Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 451
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માના ચામાસાના ઇચ્છુક ૩૬૫ જન્મભૂમિ પાવન કરવા આગ્રહ કરતા હતા.જ્યાં પહેલે શ્વાસ લીધે ત્યાં જ અતિમ શ્વાસ શા માટે ન લેવા ? જે શુકલા ત્રયેાદશીએ રેચ લેતાં સ્કુતિ સારી દેખાઇ, શાસ્ત્રીજીને મેલાવી રચેલાં નવીન કાવ્યે લખાવ્યાં. કકકાવલિ ગ્રંથના પ્રુફે તપાસ્યાં. ચાગીના અંતિમ શ્વાસ પાતાને આંગણે પૂરા કરવા અનેક ગામના સદ્યાને આગ્રહ હતા. એ ચેગીની પવિત્ર ખાખને કાણુ ન 'ખે ? સ’સારની માયા તે નશ્વર વસ્તુ પર પહેલી હેાય છે. આખરે ચેગીરાજે જન્મભૂમિના સાદ સાંભળ્યા. માગે વડા છે, શ્રીમદ્ દેવચંદ્ર પુસ્તકના છે ભાગ છપાવવામાં તમેાએ ભગીરથ પ્રયત્ન કર્યો અને પાદરાની શ્રાવક ટાળીએ તમારી સાથે કાર્ય કર્યુ અને તમાએ શ્રીમદ્ દેવચના બે ભાગ છાપવામાં તમારુ જીવન વાપર્યું અને તેમાં ફત્તેહ પામ્યા અને તમેાએ શ્રીમદ્ દેવચદ્રજી મહારાજને અક્ષરદેહથી હિંદુ વગેરે દેશામાં જાહેર કર્યાં અને ગુરુભકતને જાહેર કરી. વિ. સ. ૧૯૭૭ ની સાલથી શ્રીઅધ્યાત્મજ્ઞાનપ્રસારકમડળનુ તત્રીપદ ગ્રહણ કર્યું અને પુસ્તકા છપાવવામાં કમ યાગીની દશા સેવી રહ્યા છે. વાદરામાં જૈન શ્વેતાંબર કાન્ફરન્સ ભરાઇ હતી તે વખતે પણ તમે યથાશકિત સેવા કરવામાં ભાગ લીધા હતા. પાદરાના જૈનેાની ધાર્મિક પ્રગતિમાં તમારા અને વકીલ નંદલાલભાઇનો માટે ભાગ છે, તમેા જ્ઞાનક્રિયા ચિવાળા છેા. શુષ્ક અઘ્યાત્મી નથી અને જડક્રિયાવાદી પણ નથી, તમેાએ ક્રોધની પરિણતીને પૂ કરતાં ઘણી ઓછી કરી દીધી છે અને મેાહની પ્રકૃતિના મૂળમાંથી સર્વથા નાશ કરવાના અભ્યાસી બની અભ્યાસ કરેા છે।. “ અધ્યાત્મજ્ઞાનપ્રચારકમંડળની સ્થાપનામાં તમેાએ તથા શા. લલ્લુભાઇ કરમચંદ, શેઠ જીવણુચંદ ધરમચંદ, શેઠ જગાભાઇ દલપતભાઈ, શા. વીરચંદ કૃષ્ણાજી, જૈનપત્રના અધિપતિ કારભારી ભગુભાઇ ફતેહચંદ વગેરેએ અગ્રગણ્ય ભાગ લીધે હતા. સેવાભકિત, ઉપાસના, જ્ઞાન અને કિયાયાગથી આત્માની પરમદશા કરવા અભ્યાસી બન્યા છે. વિ સ. ૧૯૬૪ તથા વિ. સં. ૧૯૬૮ માં શેષકાલમાં અમારું પાદરામાં આવવાનું થયું તે પ્રસ ંગે શાસ્ત્રપઠન કરવામાં તથા વિશેષાવશ્યકનું શ્રવણું કરવામાં ખાસ ઘણું લક્ષ્ય લગાવ્યુ હતું. વિ. સં. ૧૯૭૫ ની સાલનું ચેકમાસુ` પાદરામાં કર્યું. તે ચામાસામાં તમારી મડળીએ, પાદરાના સંધે જૈનધમ તત્ત્વજ્ઞાન વગેરેનું જ્ઞાન કરવા માટે અમેાએ આપેલ વ્યાખ્યાનના લાભ લીધા અને હજી પ્રસ’ગાપાત સમાગમમાં આવીને આત્માના ગુણાને પ્રકાશ કરનારા સદુપદેશને શ્રવણ કરેા છે. તમારામાં અનેક સદગુણા ખીલ્યા છે, અને પુસ્તકાને છપાવીને તેઓને પ્રચાર કરવામાં જૈનધર્મની સેવા કરી રહ્યા છે. તમારા પુત્ર મણિલાલ તથા બાબુને પણ ઘરમાં જૈન ધર્મ'નાં ગ્રંથોનુ' જ્ઞાન આપવા કટિબધ્ધ થયા છે. તમને કીતિ ની ઇચ્છા નથી, નામરૂપતા મેાહની ખાખ કરવામાં તમારી લગની લાગી રહી છે. તૅથી તમારા શ્રાવક જીવનચરિત્રની ગુશ્વત સુગંધીથી અન્ય જના ઉપર સારી આદર્શ શ્રાવકની અસર થાય છે, તેથી તમારા ગુણાનુરાગે તમને કહ્યા–જણાવ્યા વિના ફકત મારી ઇચ્છાએ આ સત્યસ્વરૂપ ગ્રંથનું સમર્પણ કરુ' છું. તમારા જીવનમાંથી અન્ય શ્રાવકાને કંઈ જાણીને ગ્રહણ કરવાનું મળે તે કારણથી આટલું લખ્યું છે. 29 લે, બુધ્ધિસાગર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643