Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 44
________________ ) ' ભાવનગર Phહ છે જ્ઞાન યોગ ઉત્તમ દિશા, સદગુરૂ દિયે કે જ્ઞાનાલખને દઢ ગ્રહી, નિરાલખતા ભા ચિદાન દે નિત આદરી, એહિજ માક્ષ થાડાસામું જાણજે, કારજ રૂ૫ વિચાર; કહુત સુણત શ્રુત જ્ઞાનકો, કમહું ન આ મેં મેરા એ જીવકે, અયન સ્ફોટા મેં મેરા જાકું નહિ, સાહી મેક્ષ પિછા મેં મેરા એ ભાવથી, વધે રાગ અરૂ રાષ; રાગ રોષ જો હૈ હિયે, તો હૈ મિટે ન દોષ. રાગ દ્વેષ જાકું નહી, તાકુ કાળ ન ખાય; કાળજીત જગમેં રહે, હાટા બિરૂદ ધરાય. ચિદાનંદ નિત કીજીયે, સમ૨ણ શ્વાસોશ્વાસ; વૃથા અમૂલક જાત હે, શ્વાસ ખબર નહીં તાસ. ચાર અબજ કોડી સપત, ફેન અડતાલીશ લાખ; સ્વાસ સહસ ચાલીશા સુધી, સો વરસામે ભાખ. વર્તમાન એ કાળમે, ઉત્કૃષ્ટી થિતિ જોય; એકશત સાલે વર્ષ ની, અધિક ન જીવે કાય. સાપક્રમ આયુ કહ્યો, પંચમ કાળ મજાર; સાપક્રમ આયુ વિષે, ઘાત અનેક વિચાર, મદ સ્વાસ સ્વરમે ચલત, અ૮૫ ઉમર હાય ખી શું ; અધિક સ્વાસ ચાલત અધિક, હીણ હાત પરવીણુ. ચાર સમાધિ લીન નર, ષટ શુભ ધ્યાન મજા૨; તૃ ભાવે બેઠા ક્યુ દસ, બાલત દ્વાદશ ધાર. ચાલત સાલસ સેવતાં, ચલત સ્વાસ બાવીસ; નારી ભોગવતાં જાણુ જે, ઘટત શ્વાસ છત્રીશ. થાડી વેળા માં હે જ સ, વહુત અધિક સ્વર શ્વાસ; આયુ છીજે બલ ઘટે, રોગ હોય તન તાસ. અધિક નાંહિ બાલીયે, નહીં રહીયે પડસાય, અતિ શીધ્ર નધિ ચાલીયે, જે વિવેક મન હાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44