________________
૨૬]
તા. ૩-૮-૧૦
વિન
અમદાવા માંથી જૈન દીપક” નામનુ માસિક પત્ર પ્રકટ થયું. | “જિનવિજય” અનુક્રમે મદ્રાસ અને બેલગામથી અને સન ૧૯આ પત્રની જૈન પત્રકારત્વના દિપક પ્રગટયા તે હજી આજસુધી ૨૩માં મ’ગાળી ભાષામાં “જિનવાણી' કલકત્તાથી પ્રકટ થયાં. અખંડ ળહેળે છે. સન ૧૯૫૯થી ૧૯૮૨ ના ડીસેમ્બર સુધી હૂ ગુજરાતી જૈન પત્રા બધા ફ્રિકાના મળીને ૬૦૦ થી વધુ જૈન પત્રા પ્રકટ થયા છે દુનિયાના કોઈ એક સમાજે આટલી માટી સખ્યામાં ધાર્મિકસામાજીક પત્ર પ્રકટ કર્યો નથી.
આ સાથી વધુ જૈન પત્રા અંગ્રેજી ભાષા ઉપરાંત ૮ ભાષામાં પ્રગટ થયા છે. ભાષાવાર પત્રે આ પ્રમાણે છે: અંગ્રેજીમાં ૧૧, ઉર્દુમાં, કન્નડમાં ૫, ગુજરાતીમાં ૧૨૬, તામીલમાં ૬, બંગાળીમાં ૩, મરાઠીમાં ૨૪, સસ્કૃતમાં ૧, અને હીન્દીમાં ૨૭૯ ૨મ કુલ ૪૬૦ જૈન પત્રા પ્રકટ થયા છે. આર્યથી રાજ્યાનુક્રમ પ્રમાણે આસામમાંથી ૧, આંધ્રમાંથી ૪, ઉ. . માંથી ૮૬, કર્ણાટકમાંથી ૫, ગુજરાતમાંથી ૬૮, તામિલનાડુમાંથી ૭, દિલ્હીમાંથી ૫૦, નાગાલેન્ડમાંથી ૧, પજાબ હરિયાણ માંથી ૭, પશ્ચિમ બગાળમાંથી ૨૬, બિહારમાંથી ૬, મધ્ય પ્રદેશમાંથી ૩૫, મહારાષ્ટ્રમાંથી ૮૦ અને રાજસ્થાનમાંથી ૮૫ એર કુલ ૪૬૦ જૈન પત્રા પ્રકટ થયાં છે. આ બધા પત્રામાંથી ઘણાંની પૂણુ વિગતે મળે છે. ઘણાંની અધુરી. દોઢસાથી વધુ એવા પત્રો છે કે જે જૈન પત્રા હેાવાનુ` તેનાં નામ પરથી કહી શકય. પરંતુ એ બધાં માત્ર જૈન નામધારી પત્રા કયારે. કયાંથી, કાણે પ્રકટ કર્યાં તે સચૈાધનને વિષય છે.
એક ઝલક ગુજરાતી જૈન પત્રાની. સન ૧૯૫૯ થી ડીસેમ્બર ૧૯૮૨ સુધીમાં કુલ ૧૨૬ ગુજરાતી જૈન પત્રા પ્રકટ થયાં છે. સૌથી વધુ સ`ખ્યાની ગણતરીએ મુબઈમાંથી ૫૮, અમદાવાદથી ૨૬, ભાવનગરમાંથી ૯, રાજકાટમાંથી ૪, પાલીતાણા અને વઢ વાણુમાંથી ૩-૩, ડીસા, સુરેન્દ્રનગર અને સેાનગઢથી ૨-૨ અને કપઢળજ, કલકત્તા, છાણી, ખભાત, ગાંધીધામ, જામનગર, પુના, ભાભર, લીબડી. વડાદરા, સુરત અને હિંમતનગરથી ૧-૧ પ્રકટ
થયાં છે.
૧૨૬ ગુજરાતી જૈનપત્રામાંથી અત્યારે ૫૮ પત્રા પ્રકટ થાય આ ૫૮ ૫ત્રામાંથી ૨, સાપ્તાહિક ૮, પાક્ષિક, ૪૭ માસિક અને ૧ વાર્ષિક છે.
છે.
માલિકીની હાઇએ ૧૫ વ્યક્તિગત માલિકીન, ૧૯ સસ્થાના મુખપત્રા, ૧૨ જ્ઞાતિપત્ર અને ૧૧ અપ્રચ્છન્ત ણુ સાધુ પ્રેરિત સચાલિત પત્રા છે.
