Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
( ૧૨ )
આયુ તા અંજળિકે જળ જ્યુ નિત, છિજત હું લખ એસે જ્યું ભેવા; દેહ અપાવન જાન સદા તુમ, કેવળી ભાખિત મારગ સેવા. ૧૫
અ—યાવન સંધ્યાના રંગ સમાન ચંચળ છે, તા હૈ મૂઢ ! તુ પ્રમાને કેમ સેવે છે? સંપત્તિ નદીના પૂરની જેમ થાડા વખતમાં જતી રહેનારી છે. તેથી તેના દાન પુન્યમાં ઉપયેગ કરીને તેનું ફળ મેળવી લે. આયુષ્ય અંજલિમાં રાખેલા જળની જેમ ક્ષણે ક્ષણે ઘટતુ આધુ થતું જાય છે, તેા તે હકીકત લક્ષમાં રાખી લે અને આ શરીરને નિરંતર અપવિત્ર જાણીને તું કેવળીભાષિત ધર્મનુ સેવન કર. ૧૫
સંસાર અસાર ભયા જિનકુ, મરવેકા કહા નિર્ક ડર હૈ; તે તા લોક દેખાવ કહા જ્યું કઢા, જિનકે હિંચે અંતર થિત રહે. જિને મુંડ મુંડાય કે દ્વેગ લીયા, તિનકે શિર કાન રહી કર હે; મન હાથ સદા જિનકુ` તિનકે, ધર હિ વન હૈ વન હિ ધર હૈ. ૧૬
અ—જેણે આ સંસારને ખરેખર અસાર જાણ્યા તેને પછી મરવાના ડર શેના હાય ? વળી એના અંતરમાં આત્મસ્વરૂપની સ્થિતિ છે તે લેાકદેખાવ પણ શા માટે
• ભેદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44