Book Title: Ganit Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 184
________________ ૧૬૩. બીજો વર્ગ નદીમાં જે મછવે છે, તેમાં ખલાસી એક વખતે એક જ ચીજ લઈ જઈ શકે છે. જે એક કાંઠે વાઘ અને બકરી રહી જાય તે વાઘ બકરીને ખાઈ જાય અને બકરી તથા પૂળે રહી જાય તે બકરી પૂળ ખાઈ જાય. વાઘ ઘાસ ન ખાય, તેમ જ માણસની હાજરીમાં કઈકેઈનું નામ લઈ શકે નહીં. હવે એ ત્રણેયને સામે કાંઠે શી રીતે લઈ જવા, તે બતાવશે? [૪૫] વસ્તીપત્રક . રાવલ મહાશયને-કરાં કરી મળી એક ડઝન ને ત્રણ સંતાન હતાં. હવે સહુથી મોટી બેકરીનું નામ નાનાબાઈ હતું. સહુથી નાના છોકરાને બચુ કહેતા. એક વખત વસ્તીપત્રકવાળાએ રાવલ મહાશયને ત્યાં આવી નાનબાઈને પૂછ્યું કે “બહેન! તમારી ઉમર શું છે?” નાનબાઈએ કહ્યું: “એ માથાકુટમાં હું ઉતરીશ નહિ. પણ જુઓ અમે પંદર ભાંડુએ છીએ. દરેક દેઢ દોઢ વર્ષના અંતરે જન્મેલા છીએ ને નાના બચુ કરતાં હું આઠ ગણી મોટી છું.” આ પરથી વસ્તીપત્રકવાળાએ તેની ઉમ્મર કેટલી સમજવી? [૪૬] વર્ષની કમાણી એક વખત શ્રીમતી કબાડીએ આવીને મને કહ્યું કે એક સવાલ થડા દિવસથી મારા મનમાં ઘળાયા કરે છે, માટે તેનું નિરાકરણ કરી આપ. પરણીને સ્વતંત્ર ઘર ચલાવતાં અમને એક વર્ષ થયું. હવે તમારા ભાઈ કહે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214