Book Title: Jain 1990 Book 87
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar
View full book text
________________
જૈન
* તા. ૨૮-૯-૧ee
ર
ચિંતનિકો : ૫૦ આચાર્યદેવ શ્રી કાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ 1. એગેટ્સ નથિ કેઈ” હું એકલો જ છું, મારુ કઈ જ નથી. આ વાત જેટલી “વૈરાગ્ય સૂચક છેતેનાથી વધુ વ્યવહાર સૂચક છે.” આ એક સત્ય નીતિ હોવાની સાથે સંસારમાં કેવી રીતે વર્તવું તેને ખ્યાલ આપનારી અને પમ કડી છે.
આ સંસારમાં તમે કરવા ધારો એ પ્રમાણે ૧૦૦ એ ૧૦૦ ટકા કેઈઈરછ કે વશે એવી અપેક્ષા રાખવી તે મૂર્ખતા
જોડલી “વૈરાગ્ય સૂચક
છે. એક સમાજમાં તમે કરવા ધારો એ મારા સાથે સંસારમાં કેવી રીતે
તમારા નાના કે મોટા આદર્શો કે મને દરેક માટે તમારે જ ઝુમવું પડે. હા, એમાં જે બીજા ને સ્વાર્થ આવતું હોય તો એ તમારી પ્રવૃત્તિમાં પોતાના સ્વાર્થ એટલે રસ દેખાડે, બાકી એ બધા કાર્યો તમારે જ પૂરા પાડવા જોઈએ.
એકલવાયાપણાથી અકળાતા નહીં, સંસારનું સ્વરૂપ જ એકલવાયાપણું છે. શતાવધાની આચાર્યશ્રી જયાનંદસૂરિ મહારાજ આદી પ્રેરિત મુંબઈથી આબુ– રાણકપુર તીર્થ છરિ પાલિત પદયાત્રા સંઘમાં પધારે...પધારો...પધારે
શું છ'રિ પાલિત પદયાત્રા સંપના મંગલ પ્રયાણનો દિવસ (1 ) વિ. સં. ૨૦૪૭, માગશર વદિ ૧૦, મંગળવાર તા. ૧૧-૧૨– છ'રિ પાલિત પદયાત્રા સંઘના પ્રયાણુનું શુભસ્થળ શ્રી ઋષભદેવ જૈનદેરાસર, ૧૦મો રસ્તો, ચેમ્બ મુંબઈ-૭૧ .. . [ કલ્યાણકારી દિવ્યકૃપા જ
છરિ પાલિત સંઘમાં જોવા માટેના પ્રવેશ મેળવવાના સ્થળે પૂ૦ પામગીતાર્થ આચાર્યદેવ શ્રી વિજયપ્રતાપસૂરીશ્વર મસા | * શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી (ફેન ૮૫૧૩૧૫૬) ૫૦ યુગદિવાકર આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા | ૧૨/ પાયધુની, વિજયવલલભ ચેક, મુબઈમ - આ પરમ પાવનકારી પુનિત નિશ્રા માં | * શ્રી ઋષભદેવ જૈન દેરાસર પેઢી (શાન : ૫ ૫૪૮૦૨)
પૂ સાહિત્ય કલાર ન આચાર્યદેવ શ્રી વિજયયદેવસૂરીશ્વ- | '૧૦મે રસ્તે, ચેમ્બુર, મુંબઈ-૭૧ ૨જી મહ૦ના શિષ્ય પૂ૦ શતાવધાની આચાર્યદેવ શ્રી વિજય | | * શ્રી વાસુપૂજ્ય સ્વામિ દેરાસર પેઢી (ફેન ૪૩૭૨૭૭૧) જયાનન્દસરીશ્વરજી મસા, પૂ૦ વિશદ વ્યાખ્યાતા આચાર્ય દેવ| બ્રાહ્મણવાડા રેડના નાકે, માટુંગા, મુંબઈ-૯ શ્રી વિજ કનક રત્નસૂરીશ્વરજી મ.સા, પૂ૦ વિદ્વયં આચાર્યદેવ | * શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર પેઢી, (ન: ૬૩૨૫૭૧૮) શ્રી વિજય મહાનન્દસૂરીશ્વરજી મસા૦, ૫૦ વિદ્વાન પ્રવકતા | જુના નાગરદાસ રોડ, અંધેરી-ઇસ્ટ, મુંબઈ૬૯ આચાર્યદેવ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ. | શ્રી સંભવનાથ દેરાસર પેઢી, (ફોન : ૬૬ ૩૫૭) ૭૫ દિવસના છ'રિ પાલિત સંઘમાં ૧૧ મહાતીર્થોની મહાયાત્રા
જાંબલીગલી, બોરીવલી વેસ્ટ, મુંબઈ-૯૨
| * શ્રી ચંદુલાલ એમ. શહિ [મીનરવા એજી.હરસ] (૧) ચેમ ર તીર્થ (૨) ભરૂચ તીર્થ (૩) કઈ તીર્થ (૪) |
૧૨૬/૨૮, નાગદેવી સ્ટ્રીટ, ૧લે માળે, મુંબઈ-૩ પાનસર તાર્થ (૫) મહેરાણ તીર્થ (૬) તારંગાજી તીર્થ (૭) |
! * શ્રી ઉમેદચંદ અમૃતલાલ શાહ | નીતિન ટેટાઈલ્સ ] કુંભારીયાજી તીર્થ (૮) આબુ દેલવાડા-અચલગઢ તીર્થ (૯) નાના
૧૨૩ ઘડિયાળ ગલી, એમ. જે. માકેટ, પુજબઈ-૨ બેડા તીર્થ (૧૦) રાતા મહાવીર તીર્થ (૧૧) રાણકપુરજી તીર્થ
મે, વ્રજલાલ એન્ડ કુ. (ફેન : ૮૫૫૮૩૮) સંઘમાં જોડાવાના ફોર્મ પાછા લેવાની અંતીમ તા.
|| ૧૨૬/ કંસારા ચાલ, મુંબઈ-૩ 0 કારતક શદી ૫, બુધવાર તા. ૨૪-૧૦-૯૦ ૦ | ફેમ માત્ર ચેમ્બર અને માટુંગા, પેઢીમાં વીકરવામાં આવશે.
મુંબઇથી આબુ રાણકપુર તીર્થના છ'રિ પાલિત પદયાત્રા સંઘમાં જોડાવાની ભાવનાવાળા ભાવિકેએ 1 ઉપરના આઠ સ્થળેથી વહેલી તકે ફ્રેમના રૂા. પાંચ આપી મેળવી લેવા વિનંતિ.
લી. શ્રી આબુ-રાણકપુર તીર્થ પદયાત્રા સંઘ સમિતિ, મુંબઈ શ્રી ઋષભદેવ જૈન દેરાસર, ૧૦ રસ્તો ચેમ્બર, મુંબઈ-૪૦ ૦૭૧ |

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394