સામયિકતાની સર્વ પ્રથમની દૃષ્ટિએ ૧૮૬૯માં જૈન દ્વીપક માસિક, ૧૯૦૩માં જૈન સાપ્તાહિક, ૧૯૧૧ માં જૈન શાસન-પાક્ષિક, ૧૯૩૬માં જૈન સત્યપ્રકાશ દ્વિ. માસીક, ૧૮૪૩ માં કલ્યાણ ( ત્રિ. માસીક ), અને પ્રાય ૧૯૭૫માં સાંવત્સરિક્ષક ક્ષમાપના વાષિ ક શરૂ થયુ'–આમાંથી જૈન સાપ્તાહિક, કલ્યાણ અને સાંવત્સરિક ક્ષમાપના ચાડ છે. કલ્યાણ અત્યારે માસિક છે, 1 સૌમાં સર્વપ્રથમ
પુર્ણ અને અધૂરી માહિતીના આધારે નિશંક !કહી શકાય કે જૈન પામાં સૌથી વધુ માસિકા પ્રકટ થયાં છે. સાપ્તાહિક, પાક્ષિક, દ્વિમાસિક, ત્રિમાસિક, અધવાર્ષિક અને વાર્ષિક પત્ર પણ પ્રકટ થયા છે અને થાય છે. આામાંથી જૈન, જૈન જ્યાતિ, સેવા સમાજ માં ઘેાડાક પત્રા તે પ્રસંગે દૌનિક સ્વરૂપે પણ પ્રગટ
થયાં છે.
ભારતભરના આજ સુધીમાં પ્રગટ થયેલા ન પત્રા એકવાત બરાબર સ્પષ્ટ કરે છે કે ભારતમાં જૈન પત્રકારત્વનું પ્રથમ પાણું ઝુલાવવાનું માન ગુજરાતી ભાષાને અને શ્વેતાંબર મૂર્તિપુજક જૈન સમાજને પ્રાપ્ત થાય છે. ગુજરાતિ જૈન પત્રાની નામાવળી તરફ એક ઉઠતી નજર કરતા આ પણ એક તથ્ય જાણવા મળે છે કે ગુજરાતના બધા જૈન ફ્રિકામાંથી શ્વેતાંબર મૂર્તિપુજક ફીરકાએ જૈન પત્રકારત્વના નિકાસ અને વિસ્તારમાં સર્વાધિક ફાળા આપ્યા છે.
પત્રલી સખ્યા, ભાષા અને સામયિકતા જે. હવે જોઈએ કઈ ભાષામાં કર્યુ. જૈન પત્ર પ્રથમ પ્રકટ થયું. આ ક્રમ કાળાનુ ક્રમ પ્રમાણે ગાઠવ્યા છે; સન ૧૯૫૯માં જૈન દીપક, અમદાવાદથી સન ૧૮૬૪માં હિંદી ભાષામાં “ જૈન પત્રિકા ’' પ્રયાગથી, સન ૧૮૮૪ માં મરાઠી ભાષામાં “જૈન ધક” અને ઉર્દુ ભાષામાં ‘જીયાલાલ પ્રકાશ' અનુક્રમે શાલાપુર અને ક્રૂખનગરથી, સને સાંપ્રદ્વાય દષ્ટિએ વિચારતાં શ્વેતાંબર મૂર્તિપુજક સ'પ્રદાયે ૧૯૦૩માં અગ્રેજી ભાષામાં “ જૈન ગેઝેટ ” અજમેરથી, સન સન ૧૮૫૯માં “જૈન દીપક’” દ્વારા શ્વેતાંબર સ્થાનકવાસી સ’પ્ર ામીલ ભાષામાં “ ધમશીલન '' અને કન્નડ ભાષામાં દાયે સન ૧૮૮૯ માં જૈન ધર્માંદ’” દ્વારા અને દિગંબર સપ્ર અખિલ ભારતીય જૈન પત્રકાર પરિષદની સ્થાપના અને સંગઠનને અમે આવકારીએ છીએ વિજ્ય વેલ્વેટ સીલ્ક મીલ્સ
૧૯૨૦
૧, શ્રીનીકેતન, મરીન લાઇન્સ, ક્રેાસ રોડ નં.-૨, મુંબઇ-૪૦૦૦૨૦