Book Title: Ganit Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 191
________________ ૧eo ગણિત-રહસ્ય પરથી ૧૦૦ કેરીઓ લઈ આવ્યું. તેમાં કેટલીક કેરીઓ તરત ખાવા ગ્ય ન હતી, એટલે તેના ભાગ પાડયા અને - જુદા જુદા પાંચ ટોપલામાં તે કેરીઓ મૂકી દીધી. હવે પહેલા અને બીજા ટોપલાની કેરીઓ ગણી તે ૫૫ થઈ બીજા ને ત્રીજા ટોપલાની કેરીઓ ગણી તે ૩૪ થઈ અને ચોથા ને પાંચમા ટોપલાની કેરીઓ ગણી તે ૩૦ થઈ, તે દરેક ટોપલામાં કેટકેટલી કેરીઓ મૂકી હશે? [ ૬૦]. અવિભાજ્ય સંખ્યા નવ આંકને એકજ વખત ઉપગ કરીને તમે એવી અવિભાજ્ય સંખ્યા બનાવો કે જેને સરવાળે ઓછામાં ઓછો આવે. દાખલા તરીકે નીચે ચાર અવિભાજ્ય સંખ્યાઓ, આપી છે, જેમાં ફક્ત એક જ વાર એક આંકડાને ઉપગ કર્યો છે અને તેને સરવાળે ૪૫૦ થાય છે, પરંતુ નવી ગોઠવણુધી આ સરવાળે હજી ઘણો ઓછો થઈ શકે તેમ છે. ૬૧ ૨૮૩ ४७ પ૯ ૪૫૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214