Book Title: Buddhiprakash 1969 07 Ank 07
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha
Catalog link: https://jainqq.org/explore/522413/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રકાશ : સંપાદક : યાવન્ત શુકલ મધુસૂદન ૫ પુસ્તક ૧૬ મું ) . જુલાઈ ૧૯૬૯ [ અંક ૭ મા આત્મગૌરવ પારકા લકોએ આપેલા દાન પર જીવવા કરતાં આપણી ધરતી આપણને જે કઈ આપે, તેના પર જીવી નીકળવાની આપણી તાકાત અને હિંમત હોય. તેમ ન કરીએ, તે સ્વતંત્ર મુલક તરીકેની આપણી હસ્તીને આપણે લાયક ન રહીએ. પરદેશી વિચારસરણીઓનું પણ આવું જ છે. હું જેટલા પ્રમાણુમાં એવી વિચારસરણીઓને પચાવી શકું' અને હિંદની ભૂમિને અનુકૂળ કરી શકું, તેટલા પ્રમાણમાં તેમને સ્વીકાર કરું. પણ તેમનાથી અંજાઈ જઈ તેમાં આંધળા થઈ ઝંપલાવવાનું મારાથી નહિ બને. - ગાંધીજી મુખ્યત નિયામ ૦. પી. 4. 4. બાર મ ગેમ ગુજરાત વિધા સભા : C/o શ્રી. હ. કા. આર્સ કૅલે જ : અમદાવાદ-૯ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૬] પ્રાસંગિક નોંધ बुद्धिप्रकाश જુલાઈ : ૧૯૬૯ અનુક્રમણિકા વ્યાકરણ વિચારગેષ્ઠિની ફલશ્રુતિ બિહારમાં રાજકીય અસ્થિરતા મંદરાના પુરાવશેષો ‘ફિલસૂફ્’ ( શ્રી ચીનુભાઈ પટવા )ની ઘેાડાંક હાઈક જલ વરસે અવિરામ (કાવ્ય) ચર્ચાપત્ર દેશ અને દુનિયા પુસ્તક પરિચય આત્મગૌરવ મથુરાદાસ પારેખ હસમુખ પડયા યતીન્દ્ર ઈ. દીક્ષિત મહાત્મા ગાંધીજીની ગુજરાતી સાહિત્ય પર અસર [ અંકમા વિદાય મધુસૂદન પારેખ ઉશનસ શાયર મૂળ લેખક : સલિલ સેન સ ંક્ષેપ-અનુ. : રજનીકાન્ત રાવળ ૨૪૧ ૨૪૧ ૨૪૨ ડાઉન ટ્રેન પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતમાં ધજીવન ભાગીલાલ જ. સાંડેસરા ગાંધી–બાપુને ! (કાવ્ય) ઈશ્વરચન્દ્ર ભટ્ટ ગાંધીજીની આત્મકથા : ચેાડી પાહચર્યા નગીનદાસ પારેખ રમણભાઈની તત્ત્વમીમાંસા જયેન્દ્રકુમાર `યાડ્રિંક २७० ચર્ચાપત્ર — ‘વિગત’ ગજેન્દ્રશ'કર લાલશંકર પંડયા ૨૭૨ – ચન્દ્રકાન્ત મહેતા ગંભીરસિહ ગેાહિલ ૨૪૩ ૨૪૪ ૨૪૪ ૨૪૫ ૨૫૮ ૨૬૭ ૨૬૮ ૨૦૩ ૨૭૫ દેવવ્રત પાઠક ૨૦૬ કે. કા. શાસ્ત્રી; મધુસૂદન પારેખ ૨૭૮ ગાંધીજી પૂઠા ઉપર સૂચ ના - આ માસિકના અંક દર અંગ્રેજી માસની ૨૧મી તારીખે બહાર પડે છે. # પ્રસિદ્ધ થયેલા લેખા,ધિા અને અભિપ્રાયા માટેની જવાબદારી તે તે લેખકની રહેશે. ” માસિકની રવાનગી, વ્યવસ્થા, લવાજમ તેમ જ જાહેરખખર અંગે પત્રવ્યવહારનું સરનામું : ગુજરાત વિદ્યાસભા, C/, હ. કા. આર્ટ્સ *ૉલેજ, ર. છે. માર્ગ, અમદાવાદ– = લેખ અંગે સંપાદા સાથે પત્રવ્યવહારનું સરનામું : શ્રી. હ. કા. આર્ટ્સ ક્રાલેજ, ૨. છે. માર્ગ, અમદાવાદ–૯ – લવાજમના દર વાર્ષિક લવાજમ : આઠ રૂપિયા વિદ્યાર્થી એ માટે વાર્ષિક લવાજમ : પાંચ રૂપિયા છૂટક નકલ ૭૫ પૈસા = જાહેરખબરના દર પાલ્લું પૂડું ૧૨૦ રૂપિયા અંદરનું પૂ ું ૯૦ રૂપિયા આખું પાતું ૬૦ રૂપિયા અરધું પાનું ૪૦ રૂપિયા પા પાનું ૨૫ રૂપિયા માલિક : ગુજરાત વિદ્યાસભા વતી પ્રકાશક : યશવન્ત શુકલ, ગુજરાત વિદ્યાસભા, C/oશ્રી. હ. કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ-૯ મુદ્રક : મણિભા પુ. મિસ્ત્રી, આદિત્ય મુદ્રણાલય, રાયખડ, અમદાવાદ – ૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ बुद्धिप्रकाश પ્રાસંગિક નોંધ વ્યાકરણ વિચારગોષ્ઠિની ફલશ્રુતિ તા. ૬, ૭ અને ૮ જુલાઈ, ૧૯૬૯ના ત્રણ દિવસે એ સરદાર પરેલ યુનિવર્સિટીના કૂપમે વાદ્યિાનગર ખાતે વ્યાકરણ વિષયક વિચાર હી ચાજવામાં આવી હતી તેમાં પહેલે દિવસે વ્યાકરણના વિવિધ પ્રકારોને વિચાર કરી શિષ્ટમાન્ય ગુજરાતી બાષાનું પ્રત્મક્ષ પ્રયાગનિષ્ઠ સદસ વ્યાકરણ રચવું જોઈએ એવા નિય લેવાયા હતા. અત્યારે લખાયેલાં વ્યાકરણની પદ્ધતિની સામાન્ય ચર્ચાને તે એવું નક્કી થયું હતું કે પરંપરાગત વ્યાકરણેામાં જે કેટલીક અસ...ગતતા જોવામાં આવે છે તે નિવારવાની અને જે કેટલીક બાબતા રાંધામા વગરની રહી છે તે બધી નોંધીને તેની વ્યવસ્થા દોંતવાના આ નવા વ્યાકરણમાં પ્રત્યન કાયા. પર્મિષ્ઠાબાની બાબામાં એવા અભિપ્રાય થયા હતા ! ચાઅને વફાદાર રહેવા પ્રાચીન પરિસાયામાં જ્યાં ત્યાં અનિા લાગે ત્યાં ત્યાં ફેરફાર કરવો અને જ્યાં જર લાગે ત્યાં નવી પરિભાષા યાજ્ઞ લેવી, વિચારાડી માટે ચાર કરવામાં આવેલા વિગતવાર કાર્યક્રમમાં દાવા ચારણનો બધા મુદ્દાની અને તેને લગતી બીજી બાબતની પણ મુક્તમને ચર્ચા કરવામાં આવી હતી અને ક્યાકરણવ્યવસ્થામાં જે જે પ્રશ્નોના સામના કરવાની આવે એમ છે તે બધાના પણ વિચાર કરવામાં આથી હતા. પરિણામે અનેક મુદ્દાઓના સ્વરૂપની સ્પષ્ટતા થા પામી હતી અને નવા ચાના પાકમાં એ ચર્ચાને અનુલક્ષીને નિરૂપણ કરવામાં આવે એવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. મથુરાદાસ પારેખ બિહારમાં રાજકીય અસ્થિરતા પહેલી જુલાઈના રાજ બિહારમાં શ્રી માલા પાસનાન શાસ્ત્રીના પ્રધાનમ`ડળને પેાતાને ટેકા નથી એવી જનસ ધ પક્ષની જાહેરાત પછી તરત જ મુખ્ય પ્રધાને પાતે બહુમતી ગુમાવી છે એવી જાહેરાત વિધાનસભામાં કરીને પોતાની સરકારનું ઇનામું. શમપાકને સુપરત કર્યું" છે, આ રીતે સંયુક્ત મરચા દ્વારા શ્રી શાસ્ત્રીની સરકાર બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૪ ] જુલાઈ : ૧૯૬૯ માત્ર દસ જ દિષસ સત્તા પર રહી શકી, આ પહેલાં કૉંગ્રેસના નેતૃત્ત નીચેની મિત્ર સરકાર સત્તા પર હતી. હિર સહના મુખ્ય પ્રધાનપદ નીચે તે ૧૧૪ દિવસ સુધી સત્તા પર રહી. આ સરકારનું પતન ૨૦ જુનના રાજ ભય પરની ચર્ચા દરમ્યાન શાબિંદળના એ સભ્યાએ તથા ઝાખડ પક્ષના બે સભ્યાએ બજેટ પર નદાન થતાં સરકારની વિરૂદ્ધમાં મતદાન કરીને તેનુ પત્તન કરાવ્યું. આ પ્રમાણે રાજકીય તકવાદીઓના કારણે બિહારમાં માત્ર ખાર દિવસમાં એ સરકારાનું પતન થયું છે તે ખૂબ જ ચિંતાજનક છે. ચેાથી સામાન્ય ચૂંટણી પછી પક્ષપલટાના રાજકારણનો જે પ્રભાવ રાક કર્યેા છે તેને અનુલક્ષીને બિહારના વિચાર કરીએ તા. ૧૬ની સામાન્ય ચૂંટણીઓ પછી ત્યાં છ વખત સરકાર રચવામાં આવી, જેમાં માત્ર મહામાયાપ્રસાદસિંહાના મુખ્ય પ્રધાનપદે રચાયેલી મિશ્ર સરકાર દસ મહિના સુધી સ્થિરતાપૂર્વક શાસન કરી શકી, બાકીની સરકારનું આયુષ્ય ૪ દિવસથી ૧૧૪ દિવસ સુધીનું શું છે, બિહારમાં સામાન્ય ચૂંટણી પછી રાજકીય અસ્થિરતાએ વેગ પકડતાં હકમાં બધ-સત્ર ચૂંટણી રાજવામાં આવી પરંતુ તેનું ધાયું" પરિણામ મળી શક્યુ" નથી, શ્રી શાસ્ત્રીની સરકાર રાજીનામું આપતાં રાજ્યપાલ શ્રી કાનુન્ગાએ પરિસ્થિપિના કયાસ કાડયા પછી સરકારને રાષ્ટ્રપ્રમુખના શાસનની ભલામણ કરી, જેને અનુલક્ષીને ૪ થી જુલાઇના રોજ કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ શ્રી વી. વી. ગિરીએ ભધારણની કલમ ૩૬૫ મુજબ બિહારમાં રાષ્ટ્રપતિના શાસનની નહેરાત કરી છે. આમ, માત્ર ત્રણ વર્ષના ગાળામાં બિહામાં બે વખત પતિનું ચાસન દાખલ કરવામાં આવ્યું તે ઉપરથી ત્યાં પ્રવર્તતી રાજકીય અસ્થિરતાનેા ખ્યાલ આવી શકે છે, નેધ લેવા જેવી બાબત એ છે કે સજોગોવશાત્ બન્ને વખત શ્રી શાસ્ત્રી મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે જ રાષ્ટ્રપતિનું શાસન દાખલ કરવામાં આવ્યું છે. આ વખતે માત્ર બે મહિના માટે જ રાષ્ટ્રપતિનું શાસન દાખલ કરાયું છે અને વિધાનસશાનું વિસર્જન ૨૪૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવ્યું નથી. તે ઉપરથી એવી ધારણા બંધાય છે કે રાજ્ય પાલશ્રીના મંતવ્ય મુજબ આ ગાળા દરમ્યાન બિહારના રાજકારણીઓ સ્થિર સરકાર રચના જેટલી સદ્દબુદ્ધિ કેળવશે, પરંતુ આ આશા ઠગારી નીવડે તે નવાઈ નહીં, કારણ કે કોઈ પણ પક્ષની સંપૂર્ણ બહુમતી ન હોય ત્યારે મિશ્ર સરકાર રચવાના અને થાય છે. આવા પ્રસંગે માત્ર સત્તા મેળવવા જ પ સરકારમાં જોડાયા છે. અને આવા હેતુ માટે રચાયેલી સરકારનું જીવન ક્ષણિક હોય છે. તેનું દષ્ટાંત ચેથા પ્રજાસત્તાક સુધીનું કંસ આપણને પૂરું પાડે છે. અત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષે પોતાની બહુમતીને દાવો રજુ કર્યો છે, પરંતુ તે પર વિશ્વાસ મૂકી શકાય તેમ નથી. પરિણામે એવું જણાવે છે કે રાષ્ટ્રપતિનું શાસન કદાચ છે. મહિના અને થી આગળ વધીને પાંચમી સામાન્ય ચૂંટણી સુધી લંબાવાય. કારણ કે ફરીથી સામાન્ય ચૂંટણી ખર્ચ અને પરવડે તેમ નથી. આમ, રાજકારણીઓનાં સ્વાથી તેના કારણે ઘણાં ભારતીય એકમ રાજ્યમાં રાજકીય અસ્થિરતા જમી છે. તેથી મોટામાં મોટું નુકસાન દેશને છે, કેમકે સરકારના આવા ઝડપી પતનના કારણે સંસદીય સરકારમાંથી અને છેવટે લોકશાહીમાંથી પ્રજાને વિશ્વાસ ઊડી જાય તેવી પરિસ્થિતિનું તેઓ નિર્માણ કરી રહ્યા છે. હસમુખ પંડયા બંદરના પુરાવશેષ બંગાળના અખાતમાં પલર નદી માં મળે છે ત્યાં, મદ્રાસના સમુદ્રકિનારાથી પચાસ માઈલના અંતર વસવસમુદ્રમ નામનું નાનું ગામ આવેલું છે. આ સ્થળે આંતરરાષ્ટ્રિય વેપારમાં ઘણું જ મહત્વને ભાગ ભજવ્યો હતો તેવા, ધણી સદીઓ પહેલાંના બંદરના અવશે પ્રાપ્ત થયા છે. આ શોધથી ૫લ્લાનાં પ્રાચીન બંદરાનો પ્રશ્ન હલ થઈ જાય છે. આ શોધ અકસ્માત જ થઈ આ સ્થળની જમીનના માલિકે શંખચૂ ચૂત (shelllime)ની શોધમાં, સમુદ્રથી બે ફર્લા ગ દૂર આવેલા , સહેજ ઊંચા ભાગને સમતલ કરવા ખોદકામ કર્યું. જમીન ખેદતાં તેને માટીની ઠી-રીઓ વગેરે હાથ લાગ્યું. આ સમાચાર તહસીલદારને જણાવવામાં આવ્યા અને તેણે સ્ટેટ આકિલોજિકલ ડિપાર્ટમેન્ટ તે સમાચાર આપ્યા. આ સ્થળેથી એમ્ફર (A mphorae = દારૂના કુંજ) કે બે હાથાવાળાં પાત્રો અને બીજી કેટલીક વસ્તુઓ મળી આવી. આ ગામ ૫લર નદીને ઉત્તર કિનારે આવેલા ઐતિહાસિક વયજુર Vayalur ) નજીક આવેલું હોવાથી, ૫લ્લાનું પ્રાચીન બંદર આજ હશે તે મતને વધારે સમર્થન મળ્યું. કાવેરી નદીને મુખ આગળ આવેલું, ચેલ સમયનું એક બંદર “ કાવેરીપૂરપટ્ટીનમ્” (Kaveripoompatinam ) “સેન્ટ્રલ એલિજિકલ સર્વે ' દ્વારા બેદી કાઢવામાં આવ્યું હતું. આ બંદરને ઉલલેખ પ્રાચીન હિંદના સાહિત્ય અને તે સમયે હિંદની મુલાકાતે આવેલા શિષ્ટ ભૂગોળવેત્તાઓએ કર્યો છે. થમ્બરબર્ફી (Thambarabarai ) નદીના મુખ આગળ આવેલા પાંડેના પ્રાચીન બંદરના અવશે “ તામિલનાડુ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી”ને પ્રાપ્ત થયા હતા, રાજધાની કાંચીપુરમથી વેગવની (૫વર નદીની શાખા)ને કિનારે કિનારે વહાણ વહન કરતાં પલર નદીના મુખમાંથી પરાર થઈ દુનિયાભરની સફર કરતાં એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઈ. સ. ૬૪૦માં પ્રસિદ્ધ ચીની મુસાફર હ્યુએન સાંગે કાંચીપુરમની મુલાકાત લીધી તે સમયે તેણે આ બંદરને ઉલ્લેખ કર્યો છે, આ શોધનું એતિહાસિક મૂલ્ય ઘણું છે, કારણ કે પ્રથwવાર જ થેન્ડમન્ડલમ (Thandamandalam)માં પલર નલીના મુખમાં આવેલા આ બંદર વિશે માહિતી પ્રાપ્ત થાય છે, પુરાવાઓ દ્વારા જણાય છે કે સંગમ સાહિત્ય સમયના (ઈ. સ. પૂ. ૩ જી સદીથી ઈ. સ. ૨છ સદી ) થેન્ડમન એલેથી રૈયને (Thondaman Elanthiraiyan) આ સમયે રાજ્ય કર્યું હતું. તામિલભાષાનું એક વર્ણનાત્મક કાવ્ય પેરુમ્બનવુપદઈમાં (Perumbapatrupadi), એલેથી પૈયનના રાજ્યઅમલ દર મ્યાન, નિર્દેચર(Nirpyar) ગામ નજીક એક બંદરનો ' ઉલ્લેખ છે. આ બંદર તે મામલપુરમ્ (Mamallaparam)-આધુનિક મહાબલિપુરમ -જે સાત પેગડાથી પ્રસિદ્ધિ પામ્યું છે, તે જ છે એમ નક્કી થયું છે. અર્યમ્ (Aryankuppam) નદીના મુખ પાસે પેન્ડીચેરી નજીક અરીમદ (Arikkamedu)માંથી આવી જાતની વસ્તુઓ મળી આવી છે. તેમાં એશ્કેરા (ampborae) 249 24521824-92 (Arretine-ware) ઈ. સ. ૫. ૧લી સદી સુધીમાં ભૂમધ્ય સમુદ્રમાં લોકપ્રિય હતાં તે મળી આવ્યાં છે. કેટલીક માટીની ઠીકરીઓ (Potsherds) રામન મૃતભાન્ડના ચિવાળી છે. વસવસમુદ્રની સૌથી મહત્વની શોધ એ એશ્લેરાની છે, જેની ઊંચાઈ ૧૮ છે અને તે સારી હાલતમાં મળી આવ્યું છે, ઈ. સ. ની બીજી સદી કે ત્યાર પછીનું લાગે છે, ઘણા વિસ્તારોમાં વિસ્તરેલી પડેલી મોટા કદની ૨૪૨ [ બુદ્ધિપ્રકાશ, જુલાઈ '૬૯ Page #5 -------------------------------------------------------------------------- ________________ ઈ પણ ભેગી કરવામાં આવી છે. આ ઈટ ૧૫ લાંબી, ૧૦ પહોળી અને ક ઊંચાઈવાળી છે, અને તે કેરો- મંડલ સમુદ્રના કિનારાની દક્ષિણ તરફ આવેલા પુપુર (Pumpukar)માં મળી આવેલી છે જેવી છે. ગટર કામ માટેની પકવેલી માટીની નળીઓ, ભિક્ષાપાત્રો (Bowls), તાસકે અને હાડકાના કકડા પણ મળ્યા છે. અરીકમેહુના જેવા જ અટાઈન-વેરના અવશેષો આજુબાજુના વિસ્તારમાંથી વેરાયેલા મળી આવ્યા છે. રામનાં આ અટાઈન-વેર એ “ર સીઝલટા” (terra sigillata = Hilla yang2=Stamped pottery)ના વર્ગનાં છે. ‘ટેરા સીઝલટા'નું મૂળ ભૂમધ્ય સમુદ્રમાં એજિયન સમુદ્રની આસપાસના વિસ્તારમાં રહેલું છે, આ મૃતભાડને સમય ઈ. સ. પૂ.ની પહેલી સદી છે. આ સાથે એક વલયાકાર કવો (Ring Well) પણ પ્રાપ્ત થયો છે. તે સાબિત કરે છે કે આ સ્થળે વસવાટ હતા. - આ બધા પુરાવાઓ ઉપરથી નક્કી શકે છે કે મહાબલિપુરમમાં એક અલગ બંદર હતું અને તેનો ઉલેખ સાહિત્યમાં મળી આવે છે. ઈ. સ. ની ૮ મી સદીમાં થઈ ગયેલા વૈષ્ણવ સંપ્રદાયના અનેક સંતોમાંના એક સૌથી મહાન સંત થી રમગે વરે મામલ્લપુરમને ઉલ્લેખ એક વેપારથી ધીક્તા બંદર તરીકે કર્યો છે, ત્ય થી વહાણો કિંમતી ઝવેરાત, અશ્વો, હાથીએ વ. લઈ જતા હતા. પલરના વિસ્તારમાં શૈવ સંપ્રદાયની પણ સારી અસર હતી, વચલુરના શિવમંદિરમાંના અભિલેખે, જે પલ્લવ રાજા રાજસિંહના સમપના છે (ઈ. સ. ૭૦૦ ૭૨૮) તેમાં પચાસ પદ્ધ રાજાઓની યાદી આપવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે આ રાજાઓનું શાસન કાંચીથી દૂર દૂર આવેલા લક્ષદીવ (લક્ષદ્વીપ)ના ટાપુઓ સુધી પ્રવર્તતું હતું. પદ્ધ શિવમી હતા. તે ઉપરાંત શિવધર્મને સંદેશ દૂર પૂર્વ સુધી તેમના દ્વારા પ્રસર્યો હતો. આ અસરને વિસ્તાર અહીં અને બીજા દેશોમાં આ સદીઓમાં થયો હતો, તેને અભ્યાસ કરવો એ ઘણું અગત્યની બાબત છે. ' યતીન્દ્ર છે. દીક્ષિત ફિલસૂફ” (શ્રી ચીનુભાઈ પટવા)ની વિદાય * પાન સેપારી ની હળવી ચટાકેદાર કલમ દ્વારા ગુજરાતમાં અત્યંત લાડીલા બની ચૂકેલા “ ફિલસૂફ” (શ્રી ચીનુભાઈ પટવા)નું અકાળ અવસાન કર્યે જાય તેમ નથી. હૃદયરોગના હુમલા અને બીજા ઑપશનમાંથી અગાઉ પાર ઊતરી ચૂકેલા એમને મૃત્યુની પહેચાન તો થઈ ચૂકી હતી. એક જ કીડની પર એમની જિંદગી નભતી હતી તે પણ નિ િવ બની ગઈ. હૃદયરોગની ઉપાધિ તે ખરી જ છતાં જીવ ને અંત સુધી હસતે મુખે એ જેકસ કરતા રહ્યા અને હસતાં હસતાં જ મૃત્યુ સાથે એમણે હાથ મિલાવી ૯. વા, ગુજરાતને એક વિશાળ વર્ગ તેમની લખાવટ પાછળ ઘેલ હ. “ગોરખ અને મચન્દ્ર”ની શ્રેણિ જ્યારે વર્તમાન પત્રમાં પ્રગટ થતી હતી ત્યારે રાજ કારણના રસિયા વાચકને તે વાંચવાનું વ્યસન પડી ગયેલું અને સત્તાધીશ રાજકારણીઓમાં હલચલ મચી રહેતી. એમની કટાક્ષકલા કેટલીકવાર અંગત આક્રમણ કરનારી બનતી. પરંતુ બહુધા એમની સ્વસ્થ સ્વચ્છ અને તેજસ્વી કટાક્ષધારા ઊંચામાં ઊંચી કક્ષાની ભક્તિથી માંડીને સામાન્ય જનને પણ અનેરી ચમકને અનુભવ કરાવતી, એમણે પ્રયોજેલા “માનાપ્ર” “પાંચમા આઠમા વગેરે શબ્દપ્રયોગ ગુજરાતની પ્રજાના ચિત્તમાં કાયમના સંઘરાઈ ચૂકેલા છે. ફિલસૂફ સ્વભાવે જ ટીખળી, હસમુખા અને રંગીન મનોવૃત્તિવાળા એટલે એમનું મિત્રમંડળ પણ વિશાળ હતું. ગાંધીજીનાં સત્યાગ્રહની હિલચાલમાં પણ તેમણે સક્રિય ભાગ લીધેલ અને જેલ ભેગવેલી. એમના જીવનમાં અને તરવરાટ હતો. શ્રી ફિલસૂફે ત્રણેક દસકા સુધી “ પાનસેપારી ” પીરસ્યાં અને એમાંથી જ એમનાં પુસ્તકો પણ પ્રગટ્યાં ચાલો સોડે સુખી ,એ” “અવળે ખગેથી” વગેરે. નવોઢા” દ્વારા તેમને વાર્તાપ્રયાગ કર્યો; “ શકુન્તલાનું ભૂત” દ્વારા નાટક. એમનાં એ કી હળવાં અને તખ્તા પર મોજથી ભજવી શકાય તેવાં છે–વારંવાર ભજવાયાં પણ છે. શ્રી દિલસૂફની લેખક તરીકેની વિશેષતા એ કે ક્યારેય એમની કલમ અશિષ્ટતામાં સરી પડી નથી. હાસ્યરસનાં ભયસ્થાનોધા એમની કલમ દૂર જ રહી છે. એમનાં લખાણે મોટે ભાગે પ્રાસંગિક છતાં પાનસેપારી’ તેમ જ “ચાલે સજોડે’ની શ્રેણિનાં પુસ્તકોમાં તેમણે રજૂ કરેલાં ગુલાબી સંસાર ચિત્રોનું મૂલ્ય સર્વકાલીન કહી શકાય તેવું છે. ફિલસૂફની કટારલેખક તરીકેની નીડરતા, તેજવિતા તેમની મધુર ભાવભરી વાણી, રમતિયાળ શૈલી, ઉદાર આતિથ્ય, મનમાં રમતું છે તેવું સૌજન્ય, એમનો ગુલાબી સ્વભાવ-આ સર્વનું ! તીવ્ર સ્મરણ થાય છે. મૃત્યુ તેમને બહુ વહેલામાં અઠ્ઠાવન વર્ષની વયે-ઉપાડી લીધા. એમના આ અકાળ અવસાનથી ગુજરાતે એક ગુલાબી હાસ્યકાર ગુમાવ્યો છે અને વિશાળ વાચક વગે એક આત્મીય જન ખેચે છે. મધુસૂદન પારેખ બુદ્ધિપ્રકાર, જુલાઈ ૧૯ ] ૨૪૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ થોડાંક હાઈકુ / ઉશનસ ૧૧ ગીમ હોળીભડકે આંચ હવાને લાગી કે ગ્રીષ્મ શરૂ... સામસામા બે વીંઝાય બાહુ-કૌસકૌંસમાં આંધી. વિમાસણ તરસ્યો ક્યારો, કીડીઓ ભર્યો–પાણી પાઉં? ના પાઉં? લીમડા નીચે છાયાઓની પરનું ઝમવા લાગી. અફીણ-ફૂલે પાંખ પ્રસારી ઊઠે ઊંઘનું કૂદું. પતંગિયાં બેક હિલોળે વસંત ચહેરો કે ઊડતા છંદ નહેર સાંજ પ્રીમની મંજ બડી ડાળીએ લીલી પંખી-પાંદડે ! શિશુ-કવિના શિશિર કરમાં કંપે પેલા બેડી ડાળીએ અવ્યક્ત સગે. ઉપર આખી રાતે આકાશ ખરે. કીડી ૧૩ મેઘ-ધનુને વળગણી પૂલ, કણ લે મહેમાં ડાળથી ડાળે એ એક કીડી.. તાણ્યા જાળાને તારે સૂકો સૂર્ય. કઈ બાજુ આ વળી જવાયું ? ક્યા ગે મેઘધનું કાનનછાયા? આંસુની ઝીણે માંડે સહસા સ્મૃતિ કેઈ અપત્ય કંધે: વર્ષનુ ચૂએ. અંગુલ વાંસે ફરે, સંગીત મીડે. • જલ વરસે અવિરામ / શાયર જલ વરસે અવિરામ મૌન ભરાયાં વેણ ગલીમાં હે જી રે રામ, આતમરામ ! બેલે ન આતમરામ. . હે જી રે રામ! આતમરામ! ધરતા ભીંછ, વ્યોમ ભી જાય ભીંજે ઠામે ઠામ કાલ ઊજવશે પરવ હિલોળે સીમ સકલ સરિયામ, લહરે ભીજી, અધરે ભીંજ્યાં મધુવનની આનંદ સભામાં ભીંજે ન આતમરામ! શું થાશે રે રામ ! હે જી રે રામ ! આતમરામ ! હે જી રે રામ ! આતમરામ ! રહી રહી મેરા દૂર દૂરથી મધરા બોલે રામ, તલાવ–પાળે સંધ્યા-ડાળીઓ લચી ખચી ડોડીએ ! તરુની ટોચ ચાંને કીડીઆળે રવરવતી. વૈશાખ વૈશાખ સૂર્ય પરસેવાને ટીપે-રીપે નીતરે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ડાઉન ટ્રેન પાત્રપરિચય સત્યભૂષણુ : સ્ટેશન માસ્તર ધોષબાબુ : સ્ટેશન પાસેના ગામડાના એક ગૃહસ્થ મથુરાપ્રસાદઃ પાઇટમેન વ્રજનાથ : વૈષ્ણવ સાધુ (ભિક્ષુક) નરેન પાલ : એક વેપારી પેાલીસ ઇન્સ્પેકટર અપર્ણા: સ્ટેશન માસ્તરનાં પત્ની ખકાઃ સ્ટેશન માસ્તરને પુત્ર પ્રથમ દૃશ્ય [એક નાનકડું' રેલવે સ્ટેશન. ર'ગમ'ચ પર સ્ટેશન માસ્તરની આફિસના અર્ધો ભાગ, વર'ડા તથા 'પ્લૅટફૅ'ના થાડાક ભાગ દેખાય છે. 'પ્લૅટકૉમની પાછળ લેખડના સળિયાની વાડ; વચમાં નાનકડા દરવાજો. દરવાજા નજીક કેરાસીનના દીવાવાળો થાંભલે. દીવાના કાચ પર લાલ અક્ષરેામાં સ્ટેશનનું નામ લખ્યું છે—પા. થાંભલાના ખીલા પર લટકતા રેલવેલ’ટ. સ્ટેશન માસ્તરની આસિમાં વચ્ચે માટું, પુરાણું રેખલ. બાજુમાં ટેલિગ્રાફનું મશીન. પાછળના ઘેાડાઓ પર જૂની ફ્રાઇલા તથા પરચૂરણ સામાન. ડાબી તરફ ટિકિટબારી, જમણી બાજુએ લાખ ડની તિજોરી, ટેબલ પર મોટા લૅમ્પ તથા લાલ-લીલા કાચવાળો ચાખડા દીવેા, લાલ-લીલી ઝંડી, ચાવીઓના ગૂડા, પાણીભરેલા ગ્લાસ વગેરે. ] ( ટિકિટબારી આગળ એક મુસાફર માસ્તરને સાદ દે છે. ) બુદ્ધિપ્રકાશ, જુલાઈ 'ze ] મૂળ લેખક : સલિલ સેન સંક્ષેપ તથા અનુવાદ : રજનીકાન્ત રાવલ ધાબાશ્રુ : એ માસ્તર, એ માસ્તર–સાહેબ... સત્યભૂષણબાજી... સત્યભૂષણુ : કેણુ છે.. ધાષદા...ખાલા, શું કહેા છે ? ( ટિકિટબારી આગળ ઊભેલા ધેાષદા પાછલા બારણામાંથી અંદર આવે છે.) ઘાષબાપુ : જંકશન જવા માટેની ડાઉન ટ્રેન શું આજે લેઈટ છે ? સત્યઃ ના, લેટ તેા નથી કેમ... ધેાષ: તા મને એક જંકશનની ટિકિટ આપે. સત્ય : ઊભા રહેા. હમણાં આપું... ( સ્ટેશન માસ્તર પૈસા લઈ, ટિક્રિટ પાંચ કરી આપે છે.) ઘેષ : માતર સાહેબ...તમને તકલીફ આપી. સત્ય : તકલીફ શેની આમાં. ટિકિટ આપવા માટે તેા હુ' અહી ખેડો છું. મારે આમેય મારી પત્ની માટે ટિકિટ કાઢવાની જ હતી. તેને પણ જકશનની હૉસ્પિટલમાં જવાનું છે... પ: તમે પણ સત્યબાબુ રાજા હરિશ્ચંદ્રના અવતાર લાગેા છે. રેલવે સ્ટાફના માણસાના કુટુ’બીજન માટે ટિકિટ ખરીદવાની ? વાહ સાહેબ વાહ ! સત્ય : તે શું રેલવે મારા બાપની મિલકત છે ? ટિકિટ તેા ખરીદી જોઈ એ જ. દ્વેષ : વાત તે। સાચી તમારી, પણ એક વાત કહુ', તમારી પહેલાં જે માસ્તર હતા તે, એ તા રેલવેને પેાતાના બાપદાદાના વારસા સમજતા હતા. ટિકિટ-નિકિટ ન લે એ તે સમજ્યા, પણું અહી’થી માલ ચ ડાવવા માટે, રવાના કરવા માટે સલામીમાં ખાખે। ભરીને રૂપિયા વેપારીઓ પાસેથી લેતા. માલ રવાના કરવામાં એવા રાક્ ૨૪૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ દેખાડતા જાણે મેટા ઉપકાર ન કરતા હોય! અને એક તમે છે કે... કળિયુગના હરિશ્ચન્દ્ર ! સત્ય : ધેાષદા, ભાગ્યમાં હાય એટલું જ મળે, હરામનું ધન સહેલાઈથી હજમ નથી થતું. મારા ભાગ્યમાં દુઃખ અને દારિદ્રય લખ્યાં છે—ભાગવે જ છૂટકા. ભગવાન દુઃખ આપી માણુસતી પરીક્ષા કરતા આવ્યા છે. સંતપુરુષા...મહાત્માઓએ આછાં દુ:ખ સહન કર્યાં છે! અરે આ... મથુરાપ્રસાદ...મથુરા...ધટ વગાડ ધંટ. ગાડી આવવામાં એ જ મિનિટ બાકી છે. ધાષદા : તે માસ્તર ખાણુ, તમારાં પત્નીને એવી શી ખીમારી છે તે ઠેઠ જંકશનની હોસ્પિટલમાં જવું પડે છે ? સત્ય : ભાઈ, ડોકટર તેા ટી. ખી કહે છે. ઉધરસ આવે છે. કોકવાર લેાહી પણ પડે છે. તાવને લીધે શરીર સાવ કમજોર થઈ ગયું છે મને કાઈ ‘રિલીવ ’ કરાવી છેડાવે એમ નથી. એટલે બિચારીને એકલી જ મેફલવી પડશે. છેકરાખેાકેા કલકત્તામાં શિવપુર એંજિનિયરિંગ *ોલેજમાં ભણે છે. એને તાર કર્યાં છે. જોઈ એ આવે છે કે નહીં. ધાષદા : સત્યબાપુ, તમે ચિ'તા ન કરેા. હુ' જંકશન જાઉ છું એટલે તમારાં શ્રીમતીને હોસ્પિટલ સુધી મૂકી આવીશ. સત્ય : હૈં તમે...મૂકી આવશે। ધેાષદા ? તમારી ધણા આભાર. બિચારી ઘણી અશક્ત થઈ ગઈ છે. સાચવીને મૂકી આવતે. ( અંદરથી ટેલિગ્રાફની ધંટડીનેા અવાજ સભળાય છે. સત્યભૂષણુ રિસીવર ઉપાડી વાત કરે છે. બાજુના ઝાંપામાંથી મથુરાપ્રસાદ ત્રણ કુક્ષીએ સાથે એક ‘ ઇન્વેલિડ ચેર 'માં એડેલાં માસ્તરનાં પત્ની– અપર્ણાને ઉપાડી પ્લેટફાના વરંડામાં લાવે છે.) મથુરા : (અંદર જઈ ને) બાપુ, માને લઈ આભ્યા છું. પણ એ તે। જ કશન જવાની ના પાડે છે. ૨૪ સત્ય : ટેલિગ્રાફ્રનું રિસીવર નીચે મૂકતાં) કેમ ના પાડે છે? શું થયું પાછું એને ..વારુ તું જા. હું એને સમજાવું છું. સાંભળ, ડાઉન ટ્રેનના ધટ વગાડે જલદી, લાઇન કલીઅર આપ...જા, જલદી. [માસ્તર મથુરાના હાથમાં લાઇન કલીઅરની રિંગ આપે છે અને ખગલમાં ફ્લૅગ દબાવી, વરંડામાં ખુરશીમાં ખેઠેલી અપર્ણા પાસે આવે છે.] સત્ય : પ્રેમ અપર્ણા શું થયું? મને કેમ એટલાન્યા. અપર્ણા : ભારે હોસ્પિટલમાં નથી જવું. સત્ય : કેમ ? વળી પાછું શું થઈ ગયું...? અપર્ણા : તમે આવી શકે એમ નથી, એવું સાંભળ્યું ... કાઈ છેડાવે એમ નથી .. સત્ય : પણ મે' બધી વ્યવસ્થા કરી દીધી છે... આ આપણા ધેાષદા તને ઠેઠ હૅપિટલ સુધી મૂકી જશે. અપર્ણાં : તમારા વગર હું નથી જવાની... સત્ય : તું નાહક જિદ્દ કરે છે...મારાથી આવી શકાય એમ નથી. તારે હોસ્પિટલ જવું જ જોઈ એ. ડૉકટર... અપર્ણા : પણ હવે હું ખચવાની નથી. નકામી છે આ બધી દોડધામ. સત્ય : ના...ના. અપર્ણા એવું અશુભ ન ખેલ અહીં ન મટે તે। કલકત્તાના મેટા ડૉકટરને બતાવીશું....હિ‘મત રાખ. અપર્ણા : મોટા ડૉકટરાય હવે ખચાવી શકે એમ નથી. (જોરથી ઉધરસ ખાય છે.) નકામાં પૈસાનાં પાણી... સત્ય : ના...ના અપર્ણા, તુ હૅસ્પિટલ જા. કાકુ રિલીવ કરાવનાર આવશે કે તરત જ હું જ કશને આવી પહેાંચીશ . ખેચાર દિવસની રજા પર ઊતરી જઈશ...અપર્ણા તું ખેંચી જઈશ. હું તને જિવાડીશ અપર્ણા : મને જિવાડવા માટે ઢગલા રૂપિયા જોઈ શે. કયાંથી લાવશે। ? કાશીવાસ કરતાં સાસુને રૂપિયા મેાકલવા પડે છે. કૉલેજમાં ભણુતા [ બુદ્ધિપ્રકાય, જુલાઈ '૬૯ Page #9 -------------------------------------------------------------------------- ________________ કાને રૂપિયા આપવા પડે છે. વિધવા નણુંનો મથુરા : બાબુ...બાઈસાહેબને કહે આ ખુરશીમાં - ભાર પણ તમારા ઉપર છે....... ફરીથી બેસી જાય (અપર્ણા ખુરશીમાં બેસે છે. સત્ય : રૂપિયા 2. હું ગમે ત્યાંથી લાવીશ. મારી મથુરા તથા કુલીઓ ઊંચકી ચાલવા માંડે છે. સાથેના બધા જ ચોરીઓ કરે છે. લાંચરુશવત તેમની પાછળ પાછળ સત્યબાબુ જાય છે. લે છે... હ એકલો જ અત્યાર સુધી હરિશ્ચંદ્રનો હીસલને અવાજ સંભળાય છે ને ગાડી ચાલવા અવતાર બની સવા રૂપરડી પગારમાં જીવન માંડે છે. સત્યબાબુ દૂર દૂર જતી ગાડી ચલાવતો આવ્યો છું. લાગે છે–સત્યવાદી બન નિપ્પલક નેત્રો વડે જોઈ રહે છે. ) વાને આ જમાનો નથી, અષણ! સભાગે મથુરા : બાબુ, ઊભા ઊભા શા વિચાર કરો છે ? ચાલનાર આ જમાનામાં દુઃખી થાય છે. શાની ચિંતા કરે છે ? (ઘેષબાબુ આવે છે. ) સત્ય : (ચકીને) હું? ચિંતા શાની ? જોઉં છું – ઘોષબાબુ ઃ મહાશય, પેલી નડિસ્ટન્ટ સિગ્નલ પાસે | ગાડી ક્ષિતિજમાં વિલીન થાય છે. . . ન દેખાય છે... - મથુરા : ડાઉન ટ્રેન તો જતી રહી હવે અપન આવશે ને ? સાય : આવે, આવો ઘાષબાબુ.. અપણું, જો આ સત્ય : આવશે– જરૂર આવશે. જા, જા લાઈન જેમની હું હમણાં વાત કરતો હતો એ સજજન છે. એ તને હોસ્પિટલ સુધી પહોંચાડશે. હોસ્પિ લીઅર આપ. જે ટ્રેનનો ધુમાડો દેખાય છે. [ સત્યભૂષણ ટેલિગ્રાફ મશીન પર જાય છે. * : ટલના લગભગ બધાય ડોકટરને એ ઓળખે છે. તારી સારી રીતે સારવાર કરવાની એ ટેલિગ્રામ કરે છે. દરમિયાન ગાડી આવવાનો અવાજ સંભળાય છે. ગાડી થોડીવાર ઊભી ભલામણ પણ કરશે. છેષદા, આ મારી પત્ની.. રહે છે. વહીસલ વાગે છે. ગાડી ઊપડે છેષ : હું ઓળખું છું....ઓળખું છું. નમસ્કાર ભાભી. છે. મથુરા પ્રસાદ સત્યભૂષણની ઓફિસમાં તમારા સામાનમાં શું શું છે ? (અપર્ણ જવાબ આવે છે. ] માં નમસ્કાર કરે છે.). મથુરા : બાબુ, આ ગાડીમાં બેકાબાબુ આવ્યા નથી સત્ય : આ એક બૅગ અને નાનકડો બિસ્તરે. . લાગતા. બીજા એક પેસેંજર આવ્યા છે. પેલા છેષ : અચ્છા... અછા. ' એકવાર આપને ઘેર રાત રોકાયા હતા-જમા સત્ય : આ વીસ રૂપિયા લે... હતા... [ આવતી ગાડીનો અવાજ. થોડીવારમાં ગાડી સત્ય : કેણુ એ ? મને ઓળખાણ પડતી નથી. * પ્લેટફોર્મ પર આવી ઊભી રહે છે. મથુરા- ચહેરે કેવો છે ? પ્રસાદ તથા બેત્રણ કલીઓ “ઇન્વેલિડ ચેર' મથુરા : ચહેરો...લે એ જાતે આવી પહોંચ્યા. લઈ આવી પહોંચે છે. ઘેષબ બુ અપર્ણાની (આગંતુક નરેન્દ્ર પાલ પ્રવેશ કરે છે ) - પેટી તથા બિસ્તરે ઊંચકી ગાડીના ડબ્બા નરેન્દ્ર : નમસ્કાર...નમસ્કાર માસ્તરબાબુ. આ તરફ ચાલવા માંડે છે. ] સત્ય : ઓહ... તમે નરેનબાબુ...નમસ્કાર... આ સત્ય : અપર્ણા, કંઈ પણ ચિંતા ન કરીશ, ઘોષ- આ. કેમ મઝામાં ને ? બાબુ બધી વ્યવસ્થા કરી આપશે. હું આવતી નરેન : હાજી, આપની દયાથી મઝામાં છું. મને - કાલની ડાઉન ટ્રેનમાં જરૂર આવી પહોંચીશ. આપે બરાબર ઓળખી કાઢો. હું ઘણી વખત અપર્ણા : જે તમે નહીં આવો તો હોસ્પિટલમાં પહેલાં આપને ઘેર રાત રહ્યો હતો, જમ્યો પણ નહીં રહે. મને ત્યાં એકલાં ગમતું નથી... હતો. આ વખતે પણ આપને શરણે આવ્યો છું. સત્ય : ના, ના. હું જરૂર આવીશ. ભારે મુશ્કેલીમાં મુકાયો છું. હું બુદ્ધિપ્રકાશ, જુલાઈ '૧૯ ] Page #10 -------------------------------------------------------------------------- ________________ સત્ય : શી મુશ્કેલી છે એની . વ્રજનાથ વૈરાગી : નરેન પાસેના ગામડામાંથી શણ ખરીદવા આવ્યો એ મા જશોદા . ભા જશેદા કયાં ? - છે. ખેડૂતોને અગાઉ નાણું આપવા પડે છે તે હું ચારેકેર મા જશોદાને શોધું છું.” , આપ જાણો છે. અત્યારે રાતે જોખમ લઈ એમ કહી ત્રિભુવનના રાજા કૃષ્ણની , ગામમાં જવાય એમ નથી. રસ્તો સારો નથી. આંખોમાંથી આંસુ વરસે છે... - કે આટલા બધા રૂપિયા લઈને જવાની મારામાં મા જશોદા ક્યાં... હિંમત નથી. આપની મદદ વિના... [ ગાતો ગાતે વચમાં ધીમેથી ગણગણતો સત્ય : મેટો વેપાર કરતા લાગો છે. કમાણી પણ વજન.થ પ્લેટફેર્મ પાર કરી સત્યભૂષણની સારી જ હશે. ધંધે એ ધંધે. અમારા જેવા ઓફિસમાં આવી પૂછે છે. ] નેકરિયાત હંમેશાં ભૂખે જ મરવાના. અરે, બાબા હજુ સુધી તમે સ્ટેશને નરેન : સત્યબાબુ; વેપાર એટલે લૂંટ-ચોરી.. બેઠા છો? સત્ય : કેવી રીતે? તમે શું કહો છો... સત્ય : હા, થોડીક વારમાં જઉં છું... નરેન : આપણા દેશમાં આ અંગ્રેજો, પોર્ટુગીઝ વગેરે વ્રજનાથ : લે ત્યારે હું જાઉં...મા જશોદાનું ભજન વેપારી બનીને આવ્યા. પછી કેવી લૂંટ ચલાવી ? કરતો... આજકાલને વેપાર એટલે જૂઠાણું, ફરેબ, [ ગાતા ગાતો જવા માંડે છે ત્યાં સત્યબાબૂ દગાબાજી, લાંચ-રુશવત . બીજું બધું ઘણું... બૂમ પાડી બોલાવે છે. ] તમારા જેવા સત્યવાદીનું કામ નહીં...મને માલ સત્ય : એ વ્રજનાથ ..એ બાબાજી...વ્રજનાથ ! ચઢાવવામાં કંઈક કાયદો કરી આપ તે થોડાક વ્રજ : ( પાછો આવતાં) મને કેમ બોલાવ્યા રૂપિયા... સત્ય : (ધીમે ધીમે મુખમુદ્રા બદલાય છે. મેં પર સત્ય : તું કઈ બાજુ જાય છે? ક્રોધનો ભાવ છવાતો જાય છે.) શું મને થોડાક વ્રજ : કેમ ? તમારે ઘેર જાઉં છું. મા જશોદાની રૂપિયા? મને લાંચ આપી રેલવેના નૂર-ભાડાની પાસે... ઓછી રકમનું વાઉચર બનવું? રેલવેને છેતરું .. સત્ય : અપર્ણા ઘેર નથી. જંકશનની હોસ્પિટલમાં છે. મારી જાતને છેતરું ? મારી ફરજનું પાલન ન જ : હે, શું થયું માને ? મને ઘણી ચિંતા થાય કરું..ચોરી કરું, લાંચ લઉં એવું તમે ઈચ્છો છે. માને જોવા મારું મન અધીર બન્યું છે. હું છે, નરેનબાબું? જુઓ, અત્યારે મારે નાણાંની તો જકશનની હોસ્પિટલમાં જઈ માનાં દર્શન સખત ભીડ છે.. બોકાની ફી આપવાની છે. કરીશ. અપણું મા..મારે મન જશોમતી મારી બીમાર પત્ની હંસ્પિટલમાં છે. તેની સમાન પવિત્ર છે.. પૂજનીય છે. બરાબર સારવાર કરવા માટે મારે રૂપિયા જોઈ એ સત્ય : તું એને દત્તક લીધેલો દીકરો છે. તું એ તારી છે. પરંતુ હું લાંચ કદી ન લઈ શકું. માને મળવા ઠેઠ ચાલતા ચાલતે જ કશનની રેલવેનું નુકસાન કરી મારો સ્વાર્થ પૂરો ન કરી હોસ્પિટલ સુધી જવાની વાત કરે છે ! અને શકું. ભલે ગમે તે થાય, નરેનબાબુ..મારાથી એનો પોતાનો છોકરો ખબર આપવા છતાં એ નહીં શકે. તમે જઈ શકે છે. ના, ના એવું માને જોવા આવ્યો નથી... ન થાય મારાથી. વ્રજ : આવશે, એ પણ આવશે, બાબુ..ધીરજ રાખો. [નરેન પાલ નમસ્કાર કરી વિદાય થાય છે. એ પોતાની ફરજ સમજે છે. આવશે, જરૂર એટલામાં દૂરથી વ્રજનાથ વૈરાગી ભજન ગાતે આવશે. સૌએ પોતે પોતાનાં કર્તવ્ય પૂરાં કરવાં આવતે જણાય છે. ] પડે છે. ૧૪૮ | બુદ્ધિપ્રકાર. જુલાઈ ૧૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ સત્ય : કર્તવ્ય...કર્તવ્ય... કર્તવ્ય કરનારનું શું ભલું વ્રજ : પાપ કરવાથી હંમેશ રૂપિયા મળે છે કે નહીં થાય છે આ દુનિયામાં, વજનાથ? રૂપિયા એ તો જાણતો નથી. એટલું જાણું છું કે સિવાય બીજું કઈ નથી. અત્યારે તો મને પાપનાં માઠાં ફળ ભોગવવા પડે છે, પછી ભલે ગમે તેમ કરી રૂપિયા લાવવા એ જ કર્તવ્ય એ સજા શારીરિક વેદના હોય કે માનસિક લાગે છે...અચ્છા વ્રજનાથ, તું અપર્ણને માની પરિતાપની હેય ! જેમ પૂજનીય ગણે છે તે તેની સારવાર માટે... સત્ય : અરે, મારા જેવા જેણે જિંદગીમાં કોઈ તેની જિંદગી બચાવવા માટે થોડાક રૂપિયાની પાપ કર્યું નથી એને સજા ભોગવવી પડે છે મદદ ન કરી શકે ? એનું શું ? મારો અપરાધ કે પાપ જે ગણો તે વજ : બાબુ, મારી પાસે રૂપિયા ક્યાંથી હોય ? હું એ કે મેં મારી બહેનના તથા પુત્રના સુખને ગરીબ ભિખારી છું...