________________
૧
પડતું જ પ પ્રદર્શિત કરે છે. માસ પેાતાની ઇચ્છાનુસાર ઈશ્વરને કલ્પી લે છે એવુ જેએ કહે છે તેએ આવી ઇચ્છાના ખુલાસા કરી શકતા નથી. આ પૃચ્છા માણસને કયાંથી પ્રાપ્ત થઇ હશે? તેના ખરા ખુલાસા ભાઈખલમાં જ મળે છે એટલે આપણે ઈશ્વર પર પ્રેમ કરીએ છીએ તેનું કારણ એજ છે કે તેણે પ્રથમ આપણા પર પ્રેમ રાખ્યા છે. આટલી એકજ દલીલ હાય તા તા કદાપિ ઈશ્વરની હસ્તી સાબિત થાય છે કે કેમ એ વિષે શંકા રહે. પરંતુ બીજી બધી દલીàાની સાથે આને પણ જોડી દૃએ છીએ ત્યારે તા ઈશ્વર છે એ માન્યતા કેવળ મુસિ'પન્ન જ લાગે છે. મારા બગીચામાં જે ફૂલ છે તે સુંદર છે એ હું સાબિત કરી શકતા નથી પણ સુંદર નથી એવુ કાણુ સાબિત કરી શકરો એ વિષે મારી લાગણી જે સાક્ષી આપે છે તે સાચીજ છે, અમુક સંગીત મધુર છે તે હું સાબિત કરી શકતા નથી, પણુ ખુલપુલનું ગાયન મારા હૃદયનું હરણ કરે છે. સત્ય, ભલાઈ તે સુંદરતા જેવી ખાબડે છે તેના મારી પાસે કશે! પુરાવેા નથી; પણ તેમને જો હું વાસ્તવિક ન માની શ તા ખોજા શાને પણ વાસ્તવિક ન માની શકુ એનિવિવાદ છે. તે પરથીજ મને ખાતરી થાય છે કે જેમાંથી એ ઉભળ્યાં હેય એવું કાઈ અસ્તિત્વ વિશ્વના કારણરૂપે રહેલું હશે. આ વાનાં અપૂર્ણતાએ મારા અનુભવવામાં આવે છે. પરંતુ પૂણુતા વગર અપુર્ણ તા હોઇ શકેનહિ; અપરિમિત વગર પરિમિત ડાઇ શકે નહિ. સ ંપૂર્ણ સત્ય,સ પૂર્ણ સુંદરતા, ને સંપૂર્ણ ભલાઈ તેનું નામ શ્વર.
(૩) પરંતુ માણુસ વિચારક પ્રાણી છે, લાગણીયુક્ત પ્રાણી છે, એટલુ જ નહિં પણ તે નૈતિક પ્રાણી છે; એટલે તેને બુદ્ધિ છે, લાગણી છે એટલુંજ નહિ પણ તેને ઈચ્છાશક્તિ પણ છે. આ ઈચ્છા પણ પરિમિત છે. સૃષ્ટિના અભ્યાસ કરીએ છીએ ત્યારે માલૂમ પડે છે કે વિશ્વમાં આપણી બુદ્ધિ સિવાય બીજી બુદ્ધિ પણ છે. વળી તે આપણી બુદ્ધિ કરતાં બહુજ મોટી છે. તેમજ માણસજાતના ધાર્મિક ઇતિહાસને અભ્યાસ કરીએ છીએ ત્યારે એ `ણુ માનવાનું કારણુ મળે છે કે આપણી લાગણી - સિવાય ખીજી લાગણી પણ છે. વળી તે આપણી લાગણી કરતાં વધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com