Book Title: Dharmna Tattvagyanna Vyakhyano
Author(s): W Graham Mulligan
Publisher: Krushnalal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ થયે। હેાય તે પણ તે માણુસની ઇચ્છામાંથી ઉત્પન્ન થયે। એટલું જ કહેવુ બસ નથી. ઈશ્વરની હરતી સ ંખ’ધી વણુ કરીને એ દિશા તરફથી શ`કા ઉપજાવવમાં આવે છે, એટલે તત્ત્વજ્ઞાન તરફથી અનેવિજ્ઞાન તરફથી. તત્ત્વજ્ઞાન વિષે આ જગાએ હું એટલુંજ કહેવા માગું છું કે સરવાળે સારામાં સારા જે તત્ત્વજ્ઞાનીઓ થઇ ગયા તેની સાક્ષી શ્વિરવાદની તરફેણુમાંજ ઉતરે છે. એ વિષે આગળ જતાં વધારે કહેવામાં આવશે. અત્રે તે વિજ્ઞાનની સાક્ષી વિષે થાડા વિચાર કરીશું. બધાજ વિજ્ઞાનીએ કંઈ નિરીશ્વરવાદી.નથી. હાલના ઘણા પ્રખ્યાત વિજ્ઞાનીએ તા ચુસ્ત શ્વિરવાદી છે. શુમારે પચાસેક વરસ ઉપર ઘણાખરા વિજ્ઞાનીએ જડવાદી તેમજ નાસ્તિક હતા. જડવાદ વિજ્ઞાન પર અવલંબે છે. હવે ઇસવી સનના અઢારમા સૈકામાં ઈંગ્લાંડમાં પેલે નામના એક પ્રખ્યાત ઈશ્વરનાની થઈ ગયા. આ માલુસે ડિયાળના દાખલા પરથી ષ્ઠિરની હસ્તી સાબિત કરવાના પ્રયત્ન કર્યાં. તેની દલીલ એવી હતી કે ઘડિયાળની રચના જોઈને સૌ કાને એમજ લાગે કે તેના કાઈ બનાવનાર તે। હાવાજ જોઇએ; એજ પ્રમાણે સૃષ્ટિની રચના જોઇને ખાતરી થવી જોઈએ કે તેના અમુક સર્જનહાર તા હાવેાજ જોઇએ, કેમકે જ્યાં જોઇએ ત્યાં યાજનાનાં ચિહ્નો જોવામાં આવે છે. પરંતુ એમણીમા સૈકામાં પરિણામવાદ કે ઉત્ક્રાંતિવાદ ઉપસ્થિત થયે!, તેથી પેલેના અનુમાન વિષે શ’કા ઉપસ્થિત થઈ. આ મત પ્રમાણે ફૂલની સુંદરતા ઈશ્વરની યાજનાથી થતી નથી પણુ કુદરતી નિયમાનુસાર થાય છે. તેના રંગ જીવજંતુને લલચાવે છે અને એમ તેનાં બીજ જીવજંતુના શરીરને ચાંટે છે, એટલે બીજા ફૂલને લાગે છે અને એમ નરનારીનાં ખીજ ભેગાં થવાથી નવાં ફૂલ ઉપજાવવામાં આવે છે. એ રંગ ના હોય તેા કુલ સુકાઈ જઇને નાશ પામે. એજ પ્રમાણે દરેક પ્રાણીનાં લક્ષણા પણ માત્ર જીવવાનાજ કામને માટે છે. દરેક પ્રાણીને જે લક્ષણ જોઇ એ છે તે કુદરતી રીતેજ તેને મળે છે, અને તેને અભાવે તે મરી જાય છે. મતલબ કે સૃષ્ટિની દરેક બાબતાના ખુલાસા કુદરતમાંથીજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34