ઘેર ઘેર માગીને ખાનાર... અને સગવડ માટે પત્નીની બરાબર સારવાર સત્ય : પણ લેક તો કહે છે કે તે આમતેમ ન કરી. એને ક્ષય થયો છે. છતાં જોઈએ તેવી ક્યાંક રૂપિયા દાડ્યા છે ને ! શું એ બધા ખોટું દવા કરાવી શક્યો નથી... હા, અપર્ણનું જે મૃત્યુ થશે તો એ માટે હું મારી જાતને વ્રજ : ના, લેંકોની વાત સાચી છે. પણ ગરીબ જવાબદાર ગણીશ. હું તેને બચાવી ન શકયો તેને મરવા દીધી... રાંક આ વ્રજનાથ નહીં, ડાકૂ વ્રજનાથને લોકો ઓળખે છે. સાધુ થયો એ પહેલા લૂંટાર વ્રજ : બાબુ...બાબુ, આવું ન બોલે... વ્રજનાથ... પહેલાં મારું નામ હતું વ્રજનાદ ડાક. સત્ય : વ્રજનાથ, મેં અપર્ણાની પૂરી કાળજી ન લૂંટ કરવી એ મારો ધંધો હતો. ઘણાં પાપ લીધી તેથી આજ તે મરણપથારીએ પડી છે. કર્યા'... પાપની પૂરી સજા પણ ભેગવી. પછી પશ્ચાત્તાપના અગ્નિથી મારું હૃદય સળગે છે. લીધો ભેખ. લોક ડાક કહી ભીખ આપતા નથી, મન ઘણું અશાત બન્યું છે. ગમે તેટલા રૂપિયા ગાળો પણ દે છે. લોકોની ગાળોને માથે ચડાવી ખરચ થાય હું અપની જિંદગી બચાવીશ. ભજન-કીર્તન કરતો શાન્તિથી ફર્યા કરું છું. વજ : જરૂર...જરૂર, મા જશમતી જરૂર સાજાં ખાવાનું મળે તો ઠીક...ને મળે તો હરે કૃષ્ણ થઈ જશે. આમ હતાશ થવાની, બાબુ, કંઈ મુરારિ...મા જશોભતીને દ્વારે આવી ઊભો રહે જરૂર નથી. ભગવાનને પ્રાર્થના કરો...એ જ છું...મા ખૂબ સ્નેહ કરે છે. મારાં બધાં પાપ બચાવશે મારી જશામતી માને.. શાન્તિથી અપરાધ બદલ તેમણે માફી આપી છે. એટલે ડાઉન ટ્રેનને રવાના કરી તમારે રોજ રાતના જશોદામાને દ્વાર આવી ઊભો રહું છું... વહેલા ઘેર જવું જોઈએ. આ બધા કોલાહલ... સત્ય : પણ તારા રૂપિયાની વાત કર ને. આ બધી ધમાલ વચ્ચે તમારા મનને કયાંથી જ ઃ રૂપિયા મેં જમીનમાં દટયા છે. પણ એ શાન્તિ મળે ? જાઉં છું જંકશનની હોસ્પિટલમાં અર્થની સાથે બીજું ઘણું અનર્થ પડયું છે. મા જશોદામતીને મળી આવું. (“ઓ મા એ ધન બાબુ પાપનું છે. એ રૂપિયા તમને જશમતી'... ગાતો ગાતો વ્રજનાથ પ્રસ્થાન નહીં આપું. પાપના ધનથી કોઈનું ભલું કરે છે.) થતું નથી. સત્ય : ગાડીઓ આવે છે ને જાય છે. અપ અને સત્ય : પણ વ્રજનાથ, દુનિયામાં પાપ કર્યા વિના ડાઉન...આ બધે કે લાહલ...ધમાલ... અશાન્તિ ધન મળતું નથી. જિંદગીભર... આ ઘાંઘ'... આ કોલાહલ.. બુમિકાથ, જુલાઈ ૧૯ ] Page #12 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય દૃશ્ય [‘ પારુઈ’ સ્ટેશનની એ જ રેલવે આફ્િસ. સાંજ પડી છે. આફ્રિસ ઉધાડી છે. મથુરાપ્રસાદ. પ્લૅટફ્રર્ફોમના દીવા સળગાવી, એક ટેબલલૅમ્પ લઈ આફિસમાં પ્રવેશ કરે છે. ઘડિયાળમાં છના ટકારા વાગે છે, ટેલિગ્રાફ મશીન ટક્ટક્ટક્ અવાજ સંભળાય છે. ] મથુરા : માસ્તર સાહેબ. માસ્તર સાહેબ આ તારનું મશીન એલાવે છે... સત્ય : ( અન્યમનસ્કભાવે) હૈ..ક્રાણુ ખાલાવે છે? મથુરા : આ ટેલિગ્રાફના નશીનની ધઉંટડી કયારની વાગે છે. છ વાગ્યા. ગાડી આવવાના વખત થયા. સત્ય : ( ધડિયાળ ભણી જોતાં ) છ વાગી ગયા ? જોને મથુરા હજુ મને રિલીવ કરાવવા કાઈ ન માવ્યું. ખા। પણ ન આવ્યે. કથાં સુધી રાહ જોવી? રાહ જોઈ થાડયો... મથુરા : ભાજી, તમે નાહક ચિંતા કરા છે...ખાતા નથી...પીતા નથી. આખા દિવસ ચિંતા અને વિચારશ... વિસરાત આફિસમાં ... પ્લેટફ્રોમ પર...ઘેર જઈ થોડોક આરામ કરે. આમ શરીર પ્રેમ ટકી શકે ? સત્ય ઃ મથુરા, માાં તેા શરીર અને મન એક બગડયાં છે. મગજ કામ કરતું નથી. જડ થઈ ગયું છે. શૂન્ય ! મથુરા : બાપુ, હું તમારે માટે ચા-નાસ્તા લઈ આવું. સવારથી તમે કંઇ ખાધુ પીધુ નથી. સત્ય : હવે અત્યારે કાંય જતેા નહીં. ગાડી આવવાને વખત થયા છે.. ગાડી આવી જાય પછી જજે...આ રીંગ લેતે જા...ધડટી વગાડ. ગાડી આવતી લાગે છે... [ ઘેાડીવારમાં—તેપથ્યમાં ગ!ડી આવવાના અવાજ. સત્યભૂષણુ લાલ-લીલી બત્તી લઈ પ્લૅટફૉમ પર આંટા મારે છે. ઘેાડીક ક્ષણા સિસેાટી વગાડે છે. લીલી બત્તી દેખાડે છે. ગાડી ઊપડે છે. ધીમે ધીમે ગતિ પકડતી યા બહાર નીકળતી લાગે છે. એટલામાં નરેન પાલ દોડતા ઊડતા આવે છે. ] ૫ નરેન : માસ્તર સાહેબ, ગાડી રા...ગાડી રોકા. અરેરે...ગાડી પકડી ન શકયો.. જતી રહી... સાહેબ, તમે ગાડી કેમ ઊભી ન રાખી ? સત્ય : રોકી શકુ એમ કર્યાં હતું... ઝેડ યાર્ડ બહાર નીકળી ચૂકી હતી. નરેશ : હા ખાજી, તમારે। દાષ નથી. મારા નસીબને જ દેષ છે. પણ હવે તમે મારી મદદ કરશે તે જ ખચીશ મહાશય. તમે જ મને મુસીબતમાંથી ઉગારી શકા એમ છે! સત્ય : ખેલે. મારી શી મદદ જોઈએ છે તમારે? નરેશ : ( ગળગળા સાદે) બાપુ, રાત પડી ગઈ છે ગાડી ચૂકી ગયા. હવે શું થશે મારુ.. સત્ય : અહી‘થ જંકશન સ્ટેશન બહુ દૂર નથી. ચાલી નાખેા. ત્રણ-ચાર માલ હશે ત્યાંથી ઘણી ડાઉન ટ્રેન મળશે. નરેશ ઃ આવી અંધારી રાતે ચાલતા જાઉં જંકશન સુધી ? સત્ય : એ સિવાય બીજો ઉપાય નથી... નરેન : મથુરાપ્રસાદને સાથે લેતા જાઉ તેા...એ મથુરાપ્રસાદ...( નજીકના પ્લેટફ્રૉમ' પરથી મથુરા આવે છે.) મથુરા ઃ કેમ ખા....મને માલવ્યા ? નરેન : મારી સાથે જ કશન સુધી આવીશ ? માસ્તર બાપુને હું વિનતી કરું.... સત્ય : નરેનમાથુ .. હજુ અપ-ટ્રેન આવી નથી. એને રવાના કર્યા સિવાય મથુરા કયાંય ન જઈ શકે. નરેન : પણ બાપુ, એમાં તેા ધણી રાત વીતી જાય... મથુરા : બાપુ, ચાલી નાંખા ને . હમણાં ઘેાડીવારમાં પહેાંચી જશેા. પેલે વ્રજનાથ વૈરાગી...દિવસમાં એત્રણ વાર જઈ આવે છે. આજે પણુ માતાજીને મળવા ચાલતે ગયા છે. નરેન : કાણુ વ્રજનાઃ ડાકુ ? સત્ય : હવે એ ડાકુ રહ્યો નથી. હવે તેા પૂરા વૈષ્ણવ બની ગયા છે. હા, પહેલાં કાકવાર લૂટપાટ કરતા હતા. | બુદ્ધિપ્રüાસ, જુલાઈ ‘૬૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ નરેન: એ તે એણે લેકેને ઠગવા માટે ભગવા સત્ય : (અખો ફાડીને) પાંચ હજાર રૂપિયા ! એ તે પહેર્યા હશે. બાકી રૂપિયાની ગંધ મળતાં જ ભારે જોખમનું કામ છે. તિજોરી તોડી રાતના અસલનો ડાકુ બની જશે! વ્રજનાથ વૈષ્ણવને કઈ ચોર-ડાકુ લઈ જાય છે... વ્રજનાદ ડાકુ બનતાં વાર નહીં લાગે. નરેનઃ મુઆ...લઈ જશે તો...નસીબમાં હશે તે મથુરાઃ અરે બાબુ.ઝાઝે વિચાર કર્યા વગર જલદી એમ થશે. પણ બાબુ. મારા ખિસ્સામાં જે જલદી ચાલવા માંડે. હમણાં જંકશન રહેશે તો રાતના મને ચોર-ડાકુ જીવતો નહીં પહોંચી જશે. છોડે. જાનથી મારી નાંખી ભયમાં દાટી દેશે.. નરેન : ના ભાઈ..તું તો મને ડાકુના હાથમાં વ્રજનાદ ડાકનો મને બહુ ભય લાગે છે. તમે ફસાવવાની વાત કરે છે. જાણે છે. આ ગામમાં તથા તેની આસપાસ સત્યઃ ના, ના. તમને ડાકુના હાથમાં ફસાવવાથી જેટલા વેપારીઓનાં ખૂન થયાં તે બધાં વ્રજનાદઅમને શો લાભ? ને નામે ચઢેલાં છે... નરેન: તો આજની રાત તમારે ઘેર જ મને આશરો સત્ય : ના, ના... હવે તો એ પૂરે વૈષ્ણવ થઈ આપો ને. મેં પહેલાં પણ એકવાર રાતના ડું ગયો...સાધુ...ભક્ત. નરેનઃ મોટા શિકારની ગંધ આવતાં વૈષ્ણવનો વેષ થઈ જવાથી તમારે ઘેર રાતવાસો કર્યો હતો. તજી દઈ પાછો અસલી વાઘ બની જાય... બાબુ, એકવાર ફરીથી મને આશરો આપ... એના લોહીમાં જ ડાકુગીરી છે. લો બાબુ... મારું રક્ષણ કરો... સાથે જોખમ છે એટલે ... આ રૂપિયા...(નેટોનું મોટું બંડલ આપે છે.) સત્યઃ પણ મારી પત્ની ઘેર નથી. હોસ્પિટલમાં છે. સત્ય : (રેલવે ઑફિસની તિજોરી ઉઘાડી બંડલ નરેનઃ કંઈ વાંધો નહીં. બાબુ, હું તો એક ખૂણામાં મૂકત) નરેનબાબુ, તમે મારે માથે મોટી પડ્યો રહીશ. જવાબદારી નાંખી દીધી. આની ચિંતામાં મને સત્ય : તમારી ઈચ્છા એમ હોય તો ખુશીથી તમે આખી રાત ઊંઘ નહીં આવે... - મારે ઘેર રાતવાસો કરી શકો છો... નરેન : માસ્તરસાહેબ, હું તમારો આ ઉપકાર નરેનઃ (શ્વાસ છોડતાં) હાશ, બાબુ તમે મને બચાવી જિંદગીભર નહીં ભૂલું , તમે મારા પર ઘણી લીધે ! એ મથુરા... હવે કંઈ ચા-નાસ્તાને દયા કરી છે. ભગવાન તમારું ભલું કરે...તમે પ્રબંધ કર...લે આ ચાર આના...ચિંતાથી... સાચે જ દુખિયાંના બેલી છે... દોડધામથી થાકી લોથ થઈ ગયો છું ભાઈ.. સત્ય : મથુરા, જા નરેનબાબુને આપણે ઘેર લઈ સત્ય : બરાબર છે...ચા-નાસ્તો કરી, મથુરાની સાથે જા. ઓશરીની આગળના રૂમમાં સુવાડજે. તમે ઘેર જઈ સૂઈ રહે. તમારો બીજે કંઈ સામાન નથી ને? હું આ નરેન : આપ ઘણા જ દયાળુ છો માસ્તર સાહેબ.. અપ ટેનને રવાના કરી આવી પહેચું છું... હું આપને ઉપકાર જિંદગીભર નહીં ભૂલી મથુરા, બાબુના ખાટલા પર મચ્છરદાની લગાડી શકું. પણ..બાબુ, તમારે મારા પર એક બીજા દેજે, નહિતર આખી રાત મચ્છર કરડી ખાશે... કામ માટે કૃપા કરવાની છે. મારી સાથે આ જાઓ નરેન બાબુ...નરેન તથા મથુરાનું પ્રસ્થાન] થેલીમાં પાંચ હજાર રૂપિયા છે શણની ખરીદી સ્ટેિશન માસ્તર નેતરની આરામ ખુરશીમાં રોકડેથી થાય છે... તેથી સાથે રૂપિયા લઈ બેસી પગ લંબાવે છે. મોટું બગાસું ખાય ગામે ગામે ભટકવું પડે છે...આપ ઓફિસની છે. ધેતિયાના છેડા વડે માં, આંખો લૂછે છે. તિજોરીમાં એક રાત માટે મૂકવાની મહેરબાની કરે. પછી આંખો બંધ કરી, સાત બેસી રહે છે. ] બુતિપ્રકાશ, જુલાઈ ૧૯ ] ૨૫૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ સત્ય : (હાઠ ક્રુફ્ફડાવતા... કંઈક ખબડે છે. પાછા માથુ નીચું કરી સ્થિર થઈ જાય છે....ચાડીવારમાં દરવાજે ઊપડવાના અવાજ સાંભળી જાગી જાય છે...) કોણ ? કાણુ ?..ખાકા... તું અત્યારે આટલી મોડી રાતે! કાંથી આવ્યા ભાઈ ? ખેાકેા : (ઉદાસ અને ખિન્ન ભાવે) માની તબિયત જોવા માટે જંકશનની હોસ્પિટલ ગયેા હતેા... ત્યાંથી ચાલતા ચાલતા આવ્યા છું... સત્ય : પણ ભાઈ, તું એટલે દૂરથી ચાલતા શા માટે આવ્યા...અપ-ટ્રેન હમણાં જ આવી પહેાંચશે. કેમ છે તારી માને? મારે। કાગળ તને મળ્યેા હતેા ને? ખાકા : (માં પરને પસીને લૂછતાં) હોસ્પિટલમાં પહેાંચ્યા બાદ મા ખેડાશ બની ગયાં હતાં... થાકને લીધે કદાચ. વાષબાબુ બિચારા બહુ ગભરાઈ ગયા હતા. તમારા કાગળ વાંચી હું જકશનની હાસ્પિટલે સવારે પહેાંચી ગયા હતા. ડોકટરે ઇંજેકશન આપી માને હાશમાં આણ્યાં. સત્ય : પશુ રોગો છે એ વિશે ડોકટરોએ કઈ કહ્યું ? ખાકા : એક ડોકટર જાડિસ કહે છે...ખીન ટી. બી. થયા માને છે...ત્રીજા આપરેશન કરાવવાની સલાહ આપે છે... સત્ય : મને તેા બહુ ચિંતા થાય છે ખેાકા...અપર્ણા બચશે કે નહીં... ખેાકેા : બાપુ, ખચે. કેમ ન બચે. પણ માને બચાવવા—જિવાડવા માટે રૂપિયા જોઈ એ... રૂપિયા. કલકત્તા લઈ જઈ એ...ત્યાં મોટા મોટા ડોકટરો છે, ગમે તેવા સીરિયસ રાગીઓને મેાતના માંમાંથી બચાવે છે. સત્ય : તારી વાત સાચી છૅ...અપર્ણાને બચાવવી એ મારી પવિત્ર ફરજ છે — હું જાણું છું... પણ આટલા બધા રૂપિયા... ખેાકેા—( ઉત્તેજિત સ્વરે) ગમે ત્યાંથી લાવવા પડશે બાપુ. ચેારી, લૂ'ટ, ખૂન કરીને...ગમે તેરીતે... પર રૂપિયા વગર નહી ચાલે... માને જિવાડવી પડશે...પ્રિયજનના પ્રાણ બચાવવા માટે ચેરી, લૂટ, ખૂન કરનારને હું અપરાધી માનતા નથી... એને માટે ઉપાય પણ શા છે બીજો ? સત્ય : ભાઈ, તું જરા ઠં‘ડા પડે. શાન્ત થા. રૂપિયાની સગવડ હું ગમે ત્યાંથી કરીશ...તારી માને જરૂર બચાવીશ. મેલ કેટલા રૂપિયા જોઈ શે? ખાકા : એત્રણ હજાર... સત્ય ઃ તારા ભણવાના ખરચ માટે કેટલા જોઈ શે. ખાકા : એ-અઢી હજાર... સત્ય : વારું, હું પાંચ હજાર સુધીની વ્યવસ્થા કરીશ. મારા પ્રોવિડંટ ક્રૂડમાંથી ... થાડા વ્યાજે લઈશ ..કાક પાસે ઉધાર માગીશ... ખકા : તમને જેમ ઠીક લાગે તેમ કરો...રૂપિયા ગમે ત્યાંથી લાવે...જાઉં છું. ( પ્રસ્થાન ) [દરવાજાને જોરથી અથડાવાને અવાજ. સ્ટેશનમાસ્તર ચોંકી, અખા ફાડીને આસપાસ જુએ છે...ખેાકા ખેાકા...કહી ખૂમા પાડે છે ] સત્ય : શું સાચે જ ખેાકેા આવ્યા હતા કે મને ભ્રમણા થઈ...મારું મગજ વિચિત્ર થઈ ગયું છે...કેવાં કેવાં ખરાબ સપનાં આવે છે... પણ ખેાકેા ?...હા, એ ખેાકા જ હતા. મારું' અષ માન કરી...ગુસ્સે થઈ, નારાજ થઈ જતા રહ્યો...ખાકા..કે... [ ધીમેથી બારણું ઉન્નાડી વ્રજનાથ પ્રવેશ કરે છે. ] વ્રજનાથ : ના ખાણ્યુઝ...હું વ્રજનાથ વૈરાગી... સત્ય ઃ તું...અરે વ્રજનાથ! આટલી મેડી રાતે વ્રજનાથ : મા જશેામતાને જોવા માટે .. મળવા । માટે મને હૉસ્પિટલવાળાએ અંદર જવા ન દીધા. તેમણે કહ્યું : દરદીની તબિયત સારી નથી. અંદર નહીં જવા દેવામાં આવે... મે' આગ્રહ કર્યાં . વિનંતી કરી. સત્ય : કેમ... [ બુદ્ધિપ્રકારા, જુલાઈ ‘૬૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ વ્રજનાથ : કેમ વળી શું? મારી મા જશે મતીને મળવા ન દે એ કેમ ચાલે બાપુ? સત્ય : તારી મા જશામતી...તારે પિતા ? વ્રજનાથ : તમે...તમે વળી. હું તમારા પુત્ર... સત્ય : ( ચિડાઈ ને) મારા કોઈ પુત્ર નથી...ક્રાઈ નથી. દુનિયામાં બધાં રૂપિયાના સગા છે. મા, બાપ, પુત્ર—બધા સંબધા કેવળ સ્વાના છે... રૂપિયાના છે. વ્રજનાથ : શું ખેલેા છે! બાપુ... સત્ય : વ્રજનાથ, ઠીક કહું છું...સાચુ` કહું છું. પ્રેમ, મમતા, વિનય, ભદ્રતા બધુ... રૂપિયા માટે છે. આજ હું દરિદ્ર છું...નિન છું...લાચાર છું. દુનિયામાં મારું કાઈ નથી...મારું જરા પણ માન-સન્માન નથી... વ્રજનાથ : ના, ના બાપુ...એવું જરા પણ નથી. તમારા મનનેા વહેમ છે આ... સત્ય : 'મારા હેકરા – ખેાકેા મણ આવી કેટકેટલું સભળાવી ગયા. મારે ચાર-પાંચ હજાર રૂપિયા ગમે ત્યાંથી ભેગા કરવા પડશે. વ્રજનાથ : પણ ખેાકાબાજી તા... સત્ય : હમણાં મારી સાથે ઝધડા કરી, ગુસ્સે થઈ જકશને ચાલ્યેા ગયા...તેની મા પાસે હાસ્પિટલમાં.. વ્રજનાથ : હું હમણાં જ તેને મનાવી અહીં લઈ આવું છું. સત્ય : ના, હવે તેને પાછેા ખેલાવી લાવવાની જરૂર નથી. પાછા ન કહેવાનાં વેણુ કહેશે... મારું કાળજું ખાળી નાંખશે. વ્રજનાથ : એના મેલ્યા તરફ ધ્યાન ન દેતા, આથુ. છેક છે...માંદી માને જોઈ એ અકળાયેા હશે સત્ય : એણે શું કહ્યું સાંભળવું છે તારે?...કહ્યું કે ચારી, લૂંટફાટ, ખૂન, ડાકુગીરી...ગમે તે કરીને પણ રૂપિયા લાવે...રૂપિયા. વ્રજનાથ : એ તા મેલે બબુ, મેલે. નાદાન છે... સત્ય : તું મને રૂપિયા લાવી આપીશ ? ભીખ માંગીને, બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૬૯ ] ચારી કરીને, લૂ'ટ કરીને ગમે તે રીતે....અપર્ણાને બચાવવા માટે...તારી મા જશેામતીના જીવનની રક્ષા માટે... વ્રજનાથ : બાપુ, હું પ્રયાસ કરી જોઉં. કયાંય પત્તો ખાય તેા... (દરવાજા પાસે ખટ ખટ અવાજ) સત્ય : ( જરા ચેકીને) આ શાના અવાજ થયું? વ્રજનાથ : એ તેા ઉંદરના...ઉદરના સત્ય : મને લાગ્યું કાક બારણું ઠોકે છે જાણે... વ્રજનાથ : બાથુ, તમારું મન એચેન છે...જરા આરામ કરે. આફિસમાં જ સૂઈ રહે...હું .જરા ફરી આવું... ( પ્રસ્થાન ) તૃતીય દૃશ્ય [એ જ ‘ પારુપુ’ સ્ટેશનની આફ્રિસ. આફિસમાં બધું પૂર્વવત્. પાણીનેા ગ્લાસ ખાલી પડયો છે. ધીરે ધીરે મચ પર પ્રભાતના પ્રકાશ ફેલાતા દેખાય છે. પક્ષીઓના કલરવ સંભળાય છે. સત્યભૂષણુ ટુવાલ પહેરી બેઠાં છે. કપડાં ધોઈ ને સુકાવવા દારી પર લટકાવ્યાં છે. સ્ટેશનમાસ્તરના માં પર થાક, કંટાળા, ખેચેતીના ભાવા વરતાય છે. દૂરથી પ્રભાતિયું ગાતા અથુરાના અવાજ સંભળાય છે. મથુરાપ્રસાદ આફ્િસ ભણી આવતા લાગે છે. આફ્રિક્સમાં દાખલ થઈ જુએ છે— માસ્તરસાહેબ ટુવાલ પહેરેલી અવસ્થામાં આરામખુરશી પર સૂતા છે, મથુરા ઘડીભર આશ્રય ભાવે જોઈ રહે છે. પછી ખેાલાવે છે.] મથુરા : અરે ભારતરી...માસ્તરસાહેબ, જાગા ... શઠે। હવે. શું આખી રાત સ્ટેશને જ રહ્યા... વહેલી સવારમાં રનાન પણ કરી લીધું ? અર્ધા કપડાં ધાઈ ચૂકવવા લટકાવી દીધાં ! આ ટાઢમાં તમે ટુવાલ પહેરી ઉધાડે શરીરે બેઠા છે? સાહેબ, માંદા પડશેા...