક્ષીજી, લક્ષ્મણાજી આદિનો સાત દિવસનો યાત્રાપ્રવાસ ગોક્વવામાં આપશોજી. (અપૂરતી સ્ટેમ્પવાળી પોસ્ટ સ્વીકારવામાં નહી આવે.) ઈનામોનું ધોરણ પહેલાની જેમ ત્રણેય સંસ્થાઓનું અલગ અલગ છે. આવેલ. બોર્ડના જે ઈનામો છે તેની વિગત અલગ આ સાથે મોક્લી છે મંબઈ-ધાટકોપર - ૫, આચાર્યશ્રી વિજયસૂયૌદયસૂરીસ્વરજી મ. સા. I(૧) બાળ ધારણ અભ્યાસક્રમમાં છે તે માત્ર બૂડ૬ મુંબઈની ૫ શાળાઓ માટે આદિની શુભ નિશ્રામાં મુંબઈધાર્મિક જૈન શિક્ષણ સંધ દ્વારા લેવાયેલ પરીક્ષાનો જ છે. | શ્રી જૈનધર્મ ધાર્મિક શિક્ષણ સંઘ – મુંબઈ માટે જ કરે છે. ઈનામી સમારોહ યોજવામાં આવેલ. (૨) પૂમુનિશ્રી નરવાહન વિજયજી મ.ની પ્રશ્નોતરી અભ્યાસક્રમમાં ધો.,૮ તથા * નાકોડાજી તીર્થ- આ. શ્રી વિજયલક્ષ્મીસુરિજી મ. સા.ની નિશ્રામાં છે. તેન્સલ કરેલ છે ચાતુર્માસની તથા દેવવંદનાની આરાધના કા. સુ. ૧૫ના ચાતુર્માસ પરિવર્તનાર્થે I(૩) કોઇપણ વિદ્યાર્થી એક સાથે બે ધણની આપી શક્યો નહ. ઉજવાયેલ.જેનો લાભ શા. દલીચંદજી જેઠમલજી બરમેચાનગરવાળા તરફથી I(૪) સપ્લીમેન્ટરી પરીક્ષા લેવામાં આવતી નથી. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર” પ્રબોધ ટીકા ભાગ ૧, ૬, ૩ ની લેખીત લેવામાં આવેલ. પરીક્ષાઓ પ્રતિ વર્ષ લેવામાં આવે છે. * સૂરત-નવાપુર – પૂ. મુનિરાજશ્રી જયચંદ્રવિજયજી મ. સા.આદિની શુભ - તે મુજબ જ આગામી ૧૩મી પરીક્ષા સાથે જ લેવામાં આવનાર છે. નિશ્રામાં સ્વ. ચનીલાલ માણેચંદભાઈના સ્મરણાર્થે અગ્રેસરી શાંતિનાત્ર સહાપ્રબોધટીકાના અભ્યાસક્રમમાં શો જ ફેરફાર નથી. આ પરીક્ષામાં બેસવા માટેના ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. નામ પણ આ સાથેના ફોર્મમાં ભરીને મોક્લશો. - ધર્મસ્થા-કાવ્ય સંહ- ધાર્મિક પ્રશ્નોત્તર પશ્રી ઘન-એમ- રામચંદ્ર-ભદ્ર- કમલરત્ન સદગુરૂભ્યો નમ: | ધાર્મિક પરીક્ષાના અભ્યાસક્રમના ધો.૧ થી ૪ માં આવતી વર્મકથાઓ, - શ્રી શંખેશ્વર તીર્થ કાવ્યો, પ્રશ્નોતરીનું એક સળંગ પુસ્તક ત્રણેય સંસ્થા બો તરફથી શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ-દીક્ષા કલ્યાણક નિમિત્તે પ્રકાશિત કરેલ છે. તે રૂા.૪-૦ ની કિમતે મળશે. જરૂરી હોય તેઓ વિશાલ પાયા પર અમિતપની ભવ્ય આરાધના નિમિત્તે બોર્ડના સરનામેથી રૂબરૂ અગર સંગાથ જોગ મંગાવી લો. ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. વિજ્ઞપ્તિ : ભારતભરમાં આ પરીક્ષાઓ વર્ષથી લેવામાં અાવે છે. આપની આમ માગસર વદિ ૯-૧૦-૧૧ સોમ, મંગળબુધ પાઠશાળા- સંસ્થા કે વ્યક્તિગત ધોરણે આ પરીક્ષામાં આ ને ત્યાંથી વધુમાં તા.૧-૧૧-૧ર ડીસેમ્બર ૧૯૯૦. વધુ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ–બહેનોને બેસાડશે. નિશ્રા અને ઉપસ્થિતિ પત્રવ્યવહાર: શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ પ.પૂ. મહાતપસ્વી આ.બી વિજયરાજતિલસૂરિશ્વરજી મ. ર૧૯/A, કીકા સ્ટ્રીટ (ગુલાલવાડી), ગોડીજી બિલ્ડી, બીજે માળે, પૂ. મુનિરાજશ્રી જિનસેનવિજ્યજી, પૂ. મુનિરાજશ્રી મુંબઈ૪૦ ૦૨. ફોનઃ ૮૫૧૩૨૭૩ | દર્શનરત્નવિજ્યજી. લિ.ભવદીય, આયોજક: શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અ8મ આરાધક મંડળ - ચંદ્રકાન્ત અમૃતલાલ દોશી –પ્રમુખ 1 - (પીવાડાવાળા) * હરખચંદ નગીનદાસ શાહ -ઉપપ્રમુખ C/o. રા. ઉત્તમચંદ ધરમચંદજી દોશી * જવાહરલલ મોતીલાલ શાહ * ખાંતિલાલ લાલચંદ ૨ હિંમંત્રીઓ ૬૬/૦૨, દાદી શેઠ અગિયારી લેન, મનહર બિલ્ડીંગ, પહેલા માળે, મુંબઈ–૪૦૦૨ નગીનદાસ જે.શાહ(વાવડીકર) -સંચાલક

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394