Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भनगारधर्मामृतवपिणी टी० अ० ८ अंगराजचरिते अरहनकायकवर्णनम् ३६६ मात्रान् यावत् ऊर्व गगने नीत्वाऽरहन्नके श्रावकमेवम्-उक्तप्रकारेण अवादीतहभो ! अरहन्नक ! अप्रार्थित प्रार्थित ! नो खलु कल्पते तब शीलव्रत तथैव सो ऽरहन्नकः पूर्ववदेव यानत् धर्मध्यानोपगतो विहरति-आस्ते स्म० । किसी भय के मौन सहित धर्म यान में ही मग्न देखा तो देख कर वह उस पर क्रोध के आवेश से अत्यत लाल पीला बन गया । और उसे पोतयान को उस ने अपनी दोनो अगुलियो-मध्यमा एव तर्जनी अगु लियों से-पकड लिया। (गिणिहत्ता मत्तट्टतलाइ जाव अरहन्नग एवं वयासी) पकड कर वह उसे ऊपर आकाश न सात आठ ताल प्रमाण आकाश भाग तक ले गया-ले जाकर फिर उस में अरहन्न श्रावक को इस प्रकार कहा - ( ह भो अरहन्नगा। अपत्थियपत्थिया ! णो खलु कप्पइ तव सीलव्वय तहेव धम्मज्झाणोवगए विहरइ ) हे अरहन्नक ! हे अप्रार्थित प्रार्थित ! मुझे तुम्हारे इन शीलवत आदिकों को विचलित आदि करना उचित नहीं हैं अतः तुम ही खुशी से उन्हे छोड दो-नही तो मैं तुम्रारी इस नौका को यहा से पटक कर पोनी में डुबो दूगाजिस से तुम असमाधि प्राप्त होकर आतध्यानादि के वशवर्ति घन मरणकाल से पहिले मृत्युके वश हो जाओगे । देवके इस कह ने पर अर. हन्नक श्रावकने कुछ भी ध्यान नही दिया प्रत्युत उसे मन ही मन કરીને ધર્મધ્યાનમાં જ તલ્લીન છે ત્યારે તે તેના ઉપર-કોધમા ભરાઈ લાલ પીળે થઈ ગયો, અને તેણે વહાણને પિતાની બે આગળીઓ-મધ્યમાં मन त नी-43 45डी दीधु " गिहित्ता सत्तद्वतलाइ जाव अरहन्नग एव वयासी' પકડીને તે વહાણને સાત આઠ તાલ પ્રમાણ જેટલું આકાશમાં લઈ ગયો અને લઈ જઈને તેણે અરિહન્તક શ્રાવકને આ પ્રમાણે કહ્યું
(ह भो अरहन्नगा! अपत्थियपत्थिया । णो खलु कप्पइ तवसीलब्धय तहेव धम्मज्झाणोवगए विहरइ) .
હે અરહનક હે આપ્રાતિ પ્રાતિ! હુ તમને પિતાના શીલનત વગેરેથી વિચલિત કરૂ તે ચગ્ય ન લેખાય એથી તમે રાજીખુશીથી પોતાની મેળે જ તેમને ત્યજો નહિ તમારા વહાણને હુ અહીથી પટકીને પાણીમાં ડૂબાડી દઇશ જેથી તમે અસમાધિને મેળવીને આ ધ્યાન વગેરેના વશવતી થશે અને છેવટે મૃત્યુના સમય પહેલા જ મૃત્યુને ભેટશે દેવની આ વાત પર અરહુન્નક શ્રાવકે જરાએ ધ્યાન આપ્યું નહિ અને તેણે પિતાના મનમાં જ