Book Title: Ganit Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 207
________________ ૧૮૬ ગણિત-રહસ્ય | \ઠું + ૧ ઇંચ પાનાં + કે પૂંઠું કરે અને ત્રીજા ગ્રંથનું પૂંઠું કેરે. જે ત્રીજે ગ્રંથ અવળે પડેલ હેય તે તેનું છેલ્લું પાનું પહેલું આવી જાય. એટલે ટુકામાં ટુંકા રસ્તે + 1 + 2 + + = ૧ ઇંચનું અંતર કાપવું પડે [૨૧] ૧૨૧. ૨, ૩,૪,૫ અને ૬થી ભાગી શકાય એવી નાનામાં નાની રકમ ૬૦ છે. તેમાં 1 ઉમેરીએ તો ૬૧ થાય. પણ તેને ૧૧ થી ભાગતાં ૬ શેષ વધે છે, એટલે તે હેઈ શકે નહિ. હવે ૬૦ x ૨ = ૧૨૦ + ૧ = ૧૨૧ની રકમ પણ એવી છે કે જેને ૨, ૩, ૪, ૫ કે ૬ થી ભાગતાં ૧ વધે છે અને તેને ૧૧ થી ભાગતાં કંઈ શેષ વધતી નથી, તેથી ૧૨૧ એ તેને ખરે જવાબ છે. [૨૨] સરખા જ રહે. ધારો કે માલે પાશેરને છે, તે સ્થિતિ નીચે મુજબ થાય? ૧. ૧ શેર પાણી . ૧ શેર દૂધ – વા શેર પાણી + Oા શેર પાણી ના શેર પાણી બાકી ૧ શેર દૂધ + શેર પાણી આ મિશ્રણમાં ચાર ભાગ દૂધ છે અને એક ભાગ પાણી છે. હવે આમાંથી પાશેરને ખ્યાલે ભરીએ તે ૮તેલા દૂધ આવે અને ૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214