Book Title: Dasveyaliya Uttarjzhayanaim Avassay suttam
Author(s): Shayyambhavsuri, Pratyekbuddha, Ganadhar, Punyavijay, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 19
________________ પ્રસ્તાવના ઉપરાંત પૃ॰ ૩૦૦ ની ટિ॰ ૧૪,૨૦ અને ૨૩ વાળો પાયટીકાસમ્મત પાઠ પણ મેં૧ પ્રતિ આપે છે. વિશેષ એટલો જ કે આ પાડે ખીજી એક # ૨ પ્રતિ પણ આપે છે. ૪. પાઇયટીકાકારે પોતાની વ્યાખ્યામાં અનેક સ્થળે મૂલવાચનાના પાઠભેદો નોંધ્યા છે. તે પૈકીના કેટલાક પાડભેદ કેવળ સં૧ પ્રતિમાંથી જ ઉપલબ્ધ થયા છે તે સ્થાન— ૫૦ ટિ પૃ ટિ ટિ પૃ ટિ॰ પૃ ૧૧૨ ૧૧ ૧૯૦ ૧૪૪ ૧૯ ૧૯૧ ૨,૧૧ ૧૬૪ હ ૨૦૦ ૧૮૨ ૨૫ ૨૨} ૧૭ ૧૮ ૧૬૫ ૫,૯ 1}} ૧૭ ૧૬૮ ૩ ૨૧ ૧૯ ૧૬૯ ૧ ૧૭૦ ૧ ૧૭૧ ૧ ૧૭૬ ૧ ૧૭૭ ૫ ઉપર જણાવેલાં સ્થાનોમાંનો પૃ૦ ૧૪૪ ટિ૦ ૧૯ વાળો પાઠ સંર પ્રતિમાં પણ છે. ૫. એ સ્થાનમાં પ્રક્ષિપ્ત સૂત્રગાથાના નિર્ણયમાં સંપ્રતિ વિશેષે કરીને ઉપયોગી થઈ છે. આ માટે જુઓ પૃ૦ ૧૦૮ ટિ॰ ૧૨ તથા પૃ૦ ૧૭૪ ટિ૦ ૧૧. ૬. આ પ્રતિમાં એક સ્થાનમાં સંસ્કૃતરૂપની સાથે સામ્ય ધરાવતું પ્રાકૃતરૂપ ‘યમરી' = ચાવી મળે છે. અહીં સમગ્ર પ્રતિઓમાં નર્મસી પાઠ છે. જુઓ પૃ૦ ૨૦૦ ટિ૦ ૬. પૃ ૨૨૭ ૨૨૮ ૧૮ ૨૬૩ 3 ૨૬૪ } २८० ૧૨ ૭. સૂત્રાંક ૩૨૫માં આવેલા નન્જીસિ સૂત્રપદને નોંધીને પાયટીકા અને નેમિચન્દ્રીયટીકામાં તેનો અર્થ નિઘ્ધતિ છે, જ્યારે અહીં અર્થાનુસંધાનમાં વિશેષ ઉપયોગી થાય તેવો ઇિસિ પાર્ટ કેવળ = ૧ પ્રતિ જ આપે છે. જુઓ, પૃ૦ ૧૩૦ ટિ ૧૪. ૮. કોઈ પણ પ્રતિમાં ન મળ્યા હોય તેવા તથા કોઈ પણ વ્યાખ્યાગ્રંથમાં પાર્દભેદરૂપે નોંધાય ના હોય તેવા પાઠ સં૧ પ્રતિમાંથી ઠીક ઠીક પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. આ પાઠોનાં સ્થાન આ પ્રમાણે છે— પૃ॰ ટિ。 પૃ॰ ટિ॰ પૃષ્ઠ ટિ પૃ ટિ પૃ॰ ટિ ૧૬૪ ૨ ૧૮૬ ૨૪ ૨૪૨ ૬ Jain Education International ૧૭૮ ૪,૬,૧૫, ૨૦૯ ૪ ૧૯,૨૧ ૭-૮,૧૧ ૧૮૯ ૧૦ ૨૧૬ ૧૬ ૧૯૨ ૧૪-૧૫ ૨૧૮ ૧,૯ ૧૯૩ ૨,૧૦,૧૯ ૨૨૩ ૧૩, टिन २८७ ૧ ૨૯૪ ૨૦ ૨૮૮ ૨૧,૨૫ ૨૯૮ ८ ૨૮૯ ૧,૨૯ ૩૦૧ ૧૧ ૧ ૩૦૩ ૧૨-૧૩ પૃ॰ ટિ ૨૧૩ ૨૨ ૧૬,૨૬ ૧૯૫ ૭,૨૧,૨૨ ૨૨૮ ૨,૧૨ ૧૯૭ ૧૮ ૧૯૮ ૨૧ ૨૦૨ ૧૨ ૨૩૫ ૪, ૨૩૮ ૧૬ ૨૫૨ ૧ ૨૫૫ ૭,૧ ૨૫૭ ૨ ૨૫૯ ૫ ૨૩૦ ૧૧,૨૦ ૨૦ ૧૦ ૨૩૨ ૮ ૨૩૪ ૧૦ ૨૩૬ ૧૦ ૨૬૨ ૬,૧૭ ૨૮ ૧૫ ૨૬૯ ૪ ૨૭૧ ૧૦ પૃ દિ ૩૦૪ ૧૩ ૩૦૭ ' For Private & Personal Use Only ૨૮૧ ૧૩, ૩૯૭ ૧૪ ૨૮૩ ૧૪ ૨૮૫ ૧૮ ૨૬ ૨} ૨૮૭ ૧૨ ૨૮, ૧૮ ૨૯૬ ૬ ૨૯૮ ૮,૧૫ ૩૦૨ ૮,૧ ૩૦૩ ૨,૪, - ૯. ઉત્તરાધ્યયનસૂત્રની સમગ્ર વાયનામાં #૧ પ્રતિ એક સૂત્રશ્લોક વધારે આપે છે જે અન્ય કોઈ પણ પ્રતિમાં નથી તથા જેની વ્યાખ્યા કોઈ પણ વ્યાખ્યાકારે કરી નથી. જુઓ પૃ૦ ૨૪૨ ટિ ૧. ', ૧૮,૨૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 759