Book Title: Gacchachar Prakirnakam
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala
View full book text
________________
श्रीगच्छाचारप्रकीर्णकम् जत्थ य बाहिरपाणिअ-बिंदूमित्तंपि गिम्हमाईसु । तण्हासोसिअपाणा, मरणेऽवि मुणी न गिण्हति ॥७७॥ इच्छिज्जइ जत्थ सया, बीयपएणावि फासुअं उदयं । आगमविहिणा निउणं, गोअम ! गच्छं तयं भणियं ॥७८॥ जत्थ य सूलविसूइय-अन्नयरे वा विचित्तमायंके। उप्पण्णे जलणुज्जालणाइ, न करइ तयं गच्छं ॥७९॥ बीयपएणं सारूविगाइ, सड्ढाइमाइएहिं च । कारिती जयणाए, गोयम ! गच्छं तयं भणियं ॥८०॥
यत्र च बाह्यपानीयबिन्दुमात्रमपि ग्रीष्मादिषु । तृष्णाशोषितप्राणा, मरणेऽपि मुनयो न गृह्णन्ति ।।७७।। इष्यते यत्र सदा द्वितीयपदेनापि प्रासुकमुदकम् । आगमविधिना निपुणं, गौतम ! गच्छः सको भणितः ॥७८॥ यत्र च शूले विशूचिकायां अन्यतरस्मिन् वा विचित्रातङ्के। उत्पन्ने ज्वलनोज्वालनादि, क्रियते न मुने! सको गच्छः ॥७९॥ द्वितीयपदेन सारूपिकादि-श्राद्धादिआदिभिः च कारयन्ति यतनया, गौतम ! गच्छ: सको भणितः ॥८०॥
૭૭. ગ્રીષ્મ આદિ કાળમાં તૃષાથી પ્રાણ સોસાઈ જાય અને મરણ પ્રાપ્ત થાય, તોપણ બહારનું સચિત્ત પાણી બિંદુમાત્ર પણ જે ગચ્છમાં મુનિ ન લે, તે ગચ્છ જાણવો.
૭૮. વળી જે ગચ્છમાં અપવાદમાર્ગથી પણ હમેશાં પ્રાસુક-નિર્જીવ પાણી સમ્યફપ્રકારે આગમવિધિએ ઇચ્છાય, તેને હે ગૌતમ! ગચ્છ જાણવો.
૭૯-૮૦. શૂળ, વિશુચિકા આદિમાંનો કોઇપણ વિચિત્ર રોગ ઉત્પન્ન થએ, જે ગચ્છમાં મુનિ અગ્નિ આદિ ન સળગાવે, તેને ગચ્છ જાણવો, પરન્તુ

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358