Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 84
________________ પાકને થતા રોગો ૬૭ પરંતુ પછી કકે ઉગાડતા બગીચા સાથે ઢોરઢાંખના વાડાઓ રાખવાનું શરૂ કરવામાં આવતાં તથા વનસ્પતિ તથા છાણમૂત્રનું કૉ પાસ્ટ તૈયાર કરી જમીનમાં ઉમેરવામાં આવતાં, ફરી પાછા એ જ બગીચા સારો પાક આપવા લાગ્યા છે. આમ, પાકના રોગા મેાકલીને કુદરત આપણને ચેતવણી આપે છે કે, તમે જમીનને કેવળ ચૂસ્યા કરો એ ઠીક નથી; તમારે તેમાં સે ંદ્રિય ખાતર પૂરતા રહી તેની જાળવણી કરતા રહેવું જોઈએ. ૫. ૩ રૂના છેાડ પતે એટલેા તાકાતભર છે કે તેને ખેતીની કોઈ વિશિષ્ટ પદ્ધતિઓની જરૂર પડતી નથી. ઉપરાંત તે છેાડ પોતાના રૂના રેસા વાતાવરણના ગૅસા અને જમીનમાંના પાણીમાંથી બનાવી લેતા હોવાથી, જમીનની ફળ પતાને વિશેષ ખાઈ નાખતા નથી. ઉપરાંત સુકાઈ ગયેલા છેડની સાટી કાઢી લેતા પહેલાં એ છેડનાં પાન તથા ફૂલ જમીન ઉપર જગરી પડતાં હેાવાથી, તથા તેનાં મૂળ જમીનમાં જ રહેતાં હાવાથી, અને તેનાં બી બળદ તથા બીજાં ઢોરઢાંખના પેટમાં થઈ છાણ રૂપે જમીનને જ પાછાં મળતાં હાઈ. જમીનને પૂરતું ઘૂમસ મળી રહે છે. વળી કપાસના બે ચાસ વચ્ચે કરાતી આંતર-ખેડ ફૂલ બેસે એટલે બંધ કરાતી હાવાથી, જમીન ઉપર જે ઘાસ વગેરે છવાઈ રહે છે, તે પછીની ખેડ વખતે જમીનમાં જ દબાતું હોઈ, જમીનને હ્યૂમસ મળી રહે છે. એટલે જમીન ખૂબ જ નબળી ન પડી ગઈ હોય, તે। આ છેડને રોગો ખાસ નુકસાન કરી શકતા નથી. છતાં જ્યાં રોગા નુકસાન કરી જતા માલૂમ પડે, ત્યાં કપાસ વાવવાની આધુનિક પદ્ધતિની જ કંઈક ભૂલ થતી હાવી જોઈએ, એમ માનવું રહ્યું. રૂની ખેતી દ્વીપકલ્પની કાળી જમીનામાં મુખ્યત્વે થાય છે; અને બીજી ઉત્તર-પશ્ચિમમાં ગંગાનદીના મેદાન-પ્રદેશામાં ઠલવાયેલા કાંપના

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130