Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ ( ૧૪ ) જાકું ભેદ વિજ્ઞાનકી દૃષ્ટિ કરી, અહિ કંચુકી જેમ જુદો તન હે. વિષયાદિક પંક નહિ ઢીક જાકું , પંકજ જિમ જિકા જન છે મન હાથ સદા જિનકું તિનકે, વન હિ ઘર હે ઘર હિ વન હે. ૧૮ અર્થ–જેના મનમાં આ સાંસારિક પદાર્થો પર લવલેશ મમતા નથી તેને સર્વ પ્રકારનું ધન છાર (રાખ) સમાન છે. જેને ભેદજ્ઞાનની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તેને પછી સપની કાંચળીની જેમ આ શરીર આત્માથી જુદું જ. સમજાય છે. વળી જેના આત્મા ઉપર વિષયાદિકને પંક (કાદવ) લાગેલ નથી તેને આત્મા પંકજ ( કમળ ; ની જેમ સંસારથી અલિપ્ત જ રહે છે. કર્તા કહે છે કે–જેનું મન નિરંતર પિતાને કબજે છે તેને ઘર તેજ વન છે અને વન તેજ ઘર છે. ૧૮. માખી કરે મધ ભેરે સદા તે તે, આન અચાનક ઓર હિ ખાવે; કીડી કરે કણકે જિમ સંચિત, તાહુકે કારણ પ્રાણ ગુમાવે. લાખ કરાર જેર અરે નર, કાકુ સૂરેખ સૂમ' કહાવ; ધર્યો હિ રહેશે ઈહાં કે ઈહાં સહ, અંત સમે કછુ સાથ ન આવે. ૧૯ ૧ જન–આત્મા. ૨ કપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44