Book Title: Buddhiprakash 1969 07 Ank 07 Author(s): Yashwant Shukl, Madhusudan Parekh Publisher: Gujarat Vidyasabha View full book textPage 3
________________ बुद्धिप्रकाश પ્રાસંગિક નોંધ વ્યાકરણ વિચારગોષ્ઠિની ફલશ્રુતિ તા. ૬, ૭ અને ૮ જુલાઈ, ૧૯૬૯ના ત્રણ દિવસે એ સરદાર પરેલ યુનિવર્સિટીના કૂપમે વાદ્યિાનગર ખાતે વ્યાકરણ વિષયક વિચાર હી ચાજવામાં આવી હતી તેમાં પહેલે દિવસે વ્યાકરણના વિવિધ પ્રકારોને વિચાર કરી શિષ્ટમાન્ય ગુજરાતી બાષાનું પ્રત્મક્ષ પ્રયાગનિષ્ઠ સદસ વ્યાકરણ રચવું જોઈએ એવા નિય લેવાયા હતા. અત્યારે લખાયેલાં વ્યાકરણની પદ્ધતિની સામાન્ય ચર્ચાને તે એવું નક્કી થયું હતું કે પરંપરાગત વ્યાકરણેામાં જે કેટલીક અસ...ગતતા જોવામાં આવે છે તે નિવારવાની અને જે કેટલીક બાબતા રાંધામા વગરની રહી છે તે બધી નોંધીને તેની વ્યવસ્થા દોંતવાના આ નવા વ્યાકરણમાં પ્રત્યન કાયા. પર્મિષ્ઠાબાની બાબામાં એવા અભિપ્રાય થયા હતા ! ચાઅને વફાદાર રહેવા પ્રાચીન પરિસાયામાં જ્યાં ત્યાં અનિા લાગે ત્યાં ત્યાં ફેરફાર કરવો અને જ્યાં જર લાગે ત્યાં નવી પરિભાષા યાજ્ઞ લેવી, વિચારાડી માટે ચાર કરવામાં આવેલા વિગતવાર કાર્યક્રમમાં દાવા ચારણનો બધા મુદ્દાની અને તેને લગતી બીજી બાબતની પણ મુક્તમને ચર્ચા કરવામાં આવી હતી અને ક્યાકરણવ્યવસ્થામાં જે જે પ્રશ્નોના સામના કરવાની આવે એમ છે તે બધાના પણ વિચાર કરવામાં આથી હતા. પરિણામે અનેક મુદ્દાઓના સ્વરૂપની સ્પષ્ટતા થા પામી હતી અને નવા ચાના પાકમાં એ ચર્ચાને અનુલક્ષીને નિરૂપણ કરવામાં આવે એવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. મથુરાદાસ પારેખ બિહારમાં રાજકીય અસ્થિરતા પહેલી જુલાઈના રાજ બિહારમાં શ્રી માલા પાસનાન શાસ્ત્રીના પ્રધાનમ`ડળને પેાતાને ટેકા નથી એવી જનસ ધ પક્ષની જાહેરાત પછી તરત જ મુખ્ય પ્રધાને પાતે બહુમતી ગુમાવી છે એવી જાહેરાત વિધાનસભામાં કરીને પોતાની સરકારનું ઇનામું. શમપાકને સુપરત કર્યું" છે, આ રીતે સંયુક્ત મરચા દ્વારા શ્રી શાસ્ત્રીની સરકાર બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૪ ] જુલાઈ : ૧૯૬૯ માત્ર દસ જ દિષસ સત્તા પર રહી શકી, આ પહેલાં કૉંગ્રેસના નેતૃત્ત નીચેની મિત્ર સરકાર સત્તા પર હતી. હિર સહના મુખ્ય પ્રધાનપદ નીચે તે ૧૧૪ દિવસ સુધી સત્તા પર રહી. આ સરકારનું પતન ૨૦ જુનના રાજ ભય પરની ચર્ચા દરમ્યાન શાબિંદળના એ સભ્યાએ તથા ઝાખડ પક્ષના બે સભ્યાએ બજેટ પર નદાન થતાં સરકારની વિરૂદ્ધમાં મતદાન કરીને તેનુ પત્તન કરાવ્યું. આ પ્રમાણે રાજકીય તકવાદીઓના કારણે બિહારમાં માત્ર ખાર દિવસમાં એ સરકારાનું પતન થયું છે તે ખૂબ જ ચિંતાજનક છે. ચેાથી સામાન્ય ચૂંટણી પછી પક્ષપલટાના રાજકારણનો જે પ્રભાવ રાક કર્યેા છે તેને અનુલક્ષીને બિહારના વિચાર કરીએ તા. ૧૬ની સામાન્ય ચૂંટણીઓ પછી ત્યાં છ વખત સરકાર રચવામાં આવી, જેમાં માત્ર મહામાયાપ્રસાદસિંહાના મુખ્ય પ્રધાનપદે રચાયેલી મિશ્ર સરકાર દસ મહિના સુધી સ્થિરતાપૂર્વક શાસન કરી શકી, બાકીની સરકારનું આયુષ્ય ૪ દિવસથી ૧૧૪ દિવસ સુધીનું શું છે, બિહારમાં સામાન્ય ચૂંટણી પછી રાજકીય અસ્થિરતાએ વેગ પકડતાં હકમાં બધ-સત્ર ચૂંટણી રાજવામાં આવી પરંતુ તેનું ધાયું" પરિણામ મળી શક્યુ" નથી, શ્રી શાસ્ત્રીની સરકાર રાજીનામું આપતાં રાજ્યપાલ શ્રી કાનુન્ગાએ પરિસ્થિપિના કયાસ કાડયા પછી સરકારને રાષ્ટ્રપ્રમુખના શાસનની ભલામણ કરી, જેને અનુલક્ષીને ૪ થી જુલાઇના રોજ કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ શ્રી વી. વી. ગિરીએ ભધારણની કલમ ૩૬૫ મુજબ બિહારમાં રાષ્ટ્રપતિના શાસનની નહેરાત કરી છે. આમ, માત્ર ત્રણ વર્ષના ગાળામાં બિહામાં બે વખત પતિનું ચાસન દાખલ કરવામાં આવ્યું તે ઉપરથી ત્યાં પ્રવર્તતી રાજકીય અસ્થિરતાનેા ખ્યાલ આવી શકે છે, નેધ લેવા જેવી બાબત એ છે કે સજોગોવશાત્ બન્ને વખત શ્રી શાસ્ત્રી મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે જ રાષ્ટ્રપતિનું શાસન દાખલ કરવામાં આવ્યું છે. આ વખતે માત્ર બે મહિના માટે જ રાષ્ટ્રપતિનું શાસન દાખલ કરાયું છે અને વિધાનસશાનું વિસર્જન ૨૪૧Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 44