Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 583
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org k પ્રકર ને મહાભાગ્ય, સહુની સેવા હિંદુ છે. પ્રકરે ને મહાભાગ્ય- સતની પાસે આયે. પ્રકટે તે મહાભાગ્ય-સતની સુણીયે પાણી. પ્રકટે જો મહાભાગ્ય-મળે તો સત નાણી. “ન્દ્ર ચદ્ર નાગેની-અડ પી મળવી રહેલ છે પણ સંત સાચા પ્રાપ્ત કરવા-જગમાં મુશ્કેલ છે. ૧૮૫ X X મન માનદ સત્ય સાપ રે, જ-આન દે. વૈખરીથી ક્રમ કથાય રે ! બહુ આનંદ ! યમ નિયમ આસન કરી રે, પ્રાણાયામ અભ્યાસ, પ્રત્યાહાર ધરી ધારણા ૩,- ધ્યાને થયો વિશ્વાસ ૩-૨૩૭ × મ નૃપતિ ને કહેવાય-ન્યાયથી મન પા નૃપતિ તે કહેવાય-પ્રજાનાં સકટ ટાળે. નૃપતિ તે કહેવાય-લાભથી રહેવે દૂર, નૃપતિ તે કહેવાય પ્રજાનાં સકટ ડ્યૂરે, પુત્ર પેડે પાળતા જે રૈયતને નિશદિન હા, પ્રજાપાલક તે જ સાચા જૂ′ વદશે। નહીં કદ --- ૨૫૩ x X × જાગી ઝળહળ જ્યોતિ રે, શોધી લીધું સત્ય મેાતીવૃત્તકમાં ઝખને ર કાઢ્યો મેં તો ઝક ગાતી-૨૦ * * X * ઝડળ જ્યોતિ જાગી રે, ગગનગઢ કૈરાષ્ટ્રી, બેલાને પરખ્યા જ્યા તેમાં જ્યોતિ સમાજ કેવળ કુંભક પ્રાણાયામે, કરી શકિત ઉત્થાન અવધટ ઘાર્ટ, અવળી વાટે, કીધું અમૃતપાન, પશ્ચિમ દ્વાર ખાધુ રે, રહી ને વાત કાછાની.-૨૯૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપરાંત સોધ નીતિ પ્રેમ ઔદાય" દયારાજ કક્તવ્ય-પ્રાકતવ્ય દ ઉપરાંત છેલ્લે નવધાક્રિયા ભક્તિનાં નવભુજના આપ્યાં છે. For Private And Personal Use Only ભજન સંગ્રહ ભાગ-૩-ચાંક ૩. પૃષ્ઠ સંખ્યા ૧૮૫. ભાષા ગુજરાતી. વીપી બાલધેાધી. રચના સં. ૧૯૬૫ મહા સુ. પુર્ણિમા, ભજન સ’થર્ડ ભાગ ૩ પણ સબધ આત્મજ્ઞાન યોગદશન અને વૈરાગ્ય રસથી તરબળ છે. એ કલમમાંથી જે જ્ઞાન-સુધારસ ટપકે છે તે અમાલ, અદ્વિતીય છે, માત્ર વાંચવાનાં જ નહીં. પણ આચારમાં મૂકવા જેવાં આ ભજના વાંચનારને લાગે છે. આ ભજન આ

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643