જલદી જલદી કપડાં પહેરી લે... ૫૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ માસ્તર : (આંખે ચળતી ચળત) હું કોણ.. સબ-ઈન્સ્પે. ઃ તમે ક્યાંથી અત્યારે ? મથુરા? શું કરું ભાઈ? આખી રાત જાગતે જમાદાર : સાહેબ દૂરના પેલા ડિસ્ટંટ સિગ્નલ સ્ટેશન પર પડ્યો રહ્યો. શરીર-માથું બધું પાસે એક માણસની લાશ પડી છે તેની ખબર ગરમ થઈ ગયું હતું. એટલે ઠંડા પાણીએ નાહી આપવા આવ્યો છું. લાશ ચાદરથી પોટલાની લીધું. ઘેર ગયો નહીં. અહીં બધું પતાવી લીધું. જેમ બાંધેલી છે. જે તે ખરે, કપડા સુકાયાં છે કે નહીં ? આ સબ-ઈન્સ્પેકટર : પેલા ડિસ્ટેટ સિગ્નલ પાસે... મથુરા : (લટકતાં કપડાં લાવીને આપતાં) લો સત્ય : લાશ.કેની હશે..અરેરે બિચારાનું ખૂન.. સાહેબ, કપડાં ઝટ પહેરી લો.હું જરા પ્લેટર્મ પર અટે મારી આવું. (જાય છે.) સબ-ઇપેઃ ચાલ, માસ્તર સાહેબ જેવું જોઉં કેની લાશ છે . તપાસ કરવી પડશે નમસ્કાર. (સત્યભૂષણ કપડાં લઈ લગેજ રૂમમાં પહેરવા (જમાદાર સાથે સબ-ઇન્સ્પેકટરનું પ્રસ્થાન) જાય છે. ) [ થોડી વારમાં મથરાપ્રસાદ પાછો આવી મથુરા : બાબુ, તમે જંકશનની હે સ્પિટલ જવાના બૂમો પાડે છે.] હતા ને .. માસ્તરબાબુમાસ્તરસાહેબ. પિોલીસ.. સત્ય : હા, જવાનો છું .. જોને જંકશને બેવાર સત્યપ્રકાશ : પાલીસ...? ટેલિફોન કર્યો...ટેલિગ્રામ મેસેજ મોકલે, પણ હજુ સુધી કોઈ રિલીવ કરવા આવ્યું નહીં... [ પિોલીસ સબ-ઈન્સપેકટર પ્રવેશ કરે છે ] ભલે કોઈ ન આવે. હું તો ડાઉન ટ્રેનમાં જતો સબ-ઈન્સ્પેકટર : કેમ છો માસ્તર સાહેબ? બોલો મને કેમ બોલાવ્યો હતો ? રહેવાને.. . સત્ય : (નવાઈ પામતાં) મે બોલાવ્યો હતો? ના... મથુરા : (ચિંતાતુર ભાવે) પણ બાબુ એકસીડેન્ટ. ના .. સાહેબ. સત્ય : ગમે તે થાય, હું તો જવાનો...અપર્ણા ત્યાં સબ-ઈન્સ્પેકટર : તમે કાલે રાતે મને સ્ટેશને આવવા ભરવા પડી છે ને હું અહીં નોકરીની ચિંતા ખબર મેકલ્યા હતા ને... કરતો બેસી રહું? જહાન્નમમાં જાય આવી કરી...જા, જા ઝટ ચા લઈ આવ. હમણાં સત્ય : ( આશ્ચર્યભાવે ભવાં ચડાવતાં) મેં પોલીસને ગાડી આવશે. એટલે તમને અહીં બે લાવ્યા હતા? ના... મેં તો બોલાવ્યા નથી... [મથુરાપ્રસાદ જાય છે. સત્યભૂષણ તિજોરી ખેલી રૂપિયાની નોટો હાથ લઈ તપાસે છે, સબ-ઈન્સ્પેકટર: કાલે રાતે સર્ચ–પાટ લઈ હું એક એટલામાં વ્રજનાથ પ્રવેશ કરે છે. સત્યભૂષણ ગામમાં ગયો ત્યારે એક માણસે આવી થાણે નોટો મૂકી દઈ તિજોરી ઝટપટ બંધ કરે છે.] ખબર આપી હતી કે તમારે પોલીસની મદદ જોઈએ છે. વ્રજનાથ : માસ્તરસાહેબ, પઢિયામાં તિજોરી ' ખોલી શું કાઢવા માંડયું ? સત્ય : એ માણસ કેણ હતો ? સબ-ઈન્સપેકટર : એ તો ખબર નથી. હું હાજર સત્ય : વ્રજનાથ કે?...તારી નજર તિજોરી પર નહોતો. જમાદાર કદાચ ઓળખતા હશે_મેં એને પૂછવું નથી. હું પરઢિયે થાણે પહે વ્રજનાથ : તિજોરી પર નજર પડે જ, બાબુ. ઘણાં કે તરત ત્યાંથી સીધો અહીં આવ્યો છું. ખેર... વર્ષોની ટેવ. (જમાદાર આવી સલામ કરે છે.) સત્ય : આ તિજોરી તો ખાલી છે વૈરાગી! ૨૫૪ [ બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૬૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ વ્રજનાથ : બારણું બંધ થવાનો અવાજ સાંભળી પોલીસ ઓફિસર : નમસ્કાર, માસ્તરસાહેબ. જાણી ગયો કે તિજોરી ખાલી છે... હું જંકશને. સત્ય : આ સાહેબ કેમ અવિવું થયું ? થી ચાલ્યા આવું છું. રાતના ત્યાં જ રહ્યો છે. ઓ. : આ નરેન પાલ કહેશે. હતો. નરેન : માસ્તરસાહેબ, આપની પાસે સ્ટેશનની સત્યઃ અપને કેમ છે ભાઈ.. તિજોરીમાં રાતે જે રૂપિયા મેં મૂકવા આપ્યા વ્રજનાથ : માની તબિયત સાંજથી જરા વધુ બગડી છે. હતા તે લેવા આવ્યો છું. સત્ય : (ચિંતિત સ્વરે) છે. વધારે ખરાબ છે? સત્યઃ મારી પાસે રૂપિયા...તિજોરીમાં શાના રૂપિયા હું હમણાં જ જાઉં છું .. નરેન : શું બોલો છે સાહેબ !...તમને આવા વ્રજનાથ : બિચારા શેષબાબુ દેડાદોડી કરી રાતના નહોતા ધાર્યા ! તમને સજજન સમજી રસીદ દવાઓ અને ઈજેકશન લઈ આવ્યા...તમે જલદી લીધી નહોતી કે નહોતો કોઈ સાક્ષી રાખ્યો. મા જશમતીની ખબર કાઢવા જાઓ, બાબુ. સત્ય : તમે આ શું કહે છે? મારી સમજમાં સત્ય : હું અબડી-હમણાં જ જાઉં' છ'... ગમે કઈ નથી આવતું. તેટલા રૂપિયા ખર્ચ થાય અપર્ણાને બચાવીશ .. નરેન : પેલા મથુરાપ્રસાદ...પેલા ડ કુ વ્રજનાથને જરૂર બચાવીશ. જેને, પેલા મથુરાને ચા લેવા જરા બોલાવો...રાતે સ્ટેશને એ બેઉ હાજર કથારને મોકલ્યો છે. હજુ આવ્યો નહીં. જરા હતા ને તમને રૂપિયાની થેલી આપી હતી... જાને પેલા ઝાડ તળે ચાવાળાની દુકાને તપાસ ઇસ્પેકટર સાહેબ... મને બચાવો... મને ખબર કર ને. નહોતી કે આવા સત્યવાદી માણસ ફરી જશે [ વ્રજનાથ જાય છે. ] ...બદલાઈ જશે. મથુરા : (હાથમાં ચાનો ગ્લાસ લઈને પ્રવેશ પ. એ : ભઈ કાઈ રસીદ નથી કે સાક્ષી નથી. કરતો ) : સાહેબ જરા ડું...વાર લાગી, શું થાય ? માસ્તરસાહેબ, નરેન કહે છે કે એણે બિસ્કુટ લેવા રોકાયો હતો. તમને રૂપિયા આપ્યા છે. તેના સંતોષ ખાતર સત્ય : લાવ, જલદી લાવ. ચા હશે તો ચાલશે... તમે મને સર્ચ કરવાની રજા આપ... મથુરા : ચાવાળો કહેતો હતો..કે ડિટંટ સિગ્નલ સત્ય : જરૂર સાહેબ, પૂરી સર્ચ કરો. તિજોરી જુઓ. નજીક કોક પરદેશીની લાશ પડી છે. નરેન ટેબલો-ફાઈલો-અભરાઈ આપની ઇરછા હોય પાલની લાશ હશે કદાચ . કેઈએ એનું ખૂન તેની સર્ચ કરે. કર્યું લાગે છે. [ સત્યભૂષણ તિજોરી ખાલી બતાવે છે. તે સત્ય : નરેન પાલનું ખૂન થયું ? . તું બરાબર ખાલી છે. ટેબલનાં ડ્રોઅર ખેંચી બતાવે છે.) જાણે છે? નરેન : અરેરે...મારું સત્યાનાશ થઈ ગયુંહું મથુરા : મેં તે ચાવાળાની દુકાને સાંભળ્યું કોક બરબાદ થઈ ગયો. બરબાદ થઈ ગયા. - પરદેશીનું ખૂન થયું છે. પરદેશી વળી કેણ હેય પો. ઍ : સેરી, પાલ મહાશય..આ બાબતમાં નરેન પાલ સિવાય ? લાવ હું સિગ્નલ પાસે હું તમારી કંઈ મદદ કરી શકે એમ નથી. જઈ જોઈ આવું. ડાઉન ટ્રેન આવે એ પહેલાં તમારે કેસ કરવો હોય. જાણે રિપોર્ટ કરે જ આવી પહોંચું છું. (પ્રસ્થાન) હોય તે કરો...ચાલે, હું જાઉં છું.” [ પોલીસ સબ-ઈન્સ્પેકટર આવે છે. સાથે [એટલામાં મથુરાપ્રસાદ મોટા અવાજે રોત નરેન પાલ છે.] કકળતો પ્રવેશ કરે છે. ] બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯ ] Page #18 -------------------------------------------------------------------------- ________________ મથુરા : માસ્ટર સાહેબ માસ્ટર બાબુ..અરેરે જરૂર નથી. એ લાશ મારા જ પુત્ર છે.. હું આ શું થયું વ્રજનાથે ખૂન કર્યું...એને પકડો ' જોઈ શકીશ નહીં. એનું જ ખૂન કરવામાં આવ્યું ...ઈન્સ્પેકટર સાહેબ...પેલા ડાકુ વજનાથે છે....... જેકશનની હોસ્પિટલમાં મારી બીમાર - બેકાબાબુને ગળે ટૂંપો દઈને મારી નાખ્યા... પત્નીની હાલત ગંભીર છે. મારે ત્યાં જવું છે. સત્ય : હે હું શું કહે છે મથુરા... મારા કાને? અપર્ણને ભરતી બચાવવી છે .મારો દીકરો મથુરા : હા...બાબુ..તમારા પુત્રને,.. કહેતો કે તેની માને બચાવવી એ મારું કર્તવ્ય છે. સત્ય : પણ એ તો તેની મા પાસે જ કશને પી. . તમે એકવાર જોઈ લો તે..? હોરિટલમાં ગયો હતો ને..મારા પર ગરસે સત્ય : સાહેબ...મારાથી એનું મેં નહીં જોવાય. થઈને ગયો હતો.. મારા પર મહેરબાની કરો. મને ડાઉન ટ્રેનમાં જંકશને જવા દો ..એ મથુરા, ઘંટ વગાડ. મથુરા : ત્યાંથી વ્રજનાથની સાથે રાતે કાબ બુ ડાઉન ટ્રેન આવતી લાગે છે...વખત થઈ ગયો અહીં પાછા આવ્યા હતા. તેમને મારી.. ...મથુરા, લાઈન કલી અર કર... સાય : (દનભર્યા કંઠે આ શું કહે છે મથુરા... પિ. : જરા ધીરજ રાખો, માસ્તર મહાશય. [ષબાબુ પ્રવેશ કરે છે ]. હું પૂરી વિગતો જાણવા માગું છું. મિસ્ટર સત્ય ઘોષબાબુ, તમે ? તમે અત્યારે અહીં ક્યાંથી? પાલ, હું તમને જે પ્રશ્નો પૂછું તેને બરાબર છેષ : આવવું પડયું.... - જવાબ દે. તમે ગઈકાલે રાતના પોલીસ થાણેથી સત્યઃ અપને કેમ છે? મારા કાનું રાતે ખૂન કયાં ગયા હતા ? થયું... નરેન: ત્યાંથી હું મારા એક આસામી– દીનબધુને ઘેર ગયો હતો અને રાતે ત્યાં જ સૂઈ રહ્યો હતો. ઘોષ : શું કહે છે...કાનું ખૂન ! સત્ય : પૂડો આ ફોજદાર સાહેબને . લાશ ત્યાં સત્યઃ (ભય, ચિંતા અને વ્યથાના મિશ્ર ભાવે) પેલા સિગ્નલ નજીક પડી છે .. દીનબધુને ત્યાં સૂતા હતા... ત્યારે ... ભાગ્યનું કેવું ભયાનક પયંત્ર ! ઘોષ : (ભરાયેલા કંઠે) અપર્ણોદેવી પણ સંસારની પિ. .: તમે ત્યાંથી જ સીધા અહીં આવ્યા | માયા છોડી ચાલ્યાં ગયાં... એમ ને? સત્ય : હે.. શું કહે છે બાબુ .. અપણું પણ એ છે , એ છે પિયા સયા અને મને છોડી ચાલી ગઈ...(દન કરે છે ) ટેશનની તિજોરીમાં રાખવા આપ્યા હતા, તે છે. ઍ : સત્યબાબુ...માસ્તર સાહેબ.....ધીરજે પાછા લેવા....... રાખે.. શાન્ત પડો. પિ. . પણ કોઈ ઍવિડન્સ નથી...આઈ મીન સત્યઃ (સદનભર્યા કંઠે) શું ધીરજ રાખું ફોજ સાક્ષી કે રસીદ નથી. વાર તમે થાણે જાવ, દાર સાહેબ, મારું સત્યાનાશ થઈ ગયું.” હું હમણું આવું છું. (નરેન જાય છે ) હ. [ એકાએક સત્યભૂષણના મેના ભાવ બદલાઈ માસ્તર મહાશય તમે મારી સાથે પેલા સિગ્નલ જાય છે. વિસ્ફારિત અખિ... ઉન્માદ ભરેલ પાસે ચાલો. તમારો જ પુત્ર છે કે નહીં તે ચહેરે...પાગલની જેમ ફાટેલા અવાજે ઓળખી કહે . મેટેથી બોલવા માંડે છે ] સત્ય : (અખો થિર, ફાટેલી; રુદ્ધ-વિકૃત કંઠ-સ્વરે) ..... મને ફાંસી આપો...ફોજદાર સાહેબ, મેં જદાર સાહેબ, તમારી સાથે મારે આવવાની એક નહીં...બે ખૂન કર્યા છે . પુત્રનું અને ૨૫૬ [ બુદ્ધિ પકાશ, જુલાઈ '૬૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ પત્નીનું .. નિર્દોષ પુત્રનું...બીમાર પત્નીનું...મને ફ્રાંસીની સજા અપાવા...અપર્ણાને મેં જ મારી નાંખી. બરાબર દવાદારુ કર્યાં નહીં . હોસ્પિટલમાં ગયા નહીં...ખાકાનું ખૂન...તેનું ગળું દબાવી મેં જ કર્યું... રાતના સ્ટેશનેથી ઘેર ગયેા હતેા. નરેન પાલ સમજી...રૂપિયાના લાભમાં પુત્રને મારી નાંખી...ચાદરમાં લાશ બાંધી...સિગ્નલ પાસે મૂકી આવ્યા...દાટવાનો વખત નહેાતા... ધેાષબાબુ : ( ગભરાટ અને ચિ'તાભર્યાં કડૈ ) માસ્તર બાજી, શાન્ત પડેા...આમ ન ખાલે.. સત્યઃ મારું નામ છે સત્યભૂષણ . સાચું જ ખેાલુ ટકાઉ અને આકર્ષક સરસપુર મિલનું કાપડ એ ટ લે સંતા ષ ની છું. હું. ગાંડા...પાગલ નથી થઈ ગયા. (હાસ કરે છે) હા...હા...નરેન પાલના રૂપિયા આ સિની બહાર પેલા ઝાડ નીચે દાટી દીધા છે...ખાકાનું ખૂન કરી મેવાર સ્નાન કર્યુ છે...આ બે હાથ વડે ખેાકાનું ગળુ દબાવ્યું ( ઊંચા કરેલા બેઉ હાથ ભણી જોઈ રહે છે.) હા...હા...( હસે છે.) મથુરા ધંટ વગાડ લાઈન ક્લીઅર આપ. ડાઉન ટ્રેન આવી. મારે...જવુ છે જકશને...મને ફ્રાંસી આપેા... મને ફ્રાંસીને માંચડે ચઢાવે. [ મોટેથી રડે છે... પડદા... ] પરાકાષ્ઠા સેના, શર્ટિંગ, પાપલિન ક્રેપ, ધાતી અને સાડી ટેલિફાન્સ : ૨૪૯૦૧ – ૨૪૯૫૨ ધી સરસપુર મિલ્સ લિમિટેડ સ ર સ પુ ર્રા ડે : અ મ દ્દા વા૩-૧૮ · { મધ્યમ ભરતું. કાપડ ટેલિગ્રામ : રૂપસરસ” Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતમાં ધર્મ જીવન કુલપતિ ઉમાશંકરભાઈ, આચાર્ય યશવ'તભાઈ, આથી પ્રાક્-સાલકી અને સાલકી એમ એ કાલસન્નારીએ અને સજ્જને ! ખ`ડા કલ્પીને વિચારણા કરવામાં થેાડીક અનુકૂળતા થશે. યુનિવર્સિટી વ્યાખ્યાનમાળામાં ખેાલવા માટે મને નિમ'ત્રણ આપવા સારુ પ્રથમ તે ગુજરાત યુનિવર્સિટીના તથા શ્રી હ. કા. આર્ટ્સ કૉલેજના આચાર્યશ્રીના આભાર માનવાનું મારું કર્તવ્ય સમજું છું. ‘પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતમાં ધર્મજીવન’ એ વિષય મારા વ્યાખ્યાન માટે નિયત કરવામાં આવ્યા છે. આ શીકનું અર્થઘટન કેવી રીતે કરવું ? વિષયનિરૂપણમાં છેક અર્વાચીન કાળના સીમાડા સુધી આવી જવું એવા એક વિચાર પ્રાર્ભમાં થયા હતા. પણ એક વ્યાખ્યાનની મર્યાદામાં એટલે લખે કાલ-ખ’ડ સમાવવાનું મુશ્કેલ લાગતાં પ્રાચીનકાળથી સેાલક–વાધેલા યુગના અંત સુધીના— ઈસવીસનની તેરમી સદી સુધીના સમય આમાં લેવાનું વિચાર્યું છે. જોકે વિષયનિરૂપણમાં પ્રસંગાપાત્ત એ પછીના સમયના નિર્દેશા પણ ઐતિહાસિક સાતત્યની દૃષ્ટિએ આવા સ’ભવ છે. જે ઐતિહાસિક પુરાવા છે તે ઉપરથી ધર્મ અને સ'પ્રદાયાનાં ઉત્પત્તિ અને વિકાસના તથા સમાજમાં પ્રચલિત ધર્મવિષયક માન્યતાએ અને પરિસ્થિતિને ખ્યાલ આવે અને પ્રવર્તમાન ધજીવન વિષે અમુક અધટને તે દ્વારા કરી શકાય. વળી, પ્રાચીનતર કાળ માટે પ્રમાણેા વિકીણું અને અલ્પ હાર્યું અનુમાનને અવકાશ વિશેષ છે. પ્રતિહાસકાળમાં આ તરફ્ આવીએ તેમ પ્રમાણુસામગ્રી વધતી જાય છે. ભોગીલાલ જ. સાંડેસરા * ગુજરાત યુનિવર્સિટીની વિધાવિસ્તાર વ્યાખ્યાનમાળામાં, શ્રી હ. કા આ કોલેજ, અમદાવાદમાં તા. ૧૧ મી ફેબ્રુઆરી ૬૯નીાંજે આપેલું વ્યાખ્યાન, ૨૫૦ ગુજરાતમાં પ્રચલિત આર્યધર્માંની મુખ્ય ત્રણ શાખાઓ હતી : બ્રાહ્મણુ, જૈત અને બૌદ્ધ બ્રાહ્મણ ધર્મો વળી શૈત્ર અને વૈષ્ણુવ એ બે સંપ્રદાયમાં વહેંચાયેલા હતા. ( સૌર સ ́પ્રદાયના સમાવેશ વૈષ્ણવ સાથે કરવાનું ઉચિત થશે). ક્ષત્રપ એ ગુજરાતનેા એક પ્રાચીન રાજવશ છે. મહાક્ષત્રપ રુદ્રદામાના ઈ. સ. ૧૫૦ લેખ ગિરનારની તળેટીમાં આવેલા એક ખડક ઉપર છે, જ્યાં શાક અને સ્કન્દગુપ્તના લેખા પણુ છે. રુદ્રદામન, રુદ્રભૂતિ, રુદ્રસિંહ વગેરે નામે ઉપરથી ક્ષત્રપ અથવા નિદાન એમાંના અમુક વર્ગ શિવભક્ત હશે એવું અનુમાન થાય છે. ક્ષત્રપે। આમ તેા વિદેશી હતા, પણ તેમને કાઈ વિશિષ્ટ લક્ષણાવાળો મૂળ ધમ હતા કે કેમ અથવા એવા ધર્માં તેઓ સાથે લાવ્યા હતા કે કેમ એ નક્કી કરવું શકય નથી. શકેાના વંશજ એવા પશ્ચિમ ભારતીય ક્ષત્રપાનું લગભગ સંપૂર્ણ ભારતીયકરણ થઈ ગયું હતું. ચાજીત આદિ વશાના વીસ જેટલા પુરુષોમાંથી નવ પુરુષોનાં નામના પૂર્વાર્ધમાં ‘રુદ્ર’ શબ્દ છે. ક્ષત્રપ જયદામાના તાંબાના ચેારસ સિક્કા ઉપર રૃાભ અને શિવનાં પ્રતીકે છે. સ્વામી જીવદામાના માળવામાંથી મળેલા શિલાલેખમાં તે પાનાને સ્વામી મહાસેન અર્થાત કાર્તિકેયને ઉપાસક ગણે છે. ભારતનું એક અતિપ્રાચીન શૈવ તી સેામનાથ ગુજરાતમાં છે. અતિહાસિક પરપરાએ અને પૌરાણિક અનુશ્રુતિએ સંકલિત કરતાં એમ ફલિત થાય છે કે સેામ અથવા સામશર્મા નામે કાઈ પ્રભાવશાળી [ બુદ્ધિપ્રકાશ, જુલાઈ ’૬૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક વ્યક્તિ હતી, જેણે સામનાથનું મન્દિર બંધાવ્યું અને પેાતાની સંપ્રદાયપર પરા સ્થાપી. સામે એ સ્થાન પાશુપતાને અર્પણ કર્યું. એમ પ્રભાસના એક શિલાલેખમાં નિર્દેશ છે તે વાસ્તવિક લાગે છે, કેમકે સૈકાઓ સુધી સેામનાથ એ પાશુપત આચાર્યાંનું મુખ્ય સ્થાન હતું અને સાલકીયુગમાં સેામનાથના ગંડ અથવા રક્ષક પાશુપત આચાર્યાં હતા. પુરાણેામાં સામશર્માને રુદ્ર-શિવના ૨૭ મા અવતાર અને શૈત્ર માર્ગના પાશુપત સંપ્રદાયના પ્રવર્તક લકુલીશને ૨૮ મા અવતાર ગણ્યા છે. લકુલીશ અથવા નકુલીશના જન્મ મધ્ય ગુજરાતમાં કાયાવર।