________________
श्रीगच्छाचारप्रकीर्णकम्
.....
१६ गुरुणो छंदणुवत्ती, सुविणीए जिअपरीसहे धीरे । नवि थद्धे नवि लुद्धे, नवि गारविए विगहसीले ॥५२॥ खंते दंते गुत्ते, मुत्ते वेरग्गमग्गमल्लीणे । दसविहसामायारी, आवस्सगसंजमुज्जुत्ते ॥५३॥ खरफरुसकक्कसाए, अणिट्ठदुट्ठाइ निट्ठरगिराए। निब्भच्छणनिद्धाडणमाईहिं न जे पउस्संति ॥५४॥ जे अन अकित्तिजणए, नाजसजणए नकज्जकारी अ। न पवयणुड्डाहकरे, कंठंगयपाणसेसेऽवि ॥५५॥
गुरो:छन्दानुवर्तिनः, सुविनीता जितपरीषहा धीराः । नापि स्तब्धा नापिलुब्धा, नापि गौरविला विकथाशीलाः ॥५२॥ क्षान्ता दान्ता गुप्ता, मुक्ता वैराग्यमार्गमालीनाः । दशविधसामाचारी-आवश्यक-संयमोद्यताः ॥५३॥ खरपरुषकर्कशया अनिष्टदुष्टया निष्ठुरगिरा । निर्भत्सननिर्धाटनादिभिः न ये प्रद्विषन्ति ॥५४॥ ये च नाकीर्तिजनका नायशोजनका नाकार्यकारिणश्च । न प्रवचनोड्डाहकराः कण्ठगतप्राणशेषेऽपि ।।५५।।
५२-५५. गु३नीछाने मनुस२नार, सुविनीत, परिसतना२, पीर, અભિમાનરહિત, લોલુપતારહિત, ગારવ અને વિકથા ન કરનાર, ક્ષમાવાનું, ઇન્દ્રિયને દમનાર, ગુપ્તિવંત, નિર્લોભી, વૈરાગ્યમાર્ગમાં લીન, સિવિધ સામાચારી આવશ્યક અને સંયમમાં ઉદ્યમવાન, તથા ખર-કઠોર-કર્કશ, અનિષ્ટ અને દુષ્ટ વાણીવડે, તેમજ તિરસ્કાર અને કાઢી મૂકવાદિવડે પણ જેઓષ ન કરે, અપકીર્તિ ન કરે, અપયશ ન કરે, અકાર્યન કરે અને કંઠે પ્રાણ આવે તો પણ પ્રવચન મલીન ન કરે, તેવા મુનિઓ નિર્જરા ઘણી કરે છે.