________________
સમરિક સંખ્યાઓને સરવાળે અગિયાર સમફરક રકમને મૌખિક સરવાળે
ગણિતજ્ઞ–સજજને અને સન્નારીએ! સરવાળાનું કામ કેવું માથાકુટિયું છે, તે તમે બધા જાણે છે. તેમાં ચાર-ચાર કે પાંચ-પાંચ અંકની સંખ્યા હોય અને એવી અગિયાર સંખ્યાઓને સરવાળો કરે હેય ? હું માનું છું કે તમારામાંથી કઈ પણ એ માટે હિંમત કરી શકશે નહિ, પરંતુ હું તમને એ પ્રયોગ અબઘડી જ કરી બતાવું છું.
કોઈ પણ એક મહાશય બહાર આવે અને તે કાગળ પર સમફરક અગિયાર સંખ્યાઓ એકની નીચે બીજી, બીજીની નીચે ત્રીજી એમ લખી નાખે. આ સંખ્યા ચાર અંકની લખવી.
એક ગૃહસ્થ બહાર આવે છે અને તે કાગળ પર ચાર અંકની અગિયાર સમફરક સંખ્યાઓ લખે છે.
• ગણિતજ્ઞ–આ બધી સંખ્યાઓને સરવાળો કરી રાખે, જેથી મારા જવાબ સાથે તેની સરખામણી થઈ શકે. - જિજ્ઞાસુ–તે પ્રમાણે સરવાળો તૈયાર કરે છે. :
ગણિતજ્ઞ-હવે લખેલી સંખ્યાઓ એક પછી એક સંભળાવી દે.
એટલે જિજ્ઞાસુ નીચે પ્રમાણે અગિયાર સંખ્યાઓ સંભળાવે છે :
પહેલી સંખ્યા ૨૫૪૧ બીજી સંખ્યા ૨૫૩૦
સંખ્યા ૨૫૧૯
ત્રીજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org