________________
श्रीगच्छाचारप्रकीर्णकम्
सीयावेइ विहारं, सुहसीलगुणेहिं जो अबुद्धीओ। सो नवरि लिंगधारी, संजमजोएण णिस्सारो ॥२३॥ कुलगामनगररज्जं, पयहिय जो तेसु कुणइ हु ममत्तं । सो नवरि लिंगधारी, संजमजोएण निस्सारो ॥२४॥ विहिणा जो उ चोएइ, सुत्तं अत्थं च गाहई। सो धण्णो सो अ पुण्णो अ, स बंधू मुक्खदायगो ॥२५॥ स एव भव्वसत्ताणं, चक्खूभूए विआहिए। दंसेइ जो जिणुद्दिटुं, अणुढाणं जहट्ठिअं ॥२६॥
सीदयति विहारं सुखशीलगुणैर्योऽबुद्धिकः । स नवरि लिङ्गधारी संयमयोगेन निस्सारः ॥२३॥ कुलग्रामनगरराज्यं प्रहाय यस्तेषु करोति हु ममत्वम् । स नवरि लिङ्गधारी, संयमयोगेन निस्सारः ॥२४॥ विधिना यस्तु चोदयति, सूत्रमर्थं च ग्राहयति । स धन्यः स च पुण्य एव, स बन्धुर्मोक्षदायकः ॥२५॥ स एव भव्यसत्वानां, चक्षुर्भूतो व्याहृतः । दर्शयति यो जिनोद्दिष्ट-मनुष्ठानं यथास्थितम् ॥२६।।
૨૩. જે આચાર્ય સુખશીલ આદિ ગુણોવડે નવકલ્પરૂપ અથવા ગીતાર્થરૂપ વિહારને શિથિલ કરે છે, તે આચાર્ય સંયમયોગવડે માત્ર વેશધારી જ છે.
૨૪. કુળ-ગામ-નગર-અને રાજય તજીને પણ જે આચાર્ય ફરી તે કુળ આદિમાં મમત્વ કરે છે, તે સંયમયોગ વડે નિઃસાર માત્ર વેશધારી જ છે.
૨૫-૨૬. જે આચાર્ય શિષ્યસમૂહને કરવા લાયક કાર્યમાં પ્રેરણા કરે છે, અને સૂત્ર તથા અર્થ ભણાવે છે, તે આચાર્ય ધન્ય છે, પવિત્ર છે, બંધુ છે, અને