Book Title: Jain 1990 Book 87
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 323
________________ અi જ Regd. No. G. BV. 20 JAIN OFFIE Post Bex No. 17! Danapith, S BHAVNAGAR (Guj.) 364001 Phone : 0. PP. 26919 R. P.P. 25899 11tTML જૈન સ તાહિક લવાજમ દર : આજીવન સભ્ય : રૂા. ૫૦/| વાર્ષિક લવાજમ : રૂા. ૫૦ જાહેરાત કર: | એક પેજ રૂ. ૩૦૦ સમાચાર જના રૂા. ૫૦૦ 2 4. તંત્રીઃ ગુલામચંદ દેવચંદ શેઠ તે સં. ૨૫૧૬ : વિ. સં. ૨૦૪૬ આસો વદન તંત્રી-મુદ્રક-પ્રકાશક-માલીક : - તા. ૫ ઓકટોબર ૧૯૯૦ સુકાવારી મહેન્દ્ર ગુલાબચંદ શેઠ અંક : ૩૯ મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી ) ; Pજન એપાકસ, પ.બે ૧૭૫, દાણાપીઠ, ભાવનગર, દાણાપીઠ પાછળ, ભાવનગર-૬૪ , શોભા શી કહું રે પ્રભુના ધર્મચક્રની | સીક્યોરીટી પોલીસની ગાડીઓ અને અંગત સરિવિાનો મોટો રસાલે ઉતરી પડે તેથી કઈ મીનીસ્ટરના આગમનનું સૂચન થાય છે. ચક્રવતીની આયુધ શાળામાં જ્યારે ચક્રરત્ન ઉત્પન્ન થાય છે, ત્યારે તે છ ખંડના સામ્રાજ્યને જીતવા તેનું વિરાટ ન્ય | લઈને નીકળે છે. આ તેજસ્વી ચક્રરત્ન હંમેશા તેની સાથે રહે. ધર્મ ચણેિ છે. તેના અતુલ બળ અને પ્રચંડ પુણ્યનું આ ચક્ર સૂચન કરે તેના છે. મોટા રાજાઓ અને શહેનશાહો પણ આ ચક્રવતીના દસ બની જાય છે. આ ચક્ર તેના ચક્રવતિપણાનું ચિન્હ છે. આ ચક્ર ઉતપતિ પછી જ તે ચક્રવતી' બને છે. અને, પછી આ ચક્ર તેની સાથે રહે છે. ચક્ર ઉદ્દઘેષિત કરે છે કે, છ ખંડના અધિપતિ, અને બત્રીસહજાર મુકુટબદ્ધ. રાજાના સ્વામી અતુલ અલી ચક્રવતીની આણ પ્રવર્તી રહી છે. અને આ કેઈ ફૂટી બદા ને બંગલાની શોભા પરથી કે બંગલાની બહાર ગેરેજમાં રહેલી કે નૂર વગરને મામુલી માનવી નથી એની ભુજામા અતુલ મળ મારૂતી કે મસીડીસ સંખ્યા પરથી વ્યક્તિની સમૃદ્ધિનો અંદાજ છે. એના ભંડારમાં નવ નિધાન છે અને તેની પાસે ચૌદ અને નીકળે છે. પરિક્ષાના પરિણામપત્રક પરથી વિદ્યાથીની બુદ્ધિમતાને છે એના અંતપુરમાં એક લાખ બાણુ હજાર રાણી છે. અને પરિચય થાય છે. ઘર ની મત પર ટીંગાતા મેડલ્સ અને ટ્રાફી- જગતમાં અદ્વિતીય એવું તેનું ભૌતિક પુણ્ય સામ્રાજ્ય છે. ઓની સંખ્યા પરથી કંઈ રમતવીરની કુશળતાને ખ્યાલ આવે છે. ઈન્દ્રનું ઈન્દ્રવ્ય તેને વાયુધથી ઓળખાય છે અને નિગી સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં કાયદો હતા કે દરેક લક્ષાધિ- મહારકત્તના અધિપતિ, ત્રણ લોકના નાથ, દેવાના પણ પ, પતિને જેટલા લાખ પિયાની સંપતિ હોય તેટલા દીવડા રોજ | ચક્રવતી એના પણ ચક્રવતી, કાતર પુણ્યના સ્વામી, મકાન રાત્રે હવેલી પર પ્રગટાવવા પડતા અને કેટયાધિપતિની હવેલી સામ્રાજ્યના અધિપતિ ધર્મચક્રવતી અરિહંત પરમામા પર રુલા કાતની સં પતિ હોય તેટલા કેટવજ ફરકતા, તેથી * જ્યારે વિવરિ છે, ત્યારે તેમના ધમચકિત્વનું સૂચન કરતું એક હવેલી પર શોભતા પકેની કે કટિબ્રજની સંખ્યા પરથી - જાજવલ્યમાન ચક્ર પરમાત્માની આગળ ચાલે છે. આ ચીન ક્તિની સમૃદ્ધિને તે જાણી શકતા. તે કાળમાં આજની જેમ શાસ્ત્રોકત અભિધાન છે ધમચક્ર. ચેર, ડાકુ કે સરકારને, બહુ ઉપદ્રવ નહોતે, તેથી પિતાની પ્રભુ ઘાતિચતુષ્ટયને ક્ષય કરી જ્યારે અનંત જ્ઞાનના સ્વ મી સમૃદ્ધિને જાહેર કરવામાં કોઈને ભય પણ નહોતે. આ દિવડાઓ બને છે. ત્યારે જિનનામ કર્મના ઉદયથી અનંત ઐશ્વય પર કેઅને કેટિધ્વજને સમૃદિકના સૂચક હતા. | માના ચરણનું દાસ બને છે. આ પુણ્યપ્રાશ્માર પરમાત્માના

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394