________________
( ૨૮ ) ચિદાનંદ નિયત સરૂપ નિજ એસે ધાર, વિવહારસે હિ નાના ભેદ દરસાઇએ. ૩૭
અર્થ-આ આત્માનું શુદ્ધસ્વરૂપ વિચારતાં તે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના કર્મોથી નિરંતર ન્યારો છે. લેહ્યા, ગતિ અને યોગને પણ તેને વાસ્તવિક સંયોગ નથી. તેનું
સ્વરૂપ કેઈથી કહ્યું જાય તેમ નથી, તે અરૂપી હોવાથી કેઈથી ગ્રહણ પણ કરી શકાય તેમ નથી, એ તે પિતાના
સ્વરૂપમાં સમાઈ રહે છે. તેને શી રાતે બતાવી શકીએ? નય ભંગ અને નિક્ષેપને પણ જ્યાં પ્રવેશ નથી, ઉકિત જુકિત પણ તેમાં કાંઈ ચાલે તેમ નથી. ચિદાનંદજી મહારાજ કહે છે-નિશ્ચય સ્વરૂપમાં તે તે એ છે, બાકી વ્યવહારથી તેના જુદા જુદા ભેદે પામી શકાય છે અતાવી શકાય છે. ૩૭ તું તે અવિનાશી કાયા પ્રગટ વિનાશી, અરૂ તું તો હે અરૂપી એ તો રૂપી વસ્તુ જોઈએ; મળકેરી કયારી મેહરાયકી પિયારી એ તે, હોયગી નીયારી એ તે વૃથા ભાર ઢોઈએ; મહા દુખ ખાની દુરગતિકી નીસાની તાતે, યાકે તે ભરૂસે નિહચિંત નહિ સેઈએ; ચિદાનંદ તપ જપ કીરીયાકે લાહે લીજે, નીકે નરભવ પાય બિરથા ન ખોઈએ. ૩૮
અર્થ હે આત્મા ! તું તે અવિનાશી છું અને આ કાયા પ્રગટપણે વિનાશી છે, તું તે અરૂપી છું અને આ કાયા પ્રગટપણે રૂપી વસ્તુ છે, વળી આ કાયા મળની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com