હણુ અથવા કારવણુમાં થયા હતા. લકુલીશની મૂર્તિએ ધણી મળે છે; એ બતાવે છે કે ગુજરાતમાં અને ગુજરાત બહાર પાશુપત સંપ્રદાયના ઠીક પ્રચાર થયા હતા. ‘કારવણમાહાત્મ્ય' એ તેા પ્રમાણમાં અર્વાચીન કાળમાં રચાયેલી, તી માહાત્મ્ય વર્ણવતી સંસ્કૃત કૃતિ છે, પણ પાશુપત સ`પ્રદાયનું સાહિત્ય સારા પ્રમાણમાં રચાયું હશે, જેમાંથી ભાસજ્ઞકૃત ‘ગણુકારિકા' એ પ્રાચીન ગ્રન્થ બચ્યા છે. ગુપ્તયુગીન ગુજરાતની ધા`િક સ્થિતિ પરત્વે જે અલ્પ અતિહાસિક સાધના છે એમાંથી શૈવધર્મ પરત્વે કઈ નોંધપાત્ર જાણવા મળતું નથી, પણ પૂર્વકાલીન ધાર્મિક પરિસ્થિતિનું સાતત્ય રહ્યું હશે એ સ્પષ્ટ છે. મૈત્રકકાલીન ગુજરાતમાં જુદા જુદા સંપ્રદાયામાં સૌથી વધુ પ્રચલિત શૈવ અથવા માહેશ્વર સંપ્રદાય હતા, અને મૈત્રકવંશના એ સિવાય બધા રાજાએ પરમ માહેશ્વર' હતા, એથી ઉપર્યુક્ત વિધાનને ટકા મળે છે. શિવ સાથે શક્તિનાં વિવિધ રવરૂપેાની પૂજા એ યુગમાં પ્રચલિત હતી એમ કહેવા માટેનાં પણ પ્રમાણેા છે. કૃષ્ણ વાસુદેવ અને યાદવા મથુરાથી નીકળી દ્વારકા અને આસપાસના પ્રદેશમાં વસ્યા ત્યારથીશ્રીકૃષ્ણના જીવનકાળમાં તેમ જ તેમના દેહાત્સગ પછી વાસુદેવપૂજાને અનુકૂલ વાતાવરણ પ્રાચીન ગુર્જર દેશમાં પેદા થયું. શ્રીકૃષ્ણે વિષ્ણુના અવતાર ગણાયા. ભારતનું મહાન શવ તી સામનાથ ગુજરાતમાં તેમ અનિપ્રાશ, જુલાઈ ૧૯ ] એવું જ વૈષ્ણુવ તી દ્વારકા ગુજરાતમાં ક્ષત્રપકાળમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મના પ્રચાર વિષે સ્પષ્ટ પુરાવા નથી, પણ જનસમાજમાં વિષ્ણુભક્તિ પ્રચલિત હતી એમ માનવું ચેાગ્ય છે. એ પછીના સમયમાં ગુપ્ત રાજાએ પરમ ભાગવત–વૈ ગુવ હતા અને સસ્કૃત ભાષાના પક્ષપાતી હતા. મહાભારતની સકલના સ ́ભવતઃ ગુપ્તયુગમાં થઈ હતી, અને વાયુપુરાણ આદિપુરાણા તથા કેટલાક સ્મૃતિગ્રન્થા તે સમયે પ્રચારમાં આવ્યા હતા. એમાં નિરૂપિત આદર્શોએ સમસ્ત સમાજ ઉપર ઊંડી અસર કરી હતી. એ બધી વિશેષતાઓ ગુપ્ત રા^એ અને તેમના અધિકારીઓ દ્વારા ઓછાવત્તા પ્રમાણમાં ગુજરાતમાં દાખલ થઈ હશે અને પરમ ભાગવત ગુપ્તાને અભિમત વૈષ્ણવ ધર્માંતા ગુજરાતમાં પ્રચાર થયેા હશે. સ્કન્દ ગુપ્તના ગિરનારની તળેટીમાંના લેખમાં સુદર્શન સરાવરને કાંઠે વિષ્ણુનું મદિર બંધાયાનેા ઉલ્લેખ છે. ગુપ્તકાળમાં વિકસેલા ભાગવત સંપ્રદાયનું સાતત્ય મૈત્રકકાળમાં પણ ચાલુ રહ્યું હતુ. મૈત્રક રાજાઓને કુલધર્માં માહેશ્વર હોવા છ;ાં ધ્રુવસેન ૧ લેા પરમ ભાગવત થયેા હતેા. ગારુલક વશના રાજાઓ, જેમના કુલની ઉત્પત્તિ વિષ્ણુના વાહન ગરુડ સાથે સાંકળવામાં આવતી, તેઓ પરમ ભાગવત હતા. દક્ષિણ ગુજરાતના ત્રૈકૂટક રાજાએ ભાગવત ધર્માનુયાયી હતા. પ્રભાસપાટણ પાસેના કદવાર ગામનું પ્રાચીન મન્દિર ભાગ વત ધતું મૈત્રકકાલીન મન્દિર હોવાનું જણાય છે. એમાં હાલ માત્ર વરાહાવતારની મૂર્તિ છે, પણ મૂળે ત્યાં દસે અવતારેાની મૂર્તિ હશે એમ અભ્યાસીએનું માનવું છે. સૂર્યપૂજા પણુ ગુજરાતમાં પ્રચલિત હતી. પ્રભાસમાં સૂ`પૂન્ન થતી એવા ઉલ્લેખ ‘મહાભારત’, વનપ, અધ્યાય ૧૩૨ માં છે. પ્રભાસમાં આજે પણ જૂના સૂર્યમંદિરના અવશેષ છે. પ્રભાસનું ખીજું નામ ભાસ્કરક્ષેત્ર છે. ‘ નિશીથસૂત્ર'ની ચૂર્ણિમાં આનંદપુરનું ખજુ' નામ અથલી આપ્યું છે. ‘ અક` ' એટલે સૂર્યાં. ‘ અર્ક સ્થલી' નામનું નિવ`ચન એક જ રીતે શકય છે, અને તે એ કે પ્રાચીનકાળે ૨૫૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ અકસ્થલી પણું કેટવર્કની જેમ સૂર્યપૂજાનું કેન્દ્ર વલભી તે બૌદ્ધ ધર્મનું મેટું કેન્દ્ર હતું અને ત્યાં હોય. “સ્કન્દપુરાણુ’ના પ્રભાસખંડમાં જણાવ્યા હીનયાન તથા મહાયાન શાખાના અનેક વિહાર પ્રમાણે પ્રભાસમાં અર્કસ્થલનું દેવાલય હતું, તેથી હતા. ગુજરાતમાં અન્યત્ર પણ એવા વિહારો હશે. પણ આ નિર્વચનને પુષ્ટિ મળે છે. મૈત્રક રાજાઓ શામળાજી પાસે દેવની મોરીને મહાવિહાર એ પૈકી ધરભટ્ટ “પરમ આદિત્યભક્ત' બન્યો હતો. ગુજરાતને સૌથી મોટો બૌદ્ધ અવશેષ છે. બૌદ્ધ દક્ષિણ ગુજરાતના ગુર્જર વંશના કેટલાક રાજાએ અને જૈન વચ્ચે સ્પર્ધા અને વાદયુદ્ધો વિષેનાં અનેક દિનકર અથવા સૂર્યના ઉપાસક હતા. લાટમાંથી કથાનકે જન આગમ ઉપરની ટીકા-ચૂર્ણિએ અને માળવામાં ગયેલા પટ્ટવાએ માળવાના દશપુરમાં ઉત્તરકાલીન સાહિત્યમાંથી મળે છે તેમાં તેનો ઈ. સ. ૪૭૬ માં એટલે કે ગુપ્તયુગમાં સૂર્યમન્દિર સારો અંશ છે એમ આ અવશેષ તેમ ગુજરાતમાં બાંધ્યું હતું, તે ઈ. સ. ૪૭૩ માં ફરી બંધાવ્યું હતું. અન્યત્ર જાણવામાં આવેલી બૌદ્ધ ગુફાઓ પુરવાર મૈત્રકકાળમાં ગુજરાતમાં અનેક સૂર્ય મન્દિર હોવાના કરે છે. ઈસવી સનના છઠ્ઠા સૈકામાં લાટવાસી એક પુરાવા મળે છે. બૌદ્ધ શ્રવણ ધર્મગુપ્ત ગાન્ધાર અને મધ્ય એશિયા બાવીસના જૈન તીર્થંકર નેમિનાથ દ્વારકાના થઈ ચીન ગયા હતા. અને ત્યાં અનેક બૌદ્ધ ગ્રન્થોના યાદવ રાજકુમાર હતા અને અનુશ્રુતિ પ્રમાણે ચીની ભાષામાં અનુવાદ કરી ઈ. સ. ૬૯ માં એમનું નિર્વાણ ગિરનાર ઉપર થયું હતું. મૌર્ય અને પૌર ત્યાં જ અવસાન પામ્યા હતા. ક્ષત્રપ યુગમાં ગુર્જર દેશમાં જૈન ધર્મની લોકપ્રિયતા જન અને બૌદ્ધ સંપ્રદાય સાથે સાહચર્યથી ચાલુ રહી હતી અને ઈસવી સનના ચેથા સૈકાના આજીવકને વિચાર આવે. પંચતંત્ર' માં “વેત આરંભમાં અને પાંચમા સૈકાના ઉત્તરાર્ધમાં આગમ- ભિક્ષુ' ની અને ‘સમરાઈમ્ય કહી” માં ૫ દુસાહિત્યની સંકલના માટે અગત્યની પરિષદ વલભીમાં ભિક ખુ’નો ઉલ્લેખ છે તે આજીવક સાધુ માટે છે, મળી હતી એ બતાવે છે કે પૂર્વ ભારતમાં ઉદભવેલા એની ચર્ચા મેં અન્યત્ર કરી છે. (“અન્વેષણા', અને વિકસેલા જૈનધર્મનું કેન્દ્રસ્થાન એ કાળે પશ્ચિમ પૃ. ૩૦ ૩-૩૦૮.) પશ્ચિમ ભારતીય ‘પંચતંત્ર” ભારત હતું. જૈન આગમ ઉપરની ચૂણિઓ અને તેમ જ “સમરાઈમ્સકહા ”ની રચના પ્રાચીન ગુર્જર ટીકાઓમાંથી ક્ષત્ર, ગુપ્ત અને મરક યુગમાં થઈ દેશમાં થઈ છે, એ હકીકત આ દૃષ્ટિએ પ્રસ્તુત છે. ગયેલા જૈન આચાર્યો વિષે વિપુલ માહિતી મળે છે. જૈન આચાર્ય કાલકાચાર્ય અષ્ટાંગ મહાનિમિત્તને એમાંની કેટલીક માહિતી અનતિઓના સ્વરૂપની અભ્યાસ કરવા માટે જીવ પાસે ગયા હતા. હોવા છતાં અનેક આચાર્યો, તેમની પ્રવૃત્તિઓ, આછવકે નિયતિવાદી હોઈ નિમિત્તશાસ્ત્રને અન્ય સંપ્રદાય સાથેના તેમના સંબંધો અને સંપર્કો અભ્યાસ તેમનામાં વિશેષ વિકસ્યો હોય એમ બને. અને ગુજરાતમાં પ્રસિદ્ધ હતાં તે જૈન તીર્થો વિષે ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ એમાંથી ઘણું જાણવાનું મળે છે. મોટી સંખ્યામાં હતા, પણ આજીવકોની વસ્તી પણ ગિરનારની તળેટીમાં અશોકને શાસન લેખ એ ઓછાવત્તા પ્રમાણમાં અહીં હેય એ સંભવિત છે. ગુજરાતમાં બૌદ્ધ ધર્મના પ્રચારનું એક અગત્યનું | ગુજરાતનાં મુખ્ય બંદરમાં અને બંદર નજીકનાં સીમાચિહ્ન છે. પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં ભૃગુકચ્છ નગરમાં પરદેશી વસ્તી, ખાસ કરીને આરબ અને સોપારકના પુષ્કળ ઉલ્લેખ છે, તે ઉપરથી એ અને ઈરાનવાસી અનિપૂજક જરથોસ્તીઓની વસ્તી, નગરની આસપાસના પ્રદેશોમાં બૌદ્ધ ધર્મને સારો પ્રાચીન કાળથી હતી. સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં પ્રચાર હોવાનું સિદ્ધ થાય છે. જૈન આગમ સાહિત્ય અને લગતા પર્યાપ્ત પુરાવાઓ છે. ખુદામાના અનુસાર, ભરૂચમાં, બૌદ્ધ સ્તૂપ અને બુદ્ધિમર્તિ હતાં. અમાત્ય કુલેપના પુત્ર પહલવ સુવિશાખે (“Dાવક્ષ ( પ્રિકાસ, જુલાઈ ' Page #23 -------------------------------------------------------------------------- ________________ જેવા ઈરાની નામનું આ સંસ્કૃતીકરણ હશે ?) અભ્યાસી અને ભાગ્યે ઉવેખી શકે. ગુજરાવમાં પારસીસુદર્શન સરોવરનું સમારકામ કરાવ્યું હતું. આ એના પ્રથમ આગમનના નિર્દેશ કરતા, શ્રી. ઉમાસુવિશાખ જરથોસ્તી હતો કે તેણે અથવા તેના શંકર જોશીના સાદા પણ કવિત્વમય શબ્દોમાં પૂર્વજોએ, અનેક વિદેશીઓની જેમ, કોઈ ભારતીય કહીએ તો – ' ધર્મ સ્વીકાર્યો હતો એ કહેવું મુશ્કેલ છે. ઈ. સ. ના વર્ષે હજારેક પછી વહી ગયાં, સાતમા સિકા આસપાસ રચાયેલી “આવશ્યકસૂત્ર” છે પારસી ગુર્જર હીર થઈ રહ્યા. ઉપરની ચૂર્ણિમાં એક રસપ્રદ કથાનક છે. ગિરિનગરમાં વલભીયુગમાં બ્રાહ્મગુ અને જૈન સાથે બૌદ્ધ એક અગ્નિપૂજક વણિક (પારસી વેપારી) દર વર્ષે ધર્મ પૂર્ણ કળાએ પ્રકાશતો હતો. સોલંકીયુગમાં એક ઘરમાં રને ભરીને પછી એ ઘર સળગાવી આપણે બૌદ્ધ ધર્મને સંપૂર્ણ લેપ જોઈએ છીએ, અગ્નિનું સંતર્પણ કરતો હતો. એક વાર તેણે તે પણ બુદ્ધિ અને વિચારોની વ્યવસ્થા માટે બૌદ્ધ રીતે ઘર ભરીને સળગાવ્યું. એ સમયે ખૂબ પવન ન્યાયના દુર્ગમ પ્રમેયોને અભ્યાસ ઉચ્ચ શિક્ષણ વા, તેથી આખું નગર બળી ગયું. બીજા એક લેતા વિદ્યાર્થીઓને ગુજરાતમાં કરાવવામાં આવતો નગરમાં એક વણિક આ પ્રમાણે અગ્નિનું સંત ણ એમ “પ્રભાવચરિત'ના કર્તા આચાર્ય પ્રભાચન્દ્ર કરવાની તૈયારી કરે છે એમ ત્યાંના રાજાએ સાંભળ્યું નેધે છે. પ્રાચીન બૌદ્ધ સાહિત્યના અનેક વિરલ એટલે ગિરનારની આગને પ્રસંગ યાદ કરીને તેનું ગ્રન્થ ગુજરાતના હસ્તલિખિત ગ્રન્થ ભંડારોમાંથી સર્વસ્વ કરી લીધું ( જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, મળ્યા છે એનું આ એક મુખ્ય કારણ છે. પૃ. ૬૬). આવાં કથાનકમાં એતિહાસિક તત્વ કેટલું એ અલગ ચર્ચાનો વિષય છે, પણ ગુજરાતનાં નગરોમાં વલભી અને રાષ્ટ્રકૂટ તામ્રપત્રોમાં બ્રાહ્મણોને સાતમા સૈકા કરતાં પ્રાચીન કાળમાં જરથોસ્તી બલિ ચરુ વૈશ્વદેવ માટે દાન અપાયાં છે, પણ વસ્તી હતી એ હકીકત ઉપર તો એથી પ્રકાશ પડે પ સોલંકી દાનપત્રો શૈવ આચાર્યોને, શિવ મન્દિરને છે. ખંભાતમાં આરબો સાથે અગ્નિપૂજક પણ હતા. કે જેન મન્દિરોને અપાયાં છે. બ્રાહ્મણને અપાયેલાં ઈસવી સનના આઠમા સૈકા આસપાસ ઈરાનથી દાનપત્રમાં પણ બલિ ચ૨ વૈશ્વદેવને સ્પષ્ટ ઉલ્લેખ - નાસી છૂટેલા પારસીઓ દક્ષિણ ગુજરાતના સંજાણું નથી. આ વસ્તુ સામાજિક-ધાર્મિક માન્યતાઓના બંદરે ઊતર્યા. સંજાણનો કિરસે વધારે પ્રસિદ્ધ છે. પરિવર્તન ઉપર પ્રકાશ પાડે છે. સેલંકીયુગ પહેલાંના પણુ પારસીઓ એક જ સમુદાયમાં નહિ પણ જદે સમાજમાં બ્રાહ્મણના બલિ ચરુ વૈશ્વદેવનું જે જદે સમયે અલગ અલગ જથમાં જુદાં જુદાં બંદરે સ્થાને હતું કે ત્યાર પછી નહાતું રહ્યું. સમાજમાં ઊતર્યા હોય એમ બને. પારસીઓ પિતાનું અલગ બ્રાહ્મણનું કે કર્મકાંડનું મહત્ત્વ ઘટયું હતું એમ વ્યક્તિત્વ જાળવવા છતાં ગુર્જર પ્રજા સાથે એકરસ નહિ, પણ દાનધર્મને પ્રવાહ કંઈક જુદા ભાગે થયા એ આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક ઈતિહાસનું વળ્યો હતો, અને પૂતધર્મનું મહત્તવ વધ્યું હતું. એક સ્મરણીય પ્રકરણ છે. પારસી વિદ્વાનો અને વાવ, કૂવા, તળાવ, દેવાલય આદિ લોકપયોગી લેકનેતાઓએ અર્વાચીન પ્રબોધકાળના આરંભે બાંધકામ કરવાં તથા અન્નક્ષેત્ર, વાડીઓ વગેરે વિવિધ ક્ષેત્રે અસયાયીપણું આચય" છે. પણ પ્રાચીન પરમાર્થે સ્થાપવાં એને ધર્મશાસ્ત્રોમાં પૂર્તધર્મ કહે કાળે જરથોસ્ત ધર્મગ્રન્થાના સંસ્કૃત અને ગુજરાતી છે. અગ્નિહોત્ર, તપ, સત્ય, વેદોનું પાલન, આતિથ્ય અનુવાદ પારસી વિદ્વાનોને હાથે થયા છે એ આપણા અને વૈશ્વદેવ એ ઈષ્ટ ધર્મ છે. એ બંને મળીને સાહિત્યિક ઇતિહાસમાં નોંધપાત્ર છે તથા આવા ઇષ્ટપૂર્ત થાય. ઈષ્ટ ધર્મના ભાગરૂપે વેદોક્ત કર્મગુજરાતી અનુવાદોનું ગદ્ય અનેક આગવી વિશિષ્ટતાઓ કાંડને પ્રાચીન અને મધ્યકાલીન ગુર્જર દેશમાં ભારે ધરાવતું હોઈ જૂના ગુજરાતી ગદ્યને કોઈપણ ગંભીર પ્રચાર હતો. ગિરનારની તળેટીમાંના સ્કન્દગુપ્તના બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯ ] Page #24 -------------------------------------------------------------------------- ________________ લેખમાં જૂનાગઢના વેદપાઠી બ્રાહ્મણાના સબહુમાન અને વાવ અત્યુપયોગી હતાં. ઠેઠ સુદર્શન સરોવરના ઉલ્લેખ છે.— द्विज बहुशत गीत ब्रह्मनिष्टपापं સમયથી માંડી અર્વાચીન કાળ સુધી સરેવર અને વાવની આ સસ્કૃતિનું સાતત્ય ગુર્જર દેશમાં રહ્યું नागरमपि च भूयात बुद्धिमत्पौरजुष्टम् । છે. ઇતિહાસમાં યાદગાર હાય અને સાહિત્યમાં મહામાત્ય વસ્તુપાલના ગાઢ મિત્ર અને સાલકી તેમ જનશ્રુતિમાં જેતી રમૃતિ સચવાઈ હાય એવાં રાજકુળના વંશપરાગત પુરેાહિત સામેશ્વરે ‘સુરથા-સખ્યાબંધ સરાવરા અને વાવે। ગુર્જર દેશના ત્સવ' મહાકાવ્યના આત્મકથાત્મક છેલ્લા સમાં ઇતિવૃત્તમાં છે, અને એ પૈકી કેટલાંક તે આજે પણ પેાતાના પૂર્વજોના વૃત્તાન્ત આપ્યા છે. તેમાં તેઓએ અવશેષરૂપે કે લગભગ અવિકલ સ્વરૂપે વિદ્યમાન છે. કરેલા અનેકવિધ યોાના ઉલ્લેખ છે. સેમેશ્વરને એક પૂર્વજ આમશર્મા, જે સિદ્ધરાજના તા કના પુરાહિત હતા, તેણે છ પ્રકારના જ્યેાતિ2ામ યજ્ઞો કર્યાં હતા અને ‘સમ્રાટ' એવી યાજ્ઞિકી ઉપાધિ પ્રાપ્ત કરી હતી. મધ્યકાલીત ગુજરાતમાં વૈદિક યજ્ઞો થતા હતા, એટલું જ નહિ, ખàાળા પ્રમાણમાં થતા હતા, એ નોંધપાત્ર છે. નૈષધીય ચરિત'ના સુપ્રસિદ્ધ ટીકાકાર તથા ધેાળકાના રહેવાસી ચંડુ પંડિતે (ઈ. સ. ૧૨૯૭) દ્વાદશાહ અને અગ્નિચયન જેવા કેટલાક વૈદિક યજ્ઞો કર્યા હતા; ભારતવર્ષના ચારે ખૂણે આવેલાં તીર્થાંમાં યાત્રાનું મહત્ત્વ તા પૂર્વકાળથી સ્થાપિત થયેલું હતું, પણ એના સ્પષ્ટ ઉલ્લેખા કે વર્ણના ગુજરાતમાં સાલ’કીયુગ પહેલાં મળતાં નથી. ઈ. સના તેરમા સૈકામાં રચાયેલા એક ‘ લઘુ પ્રબન્ધસંગ્રહ ’નું સોંપાદન મારા સહકાકર શ્રી જય'ત ઠાકરે કર્યું' છે, તે હવે થાડા સમયમાં જ પ્રસિદ્ધ થશે. એમાંના એક પ્રબન્ધ અનુસાર સિદ્ધરાજના પુરે।હિત યશેાધરના પુત્રો ખીમધર અને દેવધર દેવસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યાં પછી તી યાત્રા અને અધ્યન માટે વિદેશ ગયેલા, તે પાછા કરતાં ‘મુગલ-ભય'ને લીધે (મેગàા અર્થાત મુસ્લિમાના ભયથી) ખીજો ભાગ લઈ ગૌડ દેશમાં કામરૂપ પડેચ્યા અને ત્યાં ગજરાજ ઇન્દ્રજાલીને ત્યાં રહી ઇન્દ્રજાલવિદ્યા અને ભરતશાસ્ત્ર શીખી કેટલાક સમય બાદ પાટણ આવ્યા. એ જ ગ્રન્થમાંના ખીજા એક પ્રશ્નન્ય અનુસાર, પાટણથી ચાર દ્વિજો યાત્રાએ ગયા હતા; તેઓ કેદારેશ્વરથી પાછા વળતાં ગિરિગુફામાં તપશ્ચર્યા કરતા અનાદિ રાઉલને મળ્યા, અને તેમની ખબર પૂછી. તેમની ગુર વાણીથી (તુર્કેરવાળ્યા ) રાઉલ રજિત થયા. એ જ વખતે ગૌડદેશના કામરૂપીઠપુરમાંથી તેમની શિષ્યાએ સિદ્ધિ-બુદ્ધિ રલાણી ત્યાં આવી હતી. જયસિંહદેવનું ‘ સિદ્ધચક્રવતી'' બિરુદ મુકાવવા માટે ધર્મની સાથેાસાથ પૂત વ` આવે. પૂધ આચારવાના અધિકાર સમાજના સ` વર્ગના હતા. ગિરનારની તળેટીમાં સુદર્શન સરાવરનું બાંધકામ તથા એને ક્ષત્રપકાળમાં અને ગુપ્તયુગમાં એમ એ વાર દ્વાર એ પ્રાચીન ગુજરાતમાં પૂધનું બહુ ગણુનાપાત્ર ઉદાહરણુ છે. પ્રાચીન અને મધ્ય-સિંહાસનારૂઢ થઈ તે બંને ચેાગિનીએ પણ પાટણ આવી હતી, પણ એ કાર્યમાં તેએ સફળ થઈ શકી કાલીન ગુજરાત અને રાજસ્થાનમાં સરાવરા, વાવે। અને કૂવાઓના ખાંધકામને સવિશેષ મહત્ત્વ મળેલું છે. ગુજરાત અને રાજસ્થાન વાવાને પ્રદેશ છે. પીવાના પાણી તેમ જ ખેડી બને માટે સરાવર ११२ વાજપેય અને બૃહસ્પતિસવ યજ્ઞો કરીને તેણે અનુક્રમે ‘સમ્રાટ' અને ‘સ્થપતિ’ની પદવી મેળવી હતી અને કેટલાક સામસત્રા પણ કર્યાં હતા. સંસ્કૃત કાવ્યેાના ચ'ડુપડિત એકમાત્ર એવા ટીકાકાર છે, જે શ્રૌતસૂત્રેામાંથી વારંવાર અવતરણા આપે છે. વડનગર, અણુહિલવાડ, ધાળકા અને સિદ્ધપુરની શ્રેાત્રિય બ્રાહ્મણેાની પરંપરા પણ વૈવિદ્યાના ખેડાણનું ગુજરાતમાં જે સાતત્વ હતું એની દ્યોતક છે. ૧. આ કથાત પુરાતન પ્રબન્ધસંગ્રહ' (પૃ. ૩૧, કૉંડિકા ૪૦)માં અતિ સ ક્ષેપમાં, માત્ર અઢી લીટીમાં, આપેલું છે. [ બુદ્ધિપ્રકાસ, જુલાઈ '૬૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ નહોતી. પ્રબંધમાંની બીજી વિગતો ઉપરથી સ્પષ્ટ સંપ્રદાયના એક પ્રભાવશાળી આચાર્ય. જે ત્યાગી છે કે આ યોગીઓ અને યોગિનીઓ નાથસંપ્રદાયનાં નહિ પણ ગૃહસ્થ હતા, તેમની તીર્થયાત્રાઓ, વૈભવ, હતાં; કેમકે ગોરખનાથ, મીનનાથ, મત્યેન્દ્રનાથ વિદ્વત્તા અને સોમનાથના મન્દિરના તેમણે કરેલા આદિ સિદ્ધોનો સ્પષ્ટ ઉલેખ ત્યાં છે. અનાદિ જીર્ણોદ્ધારનું છેતેર ગોકોમાં એક સુન્દર કાવ્યરૂપે રાઉલ, પ્રબંધકારના મત મુજબ, ગુજરાતના હતા. વર્ણન છે. લકુલીશના શિષ્ય ગાર્ગોયની શાખામાં, કાર્તિક એમની તપશ્ચર્યા અને તીર્થયાત્રાનું સૂચન કરતે આ રાશિના વંશમાં ત્રિપુરાન્તક થયા હતા. હિમાલય. વૃત્તાન્ત રસપ્રદ છે. વાંસવાડા પાસે મહીનદીના બેટમાં કેદારનાથ, પ્રયાગ, શ્રી પર્વત, નર્મદા, ગોદાવરી-યંબક આવેલા વેગેશ્વર મહાદેવના મન્દિરમાં, વઢવાણની અને રામેશ્વર એમ ઉત્તરથી દક્ષિણ સુધીનાં અનેક માધાવાવમાં તથા | સાગરકાંઠા ઉપરનાં તીર્થોમાં યાત્રા કરીને ત્રિપુરાન્તક પશ્ચિમ કિનારે અનેક મદિરોમાં જોગી જંગમ રાઉલ જોત રાઉલં દેવપત્તન અથવા પ્રભાસ આવ્યા. જ્યાં સરસ્વતી એવા શબ્દો કોતરેલા જોવા મળે છે એમ શ્રી સમુદ્રને મળે છે ત્યાં સાક્ષાત શંકર જેવા ગંડ કે. કા. શાસ્ત્રીએ મને વાતવાતમાં કહ્યું હતું. આવા બૃહસ્પતિએ ત્રિપુરાન્તકને સોમનાથના મન્દિરના છઠ્ઠા બીજા લેખે પણું હોવા સંભવ છે. “પ્રબન્ધ ચિન્તા- ભીંત કર્યા. સોમનાથની આસપાસ ત્રિપુરાન્તકે મણિ”માં મૂળરાજ સોલંકીના સંબંધમાં જેમને કરાવેલાં અનેક ધર્મસ્થાનોની વાત તથા મન્દિરના ચમત્કારિક વૃત્તાન્ત આવે છે તે કંથડી યોગી નાથ. ચાલું ખર્ચ, સમારકામ, સાફસૂફી દૈનિક પૂજા તથા પંથી હોવાને મારો તર્ક છે. નાથગીઓની ગુર્જર ઉત્સવ માટેની શી વ્યવસ્થા હતી એની ઘણી રસપ્રદ દેશની પરંપરા ઉપર તેમ જ પૂર્વ ભારત સાથેના વિગત લેખમાં આપેલી છે. ભારતના એક મહત્તમ એના સંબંધ ઉપર આ ઉલેખે પ્રકાશ પાડે છે. શિવતીર્થ વિષે અગત્યની માહિતી પૂરી પાડતા એક જાલેરમાં રચાયેલી, ઉદ્યોતનસુરિકૃત પ્રાકૃત મહાકથા સમકાલીન દસ્તાવેજ તરીકે પણ આ શિલાલેખનું કુવલયમાલા'માં રાજકુમારની જન્મપત્રિકાનો ફલાશ ઘણું મહત્વ છે. ‘વંગાલઋષિ’નાં ‘વંગાલજાતક' અનુસાર કહેવામાં સેલંકી રાજા એ “પરમ માહેશ્વર ' કહેવાતા; આવે છે; કુમાર પાલનાં સમકાલીન જગદેવકત એમનો રાજધર્મ વ હતો. શિવ મઠે વધારે સામુદ્રિકતિલક” અને અજયપાલના સમકાલીન સાધનસંપન્ન હતા અને મઠાધીશા સમાજમાં વિશેષ નરહરિકત “નરપતિજયચર્ચાસ્વરોદય’ની ઘણી જની પ્રભાવ ધરાવતા હતા, પણું સમકાલીન સાહિત્ય હસ્તપ્રતો નેપાલ દરબારની બીર લાયબ્રેરીમાં છે એ અને ઉત્કીર્ણ લેખોનાં પ્રમાણ જોતાં વૈષ્ણવ ધર્મ કંઈ આકસ્મિક હોઈ શકે નહિ. પંચદંડની વાર્તા પણ વ્યાપક પ્રચારમાં હતો; જોકે તુલનાએ વધારે અને એ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ કામ- મોટી જનસંખ્યા વધર્મની અનુયાયી હોય એ રૂપના પ્રદેશમાંથી આ તરફ આવી એવો સાધાર તર્ક શક્ય છે. અલબત્ત, જનસમાજની અને સમાજછે. સોમાભાઈ પારેખે કર્યો છે અને આવી હકીકતો ધુરીણોની એકંદરે ત્તિ સમન્વયાત્મક હોઈ શૈવ દ્વારા વિશેષ અનુમોદન મળતું લાગે છે. અને વૈષ્ણવ વચ્ચે વ્યવહારમાં ઝાઝો ભેદ હોય એમ સારંગદેવ વાઘેલાને સમયની સં ૧૩૪૩ (ઈ. લાગતું નથી. વૈદિક ધર્મના બધા અનુયાયીઓ સ. ૧૨૮૭) ની ‘ત્રિપુરાન્તક પ્રશસ્તિ'માં પાશુપત “મહેશ્વરી” શબ્દના વ્યાપક અર્થમાં સમાઈ જતા, જે આધુનિક ગુજરાત માં “મેશરી” અથવા “મેશ્રી” ૨. આ કથા ‘પુરાતન પ્રબન્ધસંગ્રહ' (પૃ. ૩૬, કંડિકા ૪૧)માં માત્ર ચાર પંક્તિમાં આપેલી છે. શુભ એવા તદ્ભવરૂપે પ્રચલિત છે, શીલગણિતકૃત પ્રબન્ધ પંચયતી' અથવા 'કથાકાશમાં (શ્રી ગુજરાતમાં સૂર્ય પૂજાના પ્રચાર પણ સમસ્ત મૃગેન્દ્રવિજયજી સંપાદિત આવૃત્તિ, પ્રબન્ધ નં. ૯૭, પૃ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વ્યાપકરૂપે હતું એમ જુદાં જુદાં ૫૪૫૫) આ વૃત્તાન્ત સંવાદ સાથે લંબાણપૂર્વક છે, સ્થાનનાં સૂર્યમંદિરો તથા વિપુલ સંખ્યામાં મળેલી બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯ ] Page #26 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય`પ્રતિમાઓ ઉપરથી જણાય છે. મોઢેરાના સ મંદિરના વિશાળ કલામય અવશેષ પૂજાના મહત્ત્વની સાક્ષી પૂરે છે. સ`પૂજાના મૂલ સ્થાન– મૂલતાનનું અનુસંધાન કરાવતું સૌરાષ્ટ્રનું ચાન (જ્યાં સૂર્ય``દિર વિદ્યમાન છે) અને વીજાપુર પાસેનું કાટયર્ક એ સ`પૂજાનાં અન્ય કેન્દ્રો હતાં. સૂર્યંમૂર્તિના પૂજારીએ, જેએ પેાતાને મગ બ્રાહ્મણેા અથવા શાકદ્વીપીય કે શાકલદ્રી બ્રાહ્મણેા તરીકે ઓળખાવે છે, તેઓ ભારત બહારથી આવેલા છે એવી એક માન્યતા છે. (શ્રીમાલ અને આસપાસના પ્રદેશમાં આજે પણ મગ બ્રાહ્મણેાની વસ્તી છે અને તેએ જૈન મદિરામાં પૂજારીનું કામ કરતા હાઈ ‘સેવક’ તરીકે ઓળખાય છે). મૂલતાનના સુપ્રસિદ્ધ - મંદિરમાં સેવ્યમૂર્તિ કાછની હતી એમ અન્ન બિરુનીએ નોંધ્યું છે. પ્રાચીન ગુર્જર દેશના એક રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર શ્રીમાલમાં ( જે અત્યારે રાજસ્થાનના જાલેર જિલ્લામાં છે) જગસ્વામીનું વિખ્યાત સ મ ંદિર હતું, જેનું સ્થાન અત્યારે પણ બતાવવામાં આવે છે. ‘શ્રીમાલપુરાણ' અનુસાર, સં. ૧૨૦૩માં લક્ષ્મીદેવી શ્રીમાલથી પાટણુ ગયાં. એ નગરની અધિ દાયિકા શ્રી અથવા મહાલક્ષ્મી દેવીની ( જે ઉપરથી શ્રીમાલ નામ પડ્યું છે) કૃતિ પાટણ લાવવામાં આવી, જ્યાં તે આજ સુધી મહાલક્ષ્મી માતાના મંદિરમાં પૂજાય છે. એ મૂર્તિની સાથે જગત્સ્વામીના *દિરમાંની સૂર્યાં અને રન્નાદેની સુંદર કામૂર્તિએ પણ પાટણમાં લવાઈ હતી. આ પ્રતિમા ચંપાના કષ્ટમાંથી બનાવેલી હાઈ ચંપાના તેલથી અવારનવાર હળવા હાથે મર્દન કરી આજસુધી ત્યાં એનું જતન કરવામાં આવેલું છે. જગસ્વામીના મદિરનું તારણુ કામય હાવાનું ‘શ્રીમાલપુરાણ'માં કહ્યું છે તે સાથે આ હકીકત ખસે છે. જુદા જુદા સ'પ્રદાયે સમાજમાં પ્રચલિત હતા, પણ શિવ-શક્તિ, વિષ્ણુ, સુ આદિ દેવતા છેવટે તા એક સર્વ-કઈક નવું જાણવાનું મળે એ સંભવિત છે. : વ્યાપી પરમતત્ત્વના આવિષ્કારા છે એ શ્રદ્ધા સમાજના ધણા માટા ભાગની હતી અને ધાર્મિક સહિષ્ણુતા અને સમભાવના વિકાસમાં તેણે મહત્ત્વનેા ફાળા આપ્યા હતા. ૨૪ . ગુજરાત અને મહારાષ્ટ્રના ધાર્મિક ઇતિહાસનું એક અગત્યનું પ્રકરણ મહાનુભાવ સંપ્રદાયને લગતું છે. પણ આશ્ચર્યની વાત છે કે ગુજરાતમાંથી એના અવશેષો પણ લુપ્ત થઈ ગયા છે, અને એ વિષે જે ઈ જાણવા મળે છે એ કેવળ મહારાષ્ટ્રમાંથી જ મળે છે. મહાનુભાવ સપ્રદાયના સ્થાપક ચક્રધરસ્વામી ઈસવી સનના તેરમા સૈકામાં થઈ ગયા. તે ભરૂચના સામવેદી બ્રાહ્મણુ હતા અને તે સમયના ભરૂચના રાજાના પ્રધાનના પુત્ર હતા. એમનું ચરિત્ર ' લીલાચરિત્ર' નામે એક' જૂતા મરાઠી ગ્રન્થમાં મળે છે, જેને કેટલાક વિદ્વાને મરાઠી સાહિત્યિક ગદ્યની પ્રથમ રચના ગણે છે. એમાં આપેલા વૃત્તાંતને પૂરા મેળ ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસ સાથે મેળવવાને હજી બાકી છે. પરંતુ વધાર નૈધપાત્ર વસ્તુ ખીજી છે. મહાનુભાવ સપ્રદાયના પ્રચાર ગુજરાતમાં થયેા હાય તેાયે ત્યાંથી તે એ નામશેષ થઈ ગયા. વરાડમાં એના પ્રચાર ઠીક ઠીક થયા હતા, પણ એ સંપ્રદાયના વિલક્ષણ આચારા અને ગૂઢ લિપિમાં લખાયેલા એના ગ્રંથાને કારણે ત્યાંય એ વિષેની માહિતી પ્રમાણમાં મેાડી પ્રગટ થઈ. પરંતુ ગુજરાતમાં રચાયેલા વિપુલ સાંસ્કૃત અને ગુજરાતી સાહિત્યમાં કે અન્ય કાઈ અતિહાસિક સાધનમાં ચક્રધર સ્વામીને કે મહાનુભાવ સંપ્રદાયના ઉલ્લેખ સરખા મળતેા નથી એ આશ્ચર્યંજનક છે. . લગભગ અર્વાચીન કાળના આરંભમાં સહજાનદ સ્વામીએ ઉત્તર પ્રદેશના છપૈયામાંથી ગુજરાતમાં આવી ધર્મપ્રચાર અને ધર્માંસુધાર કર્યાં એની સાથે ક‘ઈક સરખાવી શકાય એવી આ ઘટના છે. ગુજરાતનાં ભાષા-સાહિત્ય-તિહાસ અને જૂની મરાઠી એ 'તૈય જાણનાર ઘેાડાક ગુજરાતી વિદ્યાના ‘લીલાચરિત્ર ’ અને મહાનુભાવ સંપ્રદાયના અન્ય સાહિત્ય ઉપર કામ કરે તે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ વિષે આથી ઊલટું જ, જૈન ધર્મ એ જીવંત ધ છે અને સેકડા વર્ષ થયાં ગુજરાતમાં એનું સાતત્ય રહેલું છે. દ્વારકાના અને ગિરનારને સબંધ તી કર I બુદ્ધિપ્રકાશ, જુલાઈ '૬૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથ સાથે છે. ગિરિનગર, વલભી અને શ્રીમાલ જૈન ધર્માંનાં પણ કેન્દ્રો હતાં. પાટણના સ્થાપક વનરાજના જૈન આચાર્ય શીલગુણસૂરિ સાથે ગાઢ સંબંધ હતા અને તેણે પેાતાના પાટનગરમાં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, જે આજ સુધી બહુમાન્ય જૈન તી છે. સ`ભવ છે કે એમાંની મુખ્ય મૂર્તિ' વનરાજના મૂત્ર વનન પંચાસરમાંથી લાવવામાં આવી હેાય. ગુજરાતના સેાલ’કી રાજાઓના કુલધર્મ શૈવ હોવા છતાં જૈનધમ પ્રત્યે પણ તેમના આત્મીય ભાવ હતા. અનેક રાજવીએ જૈન આચાર્યાંનું સબહુમાન દન કરવા જતા અને તેમની સાથે જ્ઞાનર્ચા કરતા; રાજદરબારામાં જૈન આચાર્યાંનું મહત્ત્વનું સ્થાન રહેતું; 'અને રાજકુટુંબના કેટલાક સભ્યાએ જૈન સાધુ તરીકેની દીક્ષા લીધી હાય એત્રાં પણુ ઉદાહરણા છે. ચૈત્યવાસી જૈન આચાર્યાં અને સંવેગી સાધુએ વિદ્યાની ઉચ્ચ સાધના કરતા હતા એટલુ જ નહિ, પણ સામાન્ય જનસમાજ સાથે સમરસ થયેન્ના હતા અને એ કારણે પ્રજાને જે વ જૈન ધર્માનુયાયી નહેાતેા એમના ઉપર પણ એમની રહેણીકરણી અને ઉપદેશની ઊંડી અસર થયેલી હતી. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ એ એ પરાક્રમી રાજવીઓ ઉપર પડેક્ષા આચાય હેમચંદ્રના પ્રભાવને કારણે તથા એ પછી અધી` શતાબ્દી બાદ વિદ્યાપ્રેમી અમાત્ય – સેનાપતિએ વસ્તુપાલ અને તેજપાલના જીવન અને કાર્યને પરિણામે ગુજરાતના જીવન ઉપર અહિંસાપ્રધાન જૈન વિચારસરણીની ઊ'ડી અસર થઈ, જે સદીઓ પછી પણ ચાલુ છે. જૈન આગમેમ્નની છેલ્લી સંકલનાનેા અને આગમસૂત્રોને લિપિબદ્ધ કરવાના પુરુષાર્થાં વલભીમાં થયે, તેા આગમ નાં અગિયાર અંગે પૈકી નવ અંગેા ઉપર પ્રમાણભૂત ટીકાએ રચવાનું મહાકાય` એક વિશિષ્ટ પંડિત પરિષદની સહાયથી પાટણમાં આચાર્ય અભયદેવસૂરિએ કર્યુ અને એવી જ અન્ય ટીકા પાટણમાં કે આસપાસના પ્રદેશમાં શીત્રાંકદેવ, મલયગિરિ, નેમિચન્દ્ર, મલધારી હેમચન્દ્ર, શાન્તિસૂરિ, ક્ષેમકીર્તિ વગેરેએ રચી. આગમ-વિમર્શીનું આ કાય એ પછીના સમયમાં પણ અવિરત ચાલુ રહ્યું છે અને બુદ્ધિપ્રકાશ, જુલાઈ '૬૯ ] છેક અદ્યતન યુગમાં મુનિ શ્રી પુણ્યવિજયજીએ ઉપાડેલું આગમવાચવાનું અને આગમસંશાધનનું ભગીરથ કા એ જ ઐતિહાસિક પરંપરાનું સાતત્ય છે. નાનાં મેટાં જૈન સ્થાપત્યે ગુજરાતમાં સર્વત્ર છે. એમાંનાં ઘણાં કેવળ અતિહાસિક અવશેષેા નથી કે પુરાતન કલાના અવશષ્ટ નમૂના નથી, પણુ જીવંત તીસ્થાના અને સ્વચ્છ કલાધામે છે. કવિ શ્રી. નાનાલાલના શબ્દોમાં કહીએ તે!, “ સજાવ્યા જૈને રસશણગાર, લતા ડપ સમ ધર્માંગાર.’ દેવાલય સ્થાપત્યની પ્રાચીન પરિપાટી પશ્ચિમ ભારતમાં જળવાઈ હોય તે તે નિભવત સમેત સાત ક્ષેત્રમાં ધનવ્યય કરવાના જૈનધના આદેશને કારણે. ઋતિહાસકાળમાં કેટલાક જૈન આચાર્યાંના ઉપદેશથી મેાટી સંખ્યામાં ક્ષત્રિયાએ જૈન ધા સ્વીકાર કર્યાં હતા. એમ લાગે છે કે જૈન ધર્મોની અહિંસાની ભાવતાને સુમેળ જેટલા વૈશ્યાની પ્રકૃતિ સાથે થાય છે તેટલા ખીજા સાથે થયા નથી. પ્રારભમાં કેટલીક પેઢીએ સુધી એ ક્ષત્રિયાએ વૈશ્યવૃત્તિના સ્વીકાર કરવા છતાં ક્ષાત્રવૃત્તિને ત્યાગ કર્યો ન હતા, પણ પછીથી શ્રી, જિનવિજયજીના શબ્દોમાં કહું તે।, “જૈન ધર્મની પ્રકૃતિને વાણિયા વધારે ફાવ્યા છે અને વાણિયાના વ્યવસાયને જૈન ધર્મ વધારે ફાવ્યા છે તે તે હાય પૂરતું જ કથન નથી, પણ પૂર્ણ વસ્તુસૂચક છે. '' શૈવ, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ એ શાસ્ત્રપર પરાગત અને સંગઠિત સંપ્રદાયેા ઉપરાંત અલ્લુસૂત્ર લેાકપર’પરાથી કેટલાયે લાકધર્માં સમાજમાં ચાલ્યા આવતા હતા. વ્યક્તિ, કુટુ'એ કે સમાજો સંગઠિત સંપ્રદાયાના સ્વીકાર કરે તેપણ કુલક્રમાગત લેાકધમા સામાન્યતઃ અનાદર ન કરે એમ બનતું આવ્યું છે. પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતમાં પણ તેમ જ હતું. લાકધ'માં નાગ અને યક્ષની પૂજા વ્યાપક હતી. જૂના સાહિત્યમાંથી મળતા ઉલ્લેખાને આધારે થાડાંક ઉદાહરણરૂપે જોઈ એ તેા, ભરૂચથી ઉજવિની જવાના માર્ગે નરપિટક ( નડિયાદ) નામે ગામમાં નાગગૃહ હતું. આનંદપુરમાં યક્ષની અને ૨૬૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ નાગવલિકા ?) માં નાગની પૂજા થતી. દ્વારકા પાસે નંદન ઉદ્યાનમાં સુરપ્રિય નામે યક્ષનું આયતન હતું. અનેક નરેશના પરિસરમાં આવેલાં ઉદ્યાનામાં યક્ષાયતને હતાં અને ત્યાં લેાકેા યાત્રાએ કે ઉજાણીએ જતાં. ‘સ’ખડિ’ એટલે ઉજાણી. આનંદપુરના લેાકેા શરદઋતુમાં પ્રાચીનવાહિની સરસ્વતીના કિનારે જઈ સખડિ કરતા. પ્રભાસતીમાં અને અખ઼ુંદ પર્યંત ઉપર યાત્રામાં સંખડ થતી. કુંડલમેંડ ન.મે વ્યંતરની યાત્રામાં ભરુકચ્છના લેાકેા સ’ખડિ કરતા. અને ક્ષેત્રપાલ ગુજરાતને ગામેગામ હાય છે. યક્ષ અને ક્ષેત્રપાલની મૂર્તિએ અનેક જૈન મન્દિરામાં હાય છે. ‘ પ્રબન્ધચિન્તામણિ ’ ના કથન અનુસાર, બાળક તેજપાલનું સગપણ ધરગિની પુત્રી અનુપમા સાથે થયું હતું, પણ તે કન્યા કદરૂપી છે એમ સાંભળીને એ સંબંધ તૂટે એ માટે, ચન્દ્રપ્રભ જિનના મન્દિરમાં પ્રતિષ્ઠિત ક્ષેત્રપાલને આઠ દ્રમ્મના ભેાગ ધરાવવાની માનતા તેજપાલે · કરી હતી ! જોકે સગપણ તૂટયું નહેાતું અને તેજપાલ તથા અનુપમા લગ્ન પછી ગાઢ પ્રેમથી જોડાયાં હતાં ! અમદાવાદમાં માણેક ચેાકમાં ખેતરપાળની પાળ છે અને પાટણમાં ખેતરવસી ( ક્ષેતલ અથવા ક્ષેત્રપાલવસતિ ) નામે મહાલ્લા છે એને અહી' પ્રસંગેાપાત્ત નિર્દેશ કરું છું. આવી સાલકીયુગમાં જે મુસ્લિમા ગુજરાતમાં રહેતા હતા તે ઈરાની કે આરબ પરદેશીઓ હતા અને રાજ્યનાં મુખ્ય નગરામાં વસતા હતા. અત્રત્ય વસતીમાં ધ`પરિવર્તન હેજી થવા માંડયુ ન હતું. પરદેશી અને પરધી એને સમાજમાં પૂરી સલામતી હતી. સદરે અવ્વલ મસ્જિદ ખ ભાતમાં સિદ્ધરાજના સમય પહેલાં બંધાઈ હતી. સામનાથના ભંગ જેવી ભયાનક ધટના પછી ત્રણ દસકા જેટલા ઓછા સમયમાં, ઈ. સ. ૧૦૫૩ માં આશાપલીમાં મસ્જિદ બંધાય છે એ ધટના સૂચક છે સર્વાનંદસૂરિષ્કૃત ‘જગડુચરિત્ર’ અનુસાર જગડુશાહે અને વિવિધ પ્રબન્ધા અનુસાર વસ્તુપાલે મસ્જિદો બંધાવી હતી. એમાં રાજકીય દૂર ંદેશી હોય તાપણુ એ સાથે રહેલી ધાર્મિČક ઉદારતા પ્રશસ્ય છે. ગુજરાતના એ અપ્રસિદ્ધ સંસ્કૃત શિલ્પભ્રંથા જયપૃચ્છા ' અને ‘ વૃક્ષાવ’માં ‘રહમાણુ પ્રાસાદ' અર્થાત્ મસ્જિદનું જુદી જુદી જ્ઞાતિઓની સેવ્ય દેવતાએ પૈકી અનેકવિધાન વવાયું છે એ નોંધવું અહીં પ્રસ્તુત થશે. (ઉદાહરણ તરીકે મેઢ જ્ઞાતિની માતંગી અને તેની મુસ્લિમ પ્રજાજને પ્રત્યે ગુજરાતનું રાજ્ય કેવી ઉદાર બહેન શ્યામલા, જ્યેષ્ઠીમલ્લા અને વાળ ંદોની નિંબજા દૃષ્ટિથી જોવું એનું વિગતવાર પ્રમાણુ અર્જુનદેવ માતા, ઇત્યાદિ) માટે આવું વિધાન કરી શકાય વીર વાધેલાના સં. ૧૩૨૦ (ઈ.સ. ૧૨૬૪) ના [ બુદ્ધિપ્રકાશ, જુલાઈ '૧૯ નગર દેવતાની સાથે ગ્રામ દેવતા, કટ દેવતા, ક્ષેત્ર દેવતા ક્ષેત્રપાલ વગેરેના ઉલ્લેખા પણ મળે છે, કાચરથમાં ‘કાછા ' દેવીનું મન્દિર હતું. વાયડ ગામમાંથી નીકળેલા વાયડા વણિકા અને બ્રાહ્મણાની કુલદેવતા વાયડ માતા છે અને ઉત્તર ગુજરાતના એક અતિહાસિક ગામ સંડેરની ગ્રામદેવના સંડેરી માતા તરીકે ઓળખાય છે, જોકે આવાં મન્દિરામાં શક્તિની સેવ્યમૂર્તિ તે। સામાન્યતઃ શાઅમાન્ય સ્વરૂપની હાય છે. ‘શ્રીમાલ પુરાણુ ' (અ. ૭૦ ) અનુસાર, શ્રીમાલીઓનાં કેટલાંક ગાત્રોની કુલદેવતા વટયક્ષિણી અને કેટલાંકની ભૂતેશ્વરી છે. અર્વાચીન શ્રીમાલ કે ભીનમાલના પાદરમાં ક્ષેત્રપાલનું મન્દિર છે; ત્યાં ક્ષેત્રપાલ ઉપરાંત વયક્ષિણી અને ભૂતમાતાની પૂજા થાય છે. સરસ્વતીના તીરપ્રદેશમાં તીર્થા વવતા ‘ સરસ્વતીપુરાણુ ' માં ( સ ૧૬, શ્લાક ૨૫૫) સહસ્રલિંગ સરાવરના કિનારે ભૂતમાતાનું મન્દિર હાવાનું કહ્યું છે. પ્રભાસપાટણુમાં ભૂતમાતાનું મંદિર હોવાના ઉલ્લેખ ‘પ્રભાસખંડ 'માં છે. ભૂતમાતાજ ગુજરાત-પ્રસિદ્ધ છૂટ માતા. વઢવાણુમાં, લખતરમાં, ધાળકા પાસે અરણેજમાં અને મહેસાણા પાસે છૂટા પાલડી ગામમાં છૂટ માતાનાં મન્દિર છે. ખરવાહિની શીતલા માતાનું રૂપવિધાન શાસ્ત્રગ્રંથામાં આપ્યું. હાવા છતાં શીતલાપૂજાનું મૂળ લેાકધમાં છે. ૨૬૬ ક વાતા ઉમેરી શકાય, પણ એક રૂપરેખાત્મક વ્યાખ્યાનમાં કેવળ ઉદાહરણરૂપે આ થાડાકઉલ્લેખા પર્યાપ્ત થશે એમ માનું છું. Page #29 -------------------------------------------------------------------------- ________________ વેરાવળના શિલાલેખમાંથી મળે છે. સામનાથ પાટણના શિયાપથી ઈરાની વહાણવટીઓને મિરજદ અધિવામાં ત્યાંના ‘બૃહપુરુષા' અથવા આગેવાનેાએ તથા રાજ્યાધિકારીઓએ કરેલી સહાયના એમાં સાભાર ઉલ્લેખ છે. આ શિલાલેખ ભારતીય ધ”નીતિના એક ઉજ્જ્વળ દસ્તાવેજી પુરાવા છે. આ વ્યાખ્યાનનું સમાપન આ પહેલાં અન્યત્ર મે' લખેલા શબ્દોમાં કરું તેા આપ નિર્વાદ્ય ગણશે। એવી આશા છેઃ આ ધર્મોની વિવિધ શાખા વચ્ચે તત્કાલીન સમાજમાં પ્રશસ્ય સમભાવ માત્ર નહિ, મમભાવ હતા. શૈવ, વૈષ્ણવ, શાક્ત અને જૈન સ'પ્રદાયે। વચ્ચે વિશિષ્ટ આકષ હતું. એ યુગના એક અગ્રગણ્ય પુરુષનું ઉદાહરણ લઈએ તેા ચૌલુકય રાજપુરાહિત સામેશ્વર આરૂઢ શૈવ અને શાક્ત તથા વેદવિદ્યામાં નિષ્ણાત હતા, છતાં રામભક્તિ પ્રદર્શિત કરતાં નાટકા અને સ્તેાત્રો તથા કૃષ્ણભક્તિનાં સુભાષિતા તેણે રચ્યાં છે એટલુ જ નહિ, જૈન મન્દિરાના પ્રશસ્તિલેખા પણુ આપ્યા છે. ચિતેાડના કિલ્લા ઉપર એક શિવમન્દિરમાંના રાજા કુમારપાલના પ્રશસ્તિલેખની રચના શિખર ભટ્ટારક રામકીતિ એ કરી હતી. શ્રવણુ અને બ્રાહ્મણુ વચ્ચે જૂના સમયથી ચાલતા આવેલા દ્વેષ, જેની નોંધ પત ́ત્રિ અને ખીજાઓએ કરી છે તે, ગુજરાનમાં જાણે કે લેાપ પામી ગયા હતા. એક જ્ઞાતિ કે કુટુંબની વ્યક્તિએ જુદા જુદા સંપ્રાયની હાય એ પરિસ્થિતિ ગુજરાતના હિન્દુસમાજમાં આજ સુધી ચાલતી આાવેલી છે. મધ્યકાલ અને ઉત્તર મધ્યકાલના ગુજરાતી જીવન ઉપર એ મહાન આચાર્યાંની જબરી અસર છે–એક હેમચન્દ્રાચાય અને બીજા વલ્લભાચાર્ય. ઇતિહાસકાર પાણિક્કરના શબ્દોમાં કહીએ તા, “ હેમચન્દ્ર એ અદ્ભુત સામર્થ્ય, અતુલ પાંડિત્ય અને વ્યાપક દનવાળા આચાર્ય હતા, જેમની તુલના કેવળ શકરાચાર્ય સાથે થઈ શકે- ભારતના સ` કાળના મહાપુરુષામાં જેનું સ્થાન હોય એવી એ અજોડ વ્યક્તિ છે.''.( ‘એ સષ્ઠે એક્ ઈન્ડિયન હિસ્ટરી,’ પૃ. ૧૬૫) તેમણે ગુજરાતના જીવનમાં અહિંસા, તપ અને દાન ધર્મ'ને દૃઢમૂલ બનાવ્યાં અને સધન વિદ્યાની સબળ પર્ ́પરા ઊભી કરી. વલ્લભાચાયે આધ સંમત આ પર‘પરાના સ્વીકાર કરીને તેમાં સેવાના આનંદ અને ઉત્સવાના ઉલ્લાસ ઉમેરી પ્રજાજીવનને સાચા અમાં નવપલ્લવતા અપ, ભક્તિમાર્ગના મહાયાન સ` પ્રકારના અધિકારીએ માટે ચાલુ કર્યાં. હેમચન્દ્રાચાય અને વલ્લભાચાર્યાં જેના પ્રતિનિધિઓ છે એવા ભારતીય ચિન્તન પ્રણાલી અને આચારસરણીના એ મહાપ્રવાહા ત્યાર પછી ગુજરાતના જીવનમાં સમન્વિત એકરૂપતા પામ્યા છે. ગાંધી બાપુને ! / ચન્દ્ર ભટ્ટે હવે ગાંધી બાપુ નવલ રૂપમાં જન્મ ધરવે રહ્યો તારે, આંહીં વિષમ રીત છે તે મનમહીં વિચારી ઊડેથી, અધીર ન થતા, લેાક અવળી રીતે ચાલે છે તે જગત પણ આ તે જ નથી હાં ! સવારે દાડીને પ્રતિપક્ષ ભમે સ્વાવરવા અને સધ્યા ટાણે વિકલ, ટિખળે જોમ ભરતા વળે છે પાછા સૌ શિથિલ ડગલે ક‘દર મહીં, પછી નિદ્રા ઢૂંઢે સપન વહુવા આત્મરતિનાં. અહીં તે! તારા એ વિલય પછીથી રૂપ બદલી ગઈ છે પૃથ્વી તે વિગત પળનું કાંઈ જ નથી. હવા પાણી માટી નથી એકે સાચુ ચહે પૃથ્વીપાટે જનમ નથી નથી રહ્યાં પૂર્વ યુગનાં મનુયુગલમાં સત્ત્વ અહીયાં. અધુના તા. પરહરી અાંચ તત્ત્વાને ગ્રહણ કર . જ્વાળા અગનની. Page #30 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીની આત્મકથા : થોડી પાઠચર્ચા નગીનદાસ પારેખ તક* સત્યના પ્રયોગો અથવા આત્મકથા ' પહેલાં નાગરી આવૃત્તિ હપતે હપતે “ નવજીવન'માં પ્રગટ થઈ હતી. એના પૃ. ૫. સત્યની શોધનાં સાધનો જેટલાં કઠણ છે પહેલા ત્રણ ખંડે ભાગ ૧લા રૂપે સંવત ૧૯૮૩ની તેટલાં જ સહેલાં છે. રેટિયા બારશે (૧૯૨૭માં) પુસ્તકાકારે પ્રગટ થયા પહેલી આવૃત્તિમાં “ કઠણ' ને બદલે “કઠિન છે. હતા. એના પ્રકાશકના નિવેદનમાં જણાવેલું છે કે પૃ. ૫. એ અભિમાનીને અશક્ય લાગે અને એક “ આ પ્રકરણને આ આકારમાં છાપવા આપતા નિર્દોષ બાળકને તદ્દન શકય લાગે. પહેલાં ફરી એક વાર ગાંધીજીએ સમય કાઢી તપાસી પ્રથમ આવૃત્તિમાં ‘શક્યને બદલે “સંભવિત’ છે. આપ્યાં છે.' એટલે કે પુસ્તકાકારે છપાયેલી પહેલી પૃ. ૨૬. પણ મને કંઈ ગેડજ ન બેસે. પ્રથમ આવૃત્તિ અને ‘નવજીવન’માં હપતે હપતે પ્રગટ આવૃત્તિમાં ગેડીને બદલે “ઘડે છે. થયેલી “ આત્મકથા' વચ્ચે જે કંઈ ફેરફાર હોય પૃ. ૨૯. માતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરું. તો તે ગાંધીજીએ કરેલું છે એમ મનાય. પ્રથમ આવૃત્તિમાં “માતાના શબ્દનું' છે. એ જ રીતે, એથે અને પાંચમો ખંડ બીજ પૃ. ૩૮. પણ આપઘાત કઈ રીતે કરવો ? આપઘાત કર સહેલું નથી. ભાગરૂપે બે વરસ પછી એટલે કે ૧૯૮૫ના આષાઢ પ્રથમ આવૃત્તિમાં બંને સ્થળે કરવી છે. એટલે (૧૯૨૯)માં પુસ્તકાકારે પ્રગટ થયાં હતાં. તેમાં આપઘાતનું લિંગ સ્ત્રીલિંગ છે. પ્રકાશકનું જે નિવેદન છે, તેમાં ગાંધીજીએ તપાસ્યાનો પૃ. ૪૦. જે માણસ અધિકારી આગળ, સ્વેચ્છાએ, ઉલ્લેખ નથી. પિતાના દેશનો, નિખાલસપણે ને ફરી કદી તે મારી પાસે આ પહેલી આવૃત્તિ છે. એ જ મેં ન કરવાનો, પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે સ્વાધ્યાયની દૃષ્ટિએ વાંચેલી. ત્યારપછી થોડાં વરસ તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. ઉપર મારે ગાંધીજી ભણાવવાના આવ્યા ત્યારે પ્રથમ આવૃત્તિમાં આ પ્રમાણે છે: ' ૧૯૪૦ માં પ્રગટ થયેલી એક જ પુસ્તકમાં પાંચે જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ ખંડ આપતી નાગરી આવૃત્તિ મેં વાપરી હતી. પોતાના દેશને નિખાલસપણે ને ફરી કદી તે ન હમણાં ગાંધીજી વિશે લખતી વખતે મારે ઘણું કરવાની પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ વાર સંદર્ભ માટે બંને આત્તિઓ જેવા પ્રસંગ પ્રાયશ્ચિત કરે છે. -.૪૮ આવતો. એમ કરતાં મને માલૂમ પડયું કે પહેલી મને લાગે છે કે આ મૂળ વાકથ સાચું અને આવૃત્તિ અને આ ૧૯૪૦ની આવૃત્તિ બે વચ્ચે ક્યાંક સ્પષ્ટ છે. એમાં ફેરફાર કરવાથી તે ખૂબ ગોટાઈ ક્યાંક પાઠફેર છે. નિવેદનમાં એને વિશે ઉલ્લેખ ગયું છે અને માટે જેણે એ સુધાર્યું છે તેણે અનેક નથી એટલે એ ફેરફારો ગાંધીજીએ પોતે કરેલા છે અપવિરામ મૂક્યાં છે છતાં અર્થ અને રચના કે કોઈ બીજાએ કરેલા છે, તે કહેવું મુશ્કેલ છે. મેં ગોટાયેલાં જ રહ્યાં છે. આમ જુઓ તે ફેરફાર બંને આવૃત્તિઓ આખી મેળવી નથી. અનાયાસે માત્ર કરવાની' ને બદલે “કરવાનો' કરવા પૂરતો કેટલાંક સ્થાને સરખાવવામાં આવતાં જે ફેરફાર જ છે. પણ તેથી એ શબ્દને સંબંધ પ્રતિજ્ઞાને માલમ પડેલા તે જ મેં નોંધ્યા છે. કોઈને ઉપયોગી અદલે “ સ્વીકાર” સાથે જોડાઈ ગયા છે અને વાક્ય થશે માની તે જાહેરમાં મૂકું છું. ગટાઈ ગયું છે. ( છવિપ્રકાર, જુલાઈ ૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ પૃ. ૭૦. હવે મેં ખર્ચ અડધું કરી નાખવાને પ્રથમ આવૃત્તિમાં હેઈએ છે. લેખકના મનમાં વિચાર કર્યો. . હજી કાંઈ પ્રયત્ન કરી શકતા હોઈએ' એવી પ્રથમ આવૃત્તિમાં “અરધું છે. વાક્યરચના હેવાને પણ સંભવ છે. લખતાં પૃ. ૭૭. જે નવ ધર્મ સ્વીકારે છે તેની તે ધર્મના લખતાં એકમાંથી બીજી રચનામાં સરી ગયા હોય. પ્રચારને લગતી ધગશ તે ધર્મમાં જન્મેલાંના પૃ. ૩૮૧. જોહાનિસબર્ગથી આવીને પોલાકને કરતાં વધારે જોવામાં આવે છે. આ મહત્ત્વના ફેરફારની વાત કરી પ્રથમ આવૃત્તિમાં “જન્મેલાના” છે એ કોઈ પ્રથમ આવૃત્તિમાં પણ આ પ્રમાણે જ છે, પણ પણ એક માણસને લાગુ પડે છે. સુધારેલું મને અહીં “થી ભૂલથી લખાયેલો લાગતો વાક્ય તે ધર્મનાં બધાં માણસોને લાગુ પડે છે. હતો. અંગ્રેજીમાં જતાં એ વાત સાચી લાગી. મૂળ વાક્ય ખોટું નહોતું. - હમણાં જે ૧૯૬રની આવૃત્તિ પ્રચારમાં છે પૃ. ૧૦૨ દુનિયાના ચાલતા ઘણું નશામાં તમાકુ- તેમાં અહીં નોંધ મૂકી આ ભૂલ સુધારેલી છે. નું વ્યસન એક રીતે સહુથી વધારે ખરાબ છે. પૃ. ૪૩૬. હવાલે કરવાનું કહ્યું. પ્રથમ આવૃત્તિમાં “દુનિયામાં” છે. મને એ પ્રથમ આવૃત્તિમાં “કર્યું' છે. છાપભૂલ વધારે સારું લાગે છે. હોવાને સંભવ છે. પૃ. ૧૨૮. જે તારે સુખેથી બેસવું હોય ને બે પૃ. ૩૫૧. “તમારી હું જે આશા રાખું છું તે કામ પૈસા કમાવા હોય તે તને મળેલી ચિઠ્ઠી ફાડી તમે આપશો તે હું મુદ્દલ વધારે નથી ગણતો.” નાંખ અને થયેલું અપમાન ગળી જા. પ્રથમ આવૃત્તિમાં પણ આ પ્રમાણે જ છે, પણ પ્રથમ આવૃત્તિમાં “બે પૈસો કમાવો હોય એમ અર્થ જોતાં “તમારી પાસે હું જે આશા રાખું છે. ઘણે ભાગે એમ બોલાય પણ છે. છું' એમ હોય તો વધારે સારું. અંગ્રેજીમાં પૃ. ૧૫૦: તમે તમારે નિરાંતે બેઠા રહો ! એ જ રીતે અર્થ કરે છેઃ Not too much પ્રથમ આવૃત્તિમાં “તમે તારે' છે. છાપભૂલ if you will give me the work હવાને સંભવ છે. want from you. - પૃ. ૧૫૮. આ પાના ઉપર કોઈ શાબ્દિક ફેરફાર પૃ. ૫૦૭. મારે ખજૂર જોઈતું હતું. પ્રથમ આવૃત્તિમાં નથી. એક જગ્યાએ ફકરા જુદી રીતે પાડ્યા છે. જેતો હતો” છે. સરખાવતાં માલુમ પડે છે કે અંગ્રેજીમાં વળી કેટલાક ભાગોમાં ખજૂર’ સ્ત્રીલિંગમાં વપરાય આ બંને કરતાં જુદી જ ત્રીજી જ રીતે ફકરા પાડેલા છે. ૧૯૪૦ ની આવૃત્તિમાં બીજા છે, એ જે સાચું હોય તો અહીં ગાંધીજીના ફકરાનું પહેલું વાક્ય પ્રથમ આવૃત્તિમાં પહેલા અક્ષર ઉકેલવામાં ભૂલ છે એમ કહેવાય. ખજૂર જોઈતી હતીનું “ જોઈતો હતો” વંચાયું હોય ફકરાનું છેલ્લું વાક્ય હતું. અને જો એમ હોય તો “આપઘાત'ના લિંગનો પૃ. ૨૪૨ “ત્યારે તમે મને આ વાત લેખિતવાર આપશે ?” પણ ખુલાસો મળે. ત્યાં પણ “આપઘાત કરવી” પ્રથમ આવૃત્તિમાં “લખિતવાર છે. જેડણી- એમ વંચાયું છે તે “આપઘાત કરવો” એમ કોશમાં “લખિત’ શબ્દ સ્વીકારે નથી એટલે લખેલું હોય. એટલે કે દીર્ધ “ઈ' અને “કાનો કદાચ આ ફેરફાર કર્યો હોય. છાપભૂલ પણું હોય. માત્ર' લગભગ સરખી રીતે લખતા હોય, એ પૃ. ૩૭૮. હજી કાંઈ પ્રયત્ન થઈ શકતા હોય તો સંભવિત છે. એટલે ‘જોઈતી હતી’ નું “જોઈ તો કરી છૂટીએ. હત” વંચાયું અને “કરવો’નું કરવી' વંચાયું. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯ ] Page #32 -------------------------------------------------------------------------- ________________ રમણભાઈની તત્ત્વમીમાંસા જયેન્દ્રકુમાર યાજ્ઞિક ૩. ઈશ્વર અને જગત પણ પૂલ ઉપાદાન કે પૂલ સાધન વિના માત્ર રમણભાઈને મત પ્રમાણે ઈશ્વર જગતનો કર્તા ઈક્ષણથી–માત્ર જોયાથી, માત્ર કામનાથી–માત્ર મન છે. ઈશ્વરનું કર્તવ અને તેનું સ્વરૂપ સમજાવતાં કર્યાંથી થતી આ જગદુત્પત્તિને આપણી માનવભાષામાં રમણભાઈલખે છે કે, “ઈશ્વરના ઈશ્વરત્વના આપણા આપણુ માનવ અનુભવમાં કવિસૃષ્ટિ સિવાય બીજી અનુભવમાં તેની કતૃત્વશક્તિ આપણા હદય ઉપર કઈ ધારણ દ્વારા ઓળખી શકીશું ?... સૃષ્ટિ ઉત્પન્ન ઘણી વિશેષતાથી અંકિત થાય છે. આ કવશક્તિ કરવાની ઇરછાથી ઈશ્વર તપ એટલે સંકલ્પ કરી તે કારીગરના હુનર કે સંચા ગોઠવનારની હોશિયારી જગત સૃજે છે તે મહાન આદર્શની છીયા કવિયા સરખી નથી, પણ અગાધ દીર્ઘદ્રષ્ટિતાળી અને અતિ સૃષ્ટિ રચતા માનવપ્રવિના વ્યાપારમાં પણ વિશાળ યોજનાને ક્રમશઃ ઉદભૂત કરનારી અનુપમ આવે છે. કવિ પણ કવિત્વ સરવ (Poetic pire)સૃષ્ટિ ઉત્પન્ન કરવાને પ્રભાવ તેમાં રહેલો છે. થી ઉદીપ્ત થઈ તપ કરે છે, સંક૯૫ કરે છે, વેગથી ઈશ્વર તે માત્ર પરમાણુઓને ઘડનાર (Manota- ઊછળતા ભાવપ્રવાહને ધૂળ રૂપ આપવા મથે છે, cturer of atoms) અને આત્માઓને મીસ્ત્રી અમૂર્ત (abaract)ને મૂર્તિમંત (concrete). (artificer of souls) નથી, પણ નિરવધિ કરવાને ભારે માનસિક પ્રયાસ કરે છે, સુન્દરતાની કાલ પર્યન્ત ઉત્તરોત્તર વિકાસ પામતી જાય અને અમૂર્ત ભાવનાના દર્શનની પ્રાપ્તિથી મૂર્તિમંત સુંદર નવા નવા ચમત્કારોનો પ્રાદુર્ભાવથી સફલ થતી જાય ચિત્રો અને પ્રસંગો ઉત્પન્ન કરે છે.' [૨૭૨ ]આ એવી સૃષ્ટિ રચવાની ભાવના ધારણ કરી ઇચ્છા પરથી રમણભાઈના મત પ્રમાણે એમ સ્પષ્ટ થાય માત્રથી તે ભાવનાને અમલ મૂકે છે તે હથોડા, છે કે “સૃષ્ટિ કાર્યમાં વ્યાપી રહેલી ઈશ્વરની ભાવના વાંસલા, ટાંકણું કે લેલા સરખાં ઓજાર વડે સૃષ્ટિ પરમ શક્તિમત્વ દર્શાવે તેમ જ કવિત્વ દર્શાવે છે. કરતો નથી, તેમ જ માટી, સૂતર કે ધાતુ સરખાં ભવિષ્યમાં સૃષ્ટિ કેવી કરવી એ ભાવના સાથે ભવિષ્યની - ઉપાદાન વાપરતો નથી.અસ્પૃશ્ય અને અદશ્ય નિયમોથી સૃષ્ટિ સંવાદી થાય, ભાવના સાર સૃષ્ટિ બની રહે અને તેની સૃષ્ટિ રચાઈ છે અને નિરંતર રચાતી જાય ખીલી રહે એ ભવિષ્ય સંકલ્પ ધારણ કરવામાં અને છે. ટૂંક મારીને મહેલ ઊભું કરવાના જાદુગરના પાર પાડવામાં કવિત્વ રહેલું છે.” [ ૨૭૮ ]. તરંગ સરખી તેની સૃષ્ટિરચના વ્યવસ્થા વગરની આ સૃષ્ટિ એ ઈશ્વરે રચેલું એક કાવ્ય છે એ અને વૃદ્ધિના અલક્ષિત ક્રમ વગરની હોતી નથી.” બાબતની પ્રતીતિ કરાવતા અનુભવોનું વર્ણન આપતા [ ૨૦૭૦-૭૧ ] , રમણભાઈ લખે છે કે “વિશ્વના સર્વ વિભાગોમાં ઈશ્વરે રચેલી સૃષ્ટિનું સ્વરૂપ અને તેના ઈશ્વર સાથેના આપણે સુરુચિકર પ્રમાણુ પ્રકટ થતું જોઈએ છીએ, સંબંધની સમજતી મેળવવા માટે ઈશ્વરને કવિની અને સર્વત્ર સંવાદનો અને અનુકલતાને ગુંજારવ જોઈએ સૃષ્ટિને તેના કાવ્યની ઉપમા આપવાનું યોગ્ય છે એ છીએ, કુદરતને દેખાવોથી આપણને આનંદની વૃત્તિ પિતાનો મત પ્રદર્શિત કરતાં રમણ ભાઈ જણાવે છે થાય છે, વિવિધ બનાવો નજર આગળ કે ચિત્ત કે, “ઈચ્છામાત્રથી જ થતી આ સૃષ્ટિક્રિયાને, કાંઈ આગળ આવતાં આપણું હૃદયમાં સમભાવ અને ૨૭૦. [ બુદ્ધિપ્રકાશ, જુલાઈ ' Page #33 -------------------------------------------------------------------------- ________________ ધન્યવાદની વૃત્તિ થાય છે. કુદરતમાં ઘણી જ સાદાઈ છે એમ આપણને લાગ્યા વગર રહેતું નથી. કુદરત સાથે બહુ આવેશથી આપણી પ્રીતિ ધ ય છે, આ સર્વો અનુભવ આપણી પ્રીતિ કરે છે કે કવિની સુન્દરતાના સ્રષ્ટાની– કૃતિ આપણી ઇન્દ્રિયગેાચરતામાં આવી રહી છે. કાવ્યની અસર કરવા જાણી જોઈ એવા પ્રયાસ આદરેલેા હાતા નથી, પણ કવિની પ્રતિભાથી થતી સિદ્ધિથી એ અસર થાય છે. સત્ય અને સૌંદર્યાંનુ દર્શન કવિમાં આપેઆપ વસે છે અને તેથી કલાવિધાનથી રચાતી કૃતિ જેમ બંધાતી અને ઉલ્લાસ પામતી જાય છે તેમ તેની ધટનામાં સૌ. અને સત્યના અનુપ્રવેશ થતા જાય છે. ઉત્સ`શક્તિવાળી પ્રતિભામાં સૌ, પ્રેમ, સત્ય, માંગલ્ય વગેરેનાં અમૂર્ત ખીમાં હૈય છે અને એ પ્રતિભા જે કૃતિઓ રચે છે તે પર એ ખીમાં છપાતાં જાય છે. વિશ્વના દિવ્ય કાવ્યમાં આ જ અનુભવ આપણને થાય છે, અને માનવ કાવ્યમાં તે તેની ઝાંખી જ થાય છે એમ સમજાય છે.' [૮૧-૮૨] વળ, ‘શ્વિરનું સ્વરૂપ આનંદમય છે, આનન્દ્વમમૃતમ્ એવું તેનું ઉપનિષદમાં વર્ષોંન કર્યુ. છે. એ અમૃતને વળી, શબ્દના અભાવને તફાવત દેખાય છે તેવા વાસ્તવિક નથી. અક્ષરેસની શૈધ થયા પછી કવિને મેઢ કે કેાઈ તે માઢે કાવ્યનું શ્રવણ થવું જોઈ એ એ આવશ્યક રહ્યું નથી. કવિનાં કાવ્યા આપણે કવિને મેથી નહિ પણ લખાયેલાં જ વાંચીએ છીએ. કાવ્યાના શબ્દો મૂળાક્ષર (alphabers)માં જ હાય અને ચિત્રચિહ્નો (hieroglpyhlcs) માં લખ્યા ઢાય તાપણુ અ પ્રકટ કરી શકે. મૂરંગા માણુસા શબ્દો એટલી શકે નહિ તે પણુ શબ્દો વાંચી શકે અગર ચિત્ર આપણને આસ્વાદ થાય છે. વિશ્વમાં પ્રવર્તી રહેલુંચિહ્નો વાંચી શકે તે કાવ્ય સમજી શકે. લખેલા તેનું સત્ય, તેનું જ્ઞાન, તેની શાંતિ, તેની પવિત્રતા, તેની મ'ગલતા, તેના અનેક ચમત્કાર, આપણા આત્મામાં આનંદની ઊમિ' ઉત્પન્ન કરે છે, એ સર્વાંમાં કંઈ માહદાયી અમૃત રહેલું છે એમ આપણને સાક્ષાત્કાર શબ્દોને બદલે ખેલેલા શબ્દો લઈએ તે તે પણુ અર્થ સમજવાના 'કેત (conventions) છે. માણુસેના અર્થ સંપૂર્ણ રીતે સમજાય એવું સાધન તે ભાષા છે. અને કવિતાનું સાધન તે ચિત્ર કે શિલ્પકામ નહિ પણ ભાષા છે, કારણ કે ભાષાથી જે અર્થ સ ંપૂર્ણ રીતે સમજાય છે. પણ શ્વરના અ ખીજાં સાધતેથી માનવમાષા કરતાં ધણી વધારે સારી રીતે સમજાય છે; ઈશ્વરની સૃષ્ટિમાં ભાવના સતત પ્રવાહ છે; મનુષ્ય સરખી ભાષા વિના તેમાં ભાવનું સાતવ્ય કે વર્ણનસમગ્રવ ખંડિત થતું નથી. તે। ઈશ્વરની સૃષ્ટિને કાવ્ય ન કહેવાનું ઈ કારણ નથી.' [૨-૮૪-૮૫] થાય છે. [૨૮૨] સરંક્ષેપમાં કહીએ તા ‘રસ; નિષ્પત્તિના સ્થાવ આખા વિશ્વમાં પરમાત્માએ ભર્યાં છે, તેના આનન્દસ્વરૂપમાં રસના અગાધ અનંત સાગર છે અને તે માટે તેને રો વૈ છઃ ‘ તે ખરે રસ છે' એ પ્રકારે પણ ઉપનિષદમાં વર્ણવ્યો છે. આ રીતે કાવ્યપ્રયેાજનની સિદ્ધિમાં પણ આપણને ઈશ્વરના કવિત્વનું દર્શન થાય છે.' [ ૨•૮૩ ] જગતને શ્વરરચિત કાવ્ય ગણવામાં ઉદ્ભવતી એક સૈદ્ધાંતિક મુશ્કેલીને નિર્દેશ કરતાં રમણભાઈ જણાવે છે કે · માનવકવિતા અર્થવાળી શબ્દોની ખનેલી હોય છે... ઈશ્વરનું કાવ્ય શબ્દમાં નથી, વાણીમાં કૃત્તિપ્રકાસ, જુલાઈ ’૬૯ ] નથીઃ આવે! ફેર છે તેા ઈશ્વરની કૃતિને કાવ્ય ન કહેતાં ચિત્ર કે શિલ્પકામ કેમ ન કહેવું ? [ ૨•૮૩ ] રમણભાઇના મત પ્રમાણે આ પ્રશ્નના ઉત્તર એ છે કે શ્વિરની સૃષ્ટિમાં ભાવમય રચનાનાં ચિત્ર કૅ શિલ્પકામ જેવા નાના છૂટક કકડા નથી પણ કાવ્ પેઠે ભાવના સતત પ્રવાહ વહી રહેલા છે. સમગ્ર સંપૂર્ણ, સર્વાં અવયવથી સંબદ્ધ અખંડ કાવ્ય છે. તેને ચિત્ર કે શિલ્પકામ કહી શકાય તેમ નથી. માનવઅનુભવ દર્શાવનારી ભાષામાં તે તેને કાવ્ય જ કહી શકાય તેમ છે.' [ ૨.૮૪ ] આ રીતે રમણભાઈ એવા નિષ્કર્ષ પર આવે છે કે ‘શ્વરની સૃષ્ટિમાંની સુંદરતા માનવ ભાષામાં દર્શાવેલી નહાવા છતાં વિશ્વની ભાષામાં પ્રકટ ૨૦૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ ** (R] થયેલી હોવાથી તે રસિકજનો પ્રહણ કરી શકે છે. સમક્ષ મૂકે છે તે એ કાવ્યના શબ્દ અને અર્થ છે. સર્વ કવિઓ એકમતે સૃષ્ટિને સંપૂર્ણ સૌંદર્યવાળી અને તે પાછળ જે વ્યંગ્ય અર્થ રહેલો છે તે એ કહે છે. સર્વ દેશના સાહિત્યમાં કુદરતના રમણીય કાવ્યને રસ છે. એ વ્યંગ્ય એકદમ પ્રકટ થશે દેખાવોથી થયેલો ઉ૯લાસ વર્ણવે છે. [૨૮] નથી. રસિકતા વગરના જનાને એ સર્વ પિતાનાં આ પરથી એમ સ્પષ્ટ થાય છે કે કુદરતના અનેક સ્થૂળ રૂપમાં જ દેખાય છે. વર્ડસ્વર્થ કહે છે તેમ વિધ દેખાવ સૃષ્ટિનું સૌદર્ય નિર્વિવાદ રીતે જ્યારે એવી સ્થિતિ આવે છે કે, “They flash દર્શાવે છે અને ઈશ્વરની ભાષામાં સતત ભાવ- up in the inward eye'- “અંતરુક્ષ ઉપર પ્રવાહવાળું કાવ્ય પ્રકટ કરે છે.” [૨૮] . તેને પ્રકાશ પડે છે ત્યારે હૃદયમાં સ્થપાયેલા ભાવ આ ઉપરાંત, રમણભાઈ એમ પણ જણાવે છે તે વ્યંગ્ય પારખી લે છે અને તેની સાથે એકાત્મ કે, “સૃષ્ટિમાંના દેખાવોથી ઈશ્વરના કાવ્યની ભાષા થઈ રસાસ્વાદ કરે છે. પ્રથમ દર્શને દેખાતા બાહ્ય સમાપ્ત થતી નથી. મનુષ્યની વાણી, પક્ષીઓનાં અર્થ કરતાં એ વ્યંગ અર્થ ઘણે ઉત્તમ છે એમ કુજન, મનુષ્યને ઇતિહાસ, મનુષ્યનું સાહિત્ય, પ્રતીતિ થાય છે. સ્થૂળ સૃષ્ટિની વિશાળતા અને મનુષ્યનાં કાવ્ય ચિત્ર, શિ૯ કામ, સંગીત, કુદરતનો ઉપયોગિતા મહાન છતાં તેની પાછળ રહેલ ઈશ્વરનો ઉત્તમોત્તમ વિકાસ (ev]uin), મનુષ્યને પ્રાપ્ત વ્યંગ્ય અર્થ કંઈ અદ્દભુત ચમકારવાળે છે એમ થયેલું જ્ઞાન, ભનુષ્યલક્ષણ. સગુણ એ સર્વ ઈશ્વરના સમજાય છે. એ રીતે ઈશ્વરનું કાવ્ય તે ઉત્તમોત્તમ કાવ્યની ભાષા છે. વનિકાવ્ય છે.” આ સર્વ સૃષ્ટિ જે દેખાવ અને વિચાર આપણી . (ક્રમશઃ) ચર્ચાપત્ર ‘વિગત (શ્રી કાન્તિલાલ શાહના વિગત’ શબ્દની માર્ચના નિયમાધારે વ્યાવહારિકનું વિવારિયા, ધ્યાનનું ધિયાન અંકમાં ચર્ચાના અનુસંધાનમાં – સં.) જેવા પ્રયોગે મધ્યકાલીન ગુજરાતીમાં દેખાય છે. વિગત શબ્દની કઈ જેણી પસંદ કરવી તે અંગે થg to pierce ઉપરથી વીંધવું વગેરે છે. સંસ્કૃત શબ્દ “વ્યક્તિને વિચાર કરવો ઘટે. વ્યક્તિ' તેમ વિષના નિયમીધારે ક્તિનું કત ને ગતિ શબ્દ રચંત્ત ધાતુ પરથી બનેલું નામ છે. થાય છે. મધ્યસ્થ “કને “ગ” તે અંત્ય “ક”ને “ગ” જેમકે એટલે સ્પષ્ટ કરવું છે, to reveal, to manif t. જાઃ ને કાગડો; માપ: ભગર. આ રીતે કાશિ દઘત્તિ નારી જાતિને અર્થ clear perception ભાવવાચક નામ ઉપરથી વિગતિ-વિગત રબ્દ આવ્યો આટેના સંસ્કૃત-અંગ્રેજી શબ્દકોશમાં છે. લાગે છે. = ચાક, ઘ = વાંકુ વગેરેમાં ચકક, વિગત’ શબ્દનો અર્થ etal એટલે રજેરજ વકક એમ અક્ષરો અપભ્રંશમાં બેવડાતા હોવાથી ઠીકત જે clear manifestation માં સમાય છે, પૂર્વ સ્વર દીર્ઘ થાય છે, પણ જિ. શબ્દમાં કોઈ બીજો અર્થ distinctness પણ આપેલ છે. ત્રીજે અક્ષર બેવડાતો નથી. વિશ્લેષ માત્ર છે આથી ૪ નો અર્થ true character, real form આપેલ હસ્વ શું થાય તે યોગ્ય લાગે છે આમ દિ છે. “વિગત’–સંસ્કૃત જોડે વિગત-letasીને સંબંધ પરથી વિગત’ શબ્દ આવ્યાનું હું માનું છું ને નથી એમ મને લાગે છે. તેમાં કિ હસ્વ હોવી જોઈએ. અન્ય મન્તવ્યોની શશાસ્ત્રના નિયમાનુસાર “વ્યમાં ‘ય’ ૪ ને મને ખબર નથી. રૂપાંતર છે. સંપ્રસારણ અને પ્રતિસંપ્રસારણના –ગજેન્દ્રશંકર લાલશંકર પંડયા Page #35 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધીજીની ગુજરાતી સાહિત્ય પર અસર મહાત્મા ગાંધી હિન્દુમાં આવ્યા તે સમયે આપણું ચિન્તનાત્મક સાહિત્ય વિશેષતઃ મર્યાદિત વલમાં ભમતું હતું. સાહિત્યિક, સામાજિક, ધાર્મિક, એટલા વિષયામાં, રમણભાઈ નીલક', મણિલાલ નભુભાઈ, આનદશ'કર ધ્રુવ, જેવા અપવાદરૂપ લેખકેાને ખાદ કરતાં આપણે સુધારા, વિધવાવિવાહ, ધર્મ, નારીસ્વાતંત્ર્ય ઇત્યાદિ વર્તુલની બહાર જતા નહેાતા. ગેાવ નામે એમના સરરવતીચન્દ્રમાં કેટલુ ક રાજકીય ચિંતન કયું છે, પરન્તુ સર્વાંગી ચિન્તન કર્યાંય દૃષ્ટિએ પડતું નથી. પરંતુ ગાંધીજી હિન્દમાં આવ્યા તે પૂર્વે એમણે ‘હિન્દ સ્વરાજ', ‘આરેાગ્ય વિષે સામાન્ય જ્ઞાન ’ તેમ જ ‘સર્વોદય' ઇત્યાદિ પુસ્તકામાં જે વિવિધ વિષયા વિષે મૌલિકણે વિચારેલું, તેની અસર આપણા લેખકો પર થઈ. ગાંધીજીએ ‘નવજીવન’ અને ‘હરિન ખ' દ્વારા વિવિધ વિષયેા પર જે લેખ લખ્યા તેણે પણ આપણા લેખકે ને અનેક વિષયો વિષે લખતા કર્યા. આ રીતે ગાંધીજીની અસરને પરિણામે આપણા સાહિત્યમાં વૈચારિક ક્રાંતિ આવી. નરરિ પરીખનું અર્થશાસ્ત્ર વિષે લખેલું પુસ્તક, મશરૂવાળાનાં ‘ગાંધીજી ને સામ્યવાદ’, ‘સમૂળી ક્રાન્તિ’, ‘જીવનશેાધન’; કાાસાહેબનાં ‘જીવન સંસ્કૃતિ' નાં લખાણે!; મગનભાઈ દેસાઈના ‘રામમેાહનરાયથી ગાંધીજી'; સુખલાલમાં અનેક વિષયાને સ્પર્શતા ચિંતનાત્મક લેખા વગેરે આપણે ત્યાં ચિંતનની એક પરિપાટી બંધાઈ ગયેલી તેમાંથી આપણુને ગાંધીજીની અસરે શી રીતે મુક્ત કર્યા તેનાં નિર્દેશક દૃષ્ટાન્તા છે. ગાંધીજીની અહિંસાની ભાવનાએ રમણલાલની ‘ દિવ્યચક્ષુ ', ‘ભારેલા અગ્નિ' વગેરે નવલકથાઓને પ્રેરણા આપી, તેા ખીજી તરફ બુદ્ધ અને ઈશુ, જે અહિંસાના અવતાર હતા, તેમને પણ પુનર્જીવિત બુદ્ધિપ્રકાશ, જુલાઈ '૬૯ ] บ ચન્દ્રકાન્ત મહેતા કર્યા; એટલું જ નહિ, પણ મશરૂવાળાના યુદ્ધ, રામ અને કૃષ્ણ વગેરેનાં જીવનચરિત્રા, તથા અન્ય લેખકાના શુિચરિત્રને પ્રેરણા પણ ત્યાંથી જ મળી તેમ જ આપણા કાવ્યેામાં યુદ્ધ શુ વગેરેનાં જે ઉલ્લેખા આવે છે તેમને પ્રેરણાસ્રોત પણ અહિંસાની ભાવના જ છે. ગાંધીજીએ એમના દક્ષિણ આફ્રિકાની લડતને જે અહેવાલ આપ્યા છે તેમાં હબસીએ બહારથી - સુ ́દર લાગે છે, પણ તેમનામાં જે પ્રચ્છન્ન સૌંદ રહેલું છે તેના ઉલ્લેખ કર્યાં છે. એનાથી પ્રેરાઈ ને કાકાસાહેએ કાદવ, મધ્યાહ્ન વગેરેના સૌના ઉલ્લેખ એમના જીવનના આનંદ'માં કર્યાં છે. અને ઉમાશ’કરે ઉકરડામાં જે પાઠની સુગંધ દર્શાવી છે તથા ‘કરાલ કવિ ' માં ઘુવડનું કૌ` દર્શાવ્યું છે તે પણ ગાંધીદીધી સૌદર્યદૃષ્ટિનું જ પરિણામ છે એમ નિઃશંક કહી શકાય. ગાંધીજીની દલિત, પીડિત, શાષિતા તરફની હમદી થી પ્રેરાઈ સુન્દરમે ભ'ગડી, રૂડકી જેવાં કાવ્યેામાં કે સ્નેહરશ્મિનાં ‘ બાળમજૂર ', ‘ ધેાખી ’ યાદિ કાવ્યેામાં જે ગરીા પ્રત્યે હમદર્દી દૃષ્ટિએ પડે છે તેનાં મૂળ પણ એ હમમાં આપણે જોઈ શકીએ. : ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિને પરિણામે માશકરના “ ઢેઢના ટેટુ ભગી' જેવી નાટયકૃતિઓમાં જે અસ્પૃશ્યતાની ભાવના નિરૂપાઈ છે તથા મુનશીની ‘લાપામુદ્રા,’‘લે મહર્ષિણી' જેવી કૃતિઓમાં પણ એ ભાવનાનું આલેખન થયું છે, ત્યાં આપણને ગાંધીદીધી પ્રેરણાનાં દર્શીન જાય છે જોકે; મુનશીએ એ અસર ન વરતાય તે માટે પૌરાણિક યુગને આશ્રય લીધેા છે. મુનશીની · તપસ્વિની ’માં તે ગાંધીજની લડતનેા સીધા ઉલ્લેખ છે જ. २७३ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીની ગ્રામેાહારની ભાવનાએ માપણી લલિત વાડ્મયની કૃતિઓનું કેન્દ્ર જે શહેર પૂરતું મર્યાતિ હતું તેને ગામડામાં ફેરવ્યું. ધૂમકેતુની ને રામનારાયણ પાઠકની કૃતિઓમાં ગ્રામજીવનનું જે વાસ્તવદર્શન છે અને તે પછી ઉમાશંકર, મેધાણી, સુન્દરમ્, સ્નેહરશ્મિ આદિની વાર્તામાં તથા કવિતામાં જે ગ્રામદન આપણને થાય છે, તથા મેધાણીની ‘સારઠ તારાં વહેતાં પાણી', દર્શોકની ‘ ઝેર તેા પીધાં છે જાણી જાણી, ' પન્નાલાલ, પીતાંબર, ઈશ્વર પેટલીકર મડિયા ઇત્ય દિતી આંચલિક કૃતિઓમાં આપણને જે ગ્રામજીવનનું દન થાય છે, રમણલાલ દેસાઈની 'ગ્રામલક્ષ્મી ' માં જે ગ્રામાહારના પ્રશ્ન છાયા છે, ઉમાશ’કરની ‘સાપના ભારા ' માં જે ગ્રામજીવનનાં એકી મળે છે, તે સર્વે'નાં મૂળ ગાંધીજીની ગ્રામેાહારની પ્રવૃત્તિમાં આપણે જોઈ શકીએ. ગાંધીજીએ ‘સત્યના પ્રયાગા' લખીને આપણને એક આદર્શો આત્મકથાના પ્રકાર પૂરા પાડયો. એનાથી પ્રેરાઈ આપણા અનેક લેખકાએ એ પ્રકારની આત્મકથાઓ લખવાના એક શિરસ્તા શરૂ કર્યાં. મુનશી, ધૂમકેતુ, ઇન્દુલાલ, રમણલાલ દેસાઈ, નાનાભાઈ, રવિશ’કર રાવળ ઇત્યાદિની જે આત્મકથા લખવાની પર’પરા શરૂ થઈ તે ગાંધીજીની આત્મકથાને આભારી છે. આપણે જોઈશું કે પડિતયુગના મહાન લેખકાએ પણ પેાતાની આત્મકથા લખી નથી, જ્યારે તે પછીના યુગમાં તે। આત્મકથાએ ઢગલેબ ધ લખાઈ છે. ગાંધીજીના આગમન પૂર્વે આપણે ત્યાં વીરરસનું સાહિત્ય લગભગ નહિવત્ હતું. ખબરદાર જેવાને બિચારાને વીરરસનું નિરૂપણ કરવા પહેલા વિશ્વયુદ્ધમાં હિન્દી સૈનિકાએ આપેલા કાળા પાસે જવું પડયું, કે હલદીધાટના યુદ્ધ સમય સુધી મજલ કાપવી પડી. ભીમરાવને વીરરસનું નિરૂપણ કરવા પૃથ્વીરાજના સમય સુધી જવું પડયું. પરન્તુ ગાંધીજીએ એમની સત્યાગ્રહની લડત દ્વારા વીરરસના નિરૂપણ માટે પ્રચુર માત્રામાં સામગ્રી પૂરી પાડી અને તેને લીધે આપણી કવિતામાં વિશેષે કરીને વીરરસનુ' સાહિત્ય ૨૭૪ ઉમેરાયું. મેત્રાણીમાં આ આવિર્ભાવ આપણને સારા પ્રમાણમાં મળે છે. ગાંધીજી પૂર્વે આપણા સાહિત્યમાં આત્મપરીક્ષણનું કે આત્મવિશ્લેષણનું તત્ત્વ લગભગ હતું જ નહિ, એમ રૃહીએ તેા ચાલે. ગાંધેજી વારંવાર પેાતાની જાતને તપાસ્યા કરતા, અને એમને એ ખેાજને પરિણામે જે સાંપડતું તે એ એમના લેખેદ્વારા રજૂ કર્યાં કરતા. એ અસરને પરિણામે આપણી કવિતામાં આત્મચિ'તનની માત્રા સારા,પ્રમાણમાં દેખાય છે. એ યુગના કવિએમાં અને તે પછીથી પણ જે આત્મલક્ષી તત્ત્વ દેખાય છે તે પશુ આ અસરને લીધે જ છે એમ કહી શકાય. ગાંધીજીએ આપણને ટોલઑાય, રસ્કિન, થેારા પ્રત્યાદિમાં રસ લેતા કર્યાં અને પરિણામે ટૉશ્વરાયની અનેક કૃતિઓનાં ભાષાંતરે. સાંપડયાં, સંત ફ્રાન્સિસ જેવાનાં જીવનચરિત્રો મળ્યાં, ટૌલસ્ટોયની Light in Darkness પરથી રૂપાંતરિત ‘ તિમિરમાં પ્રભા' જેવી કૃતિઓ કે ગાંધીજીને જેમની સેવા અત્યંત પ્રિય હતી એવા રક્તપીતિયાના જીવનવિષયક લખાયેલી પેરી ખરજેસની કૃતિના ‘માનવી ખંડિયા' જેવા અનુવાદો મળ્યા. આ ઉપરાંત ગાંધીજીને ગીતા અત્યંત પ્રિય હતી, એમણે એનું ‘અનાસક્તિયાગ’ પુસ્તકનાં મૌલિક અર્થધટન પણુ કર્યું' હતું. એને પરિણામે ગીતા પર અનેક ભાષ્યા આપણે ત્યાં લખાયાં, અનેક અનુવાદો થયા. ' ગાંધીજી વિષયક તથા એમની ભાવનાએ વિષયક જે મહાકાવ્યથી માંડીને મુક્તક સુધીની રચનાઓ થઈ, ' સરિતાથી સાગર જેવી નવલકથા લખાઈ, અને બાપુ વિષે અનેક પુસ્તક લખાયાં તે વિષે તે માત્ર ઉલ્લેખ જ પર્યાપ્ત થશે. ઈશ્વર પેટલીકર, દક તથા રામનારાયણુ પાઠકની કૃતિઓમાં વચ્ચે ગાંધીજી પ્રત્યક્ષ કે પરાક્ષરૂપે પાત્ર તરીકે હાજર હાય છે, એ પણ નોંધપાત્ર છે. મેત્રાણીની લેકસાહિત્યની સંશાધન તેમ જ સપાદનની પ્રવૃત્તિ તથા ફૂલછાબ'ની જે સામયિક-પરપરા શરૂ થઈ તે પણ ગાંધીજીની પત્રકાર તરીકેના કાર્યાંનું જ અનુસરણ કહી શકાય, [ બુદ્ધિપ્રકાણ, જુલાઈ ૧૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત, વિનોબાજીની ભૂદાનપ્રવૃત્તિને અંગે ગુજરાત વિદ્યાપીઠે શાંતિનિકેતનમાં વિદ્યાર્થીઓ જે સાહિત્ય રચાયું, ને રચાતું જાય છે, “ભૂમિપુત્રનાં અભ્યાસાર્થે મેકલ્યા, અને ટાગોરની ગુજરાતી જે સામયિક ને ઇતર પ્રકાશનો થાય છે તે સર્વે સાહિત્ય પર જે અસર થઈ તે પણ ગાંધીજીની પરોક્ષ પણ ગાંધીજીની વૈચારિક પ્રવૃત્તિનો વિકાસ કહી અસર ગણી શકાય. પંડિતયુગની સંસ્કૃતપ્રચુર અને શકાય, કારણ કે વિનોબાજી ગાંધીજીની જ પેદાશ છે. જટિલ ભાષાને ગાંધીજીએ સરળ બનાવી, અને ભાષા આપણે ત્યાં ટાગોરનાં ગીતોના મહાદેવભાઈએ લોકભોગ્ય બની એ ગાંધીજીનું એક મોટું પ્રદાન છે. જે અનુવાદ કર્યા અને ત્યારથી જે પરંપરા શરૂ આ રીતે ગાંધીજીની અસર પ્રત્યક્ષ છે, પરોક્ષ થઈ, અને શરદબાબુને મહાદેવભાઈએ ગુજરાતને છે, વિષય પર તેમ જ શૈલી પર છે, અને એમની કૃતિઓના અનુવાદદ્વારા પરિચય કરાવ્યો, સાહિત્યના પ્રત્યેક અંગ પર છે, પ્રત્યેક પ્રકાર પર છે. ચર્ચાપત્ર તંત્રીશ્રી, ધીરુભાઈ ઠાકર અને ડો. ઉપેન્દ્ર ભટ્ટ ૧૯૨૧ આપે શ્રી ત્રિભુવન વીરજીભાઈ હેમાણી (“બુદ્ધિપ્રકાશ', છે. સાચી કઈ? આ તત્વચિંતકના જીવન અને માર્ચ '૬૯) દર્શાવે છે તેમ ગાંધીજીની આત્મકથાનું સાહિત્ય વિશે શ્રી હેમાણુ એક વિસ્તૃત આકરગ્રંથ પ્રકાશન ૧૯૨૭માં જ થયું હોવું જોઈએ. શ્રી ક. તૈયાર કરીને બહાર પાડે એમ ઈરછીએ. મો. ઝવેરીએ તે સાલ નોંધી છે. ડો. ઉપેન્દ્ર ભટ્ટના નર્મદે “મારી હકીકત' ૧૮૬૬માં “બે પાંચ ચરિત્રસાહિત્યમાં પણ ૧૯૨૭ ની સાલ જ અપાઈ નકલ'માં છપાયેલી અને પોતાના નિ છે (મૃ. ૧૯૫). જોકે “ગ્રંથ અને સંથકાર' ભા. આપેલી તે સાચું, પણ મુદ્રણ અને પ્રકાશનને જહાં ૨ માં “આત્મકથા' ભા. ૧ માટે ૧૯૨૮ અને ભ. ગણીએ તો એમ કહી શકાય કે ૧૮૬૬ માં તેનું ૨ માટે ૧૯૨૯ ની સાલે અપાઈ છે. એમ બને કે મુદ્રણ થયું પણ પ્રકાશન ન થયું અને ૧૯૩૩ માં પુસ્તકમાં સંવત ૧૯૮૩- (ઓકટોબર ૨૦) ની સાલ તે પ્રથમવાર પ્રગટ થઈ. “રસ અને રુચિ'વાળા લખાઈ હોય અને પ્રકાશન થોડું મોડું (એટલે કે લેખમાં ડે. ધીરુભાઈ ઠાકર તેની પ્રકાશનસાલ ૧૯૨૮ માં) થયું હોય? “ગ્રંથ અને ગ્રંથકાર'માં ૧૯૩૩ આપે છે. પણ “વિકાસરેખા માં ૧૯૩૪ સાલ નેધવામાં સરતચૂક થઈ હોય કે પછીની આપે છે અને શ્રી હેમાણી પણ કદાચ તેના પરથી આવૃત્તિની સાલ નોંધાઈ હોય તો ૧૯૨૭ ની સાલ એ જ સાલ નેધે છે. ૧૯૩૩ માં નર્મદની જન્મજ બરાબર ગણાય. શતાબ્દી ઊજવાઈ ત્યારે તેનું પ્રયાશન થયેલું તે વા. મો. શાહની આત્મકથાની રચ્યતિથિ જાણીતી વાત છે અને ૧૯૬૬ માં ગુજરાતી પ્રેસે એપ્રિલ ૧૯૨૭ની હોય તો ઍકટોબર ૧૯૨૭માં બહાર પાડેલ તેના પુનઃમુદ્રણમાં પ્રથમ પ્રકાશન બહાર પડેલ ગાંધીજીની “આત્મકથાથી તેને પહેલી ૧૯૭૩ (વિ. સં. ૧૯૯૦) માં થયેલ એમ સ્પષ્ટ ગણવાનું કોઈ પ્રયોજન નથી, કેમકે આ તો નોંધાયું છે. કર્ન પાલાલ મુનશીએ ૧૯૨૬ માં “મારી રાતિથિ અને પ્રકાશનતિથિની બેહદી સરખામણી હકીકત' પ્રકાશિત કરવાનું કામ આરંભેલું અને થઈ ને વા. મ. શાહની આત્મકથા “પ્રગતિનાં કોઈ અગમ્ય કારણસર તે બંધ રહ્યું એમ ડ. પદચિઠ અને અનભવના ઓડકારમાં ગ્રંથસ્થ થઈ ધીરુભાઈ ઠાકર ‘રસ અને રુચિ'માં લખે છે. પણ હોય તો એ ગ્રંથની પ્રકાશનસાલ શ્રી હેમાણીએ “મારી હકીકત'ની પ્રસ્તાવના પરથી જાણી શકાય નોંધવી જોઈતી હતી. વળી શ્રી વા. મ. શાહે તેમ છે કે તે ગુજરાતી પ્રેસના સંચાલકેની વિનંતીથી તેમની આત્મકથાને કોઈ નામ આપ્યું છે કે કેમ તે બંધ રાખવામાં આવેલ. પણ સ્પષ્ટ થતું નથી. આ ગ્રંથની રચ્યાસાલ ડે. ગંભીરસિંહ ગોહિલ Page #38 -------------------------------------------------------------------------- ________________ દેશ અને દુનિયા દેવવ્રત પાઠક . પ્રાદેશિક અભિગમના ઉન્મ છેલ્લા બે-ત્રણ માસ દરમિયાન એશિયા અને તેને અને ચીન સમુદ્રમાં રહેલ સાતમે નૌકાકાફલો તેની ભિન્ન ભિન્ન પ્રદેશ માટે પ્રાદેશિક સમજતીઓ વિશે જગા ઉપરથી હઠનાર નથી. આમ છતાં અગ્નિસૂચને, દરખાસ્તો, યોજનાઓ અને દષ્ટિબિન્દુઓ રજૂ એશિયાનાં મલાયેