Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 602
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ શ્રીમદુને આત્મસમાધિના ચોગે જે જે સમયે જેવી જેવી ભાવનાઓ પ્રકટી તેના પ્રતિબિંબરૂપ આ પદો છે. આ બધા જ ભાગોનાં પદો ગુર્જરભૂમિમાં અને મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં અઢારે વણે ખૂબ ભક્તિ-પ્રેમથી ગાય છે. શ્રીમદ્ કહેતા કે – નથી નવરા જરા રહેવું, જગત સેવા બજાવાની. કરીને આત્માનું જ્ઞાન જ, બધાની દષ્ટિ ખુલવવી. રહ્યું છે જે બધામાંથી, બધાંને આપવું પાછું. સકળને આત્મવત્ લેખી, યથાશકિત ભલું કરવું. આ ભાવનાને તેઓ પૂર્ણ કરતાં ખૂબ આનંદ અનુભવતા. હવે તેમનાં આ ગ્રંથમાંનાં ભજનની છેડી વાનગી જોઈશું. મુખ્યત્વે આત્મજ્ઞાન–યોગ-ઉપદેશ તથા કેટલાંક સમાજ સુધારાનાં પદો આમાં છે. આ ભજન મહી નદી ને સાબરમતીના તીર પ્રાંતમાં લખાયેલાં છે. પેથાપુર, લીંબોદ્રા, માણસા, લેદ્રા, મહુડી, પ્રાંતીજ એમ છ ગામોમાં બધાં ભજન રચાયાં હોઈ તે તે ભજન નીચે તે ગામનાં નામ આપ્યાં છે. આત્મશુદ્ધોપયોગ. જાગો આતમ ! અગમ પંથમાં-નિજ ઉપયોગે ચાલો. મન વચન કાયાથી શુદ્ધ થઈને, સત્યાનંદમાં મ્હાલો. મોરા આતમ રે ! દિવ્ય પ્રદેશે ચાલો, હાલામાં તું હાલો-મોરા. શરીર બદલે, તું તો અમર છે, નિર્ભય જ્ઞાન રહેશે. મૃત્યુ તે તો મહત્સવ સરખું, માન અસંખપદ લેશે-મોરા. શરીર જામા પહેર્યા બદલ્યા પણ તું નિત્ય સુહા. સાક્ષી જ્ઞાને દેખો જાણો-બ્રહ્મમાં બ્રહ્મ સમાયો-મોરા. આવવું જાવવું લેવું ન દેવું-ફરવું ખરવું ન કરવું. બુદ્ધિસાગર શ દો ૫ ચો ગે-આ ભ ભુ ૫ દ ધરવું–મોરા. પ્રભુભકિત, પ્રભુ તુજ ભકિત એવી કરું, પ્રભુરૂપ થઈને પ્રભુને વરૂ. નિર્દોષી લધુ બાળક પેઠે શ્રદ્ધા પ્રીતિ ધરે, નામ રૂ૫ના મેહુને મારી, પ્રભુમય જીવન કરૂં-પ્રભુ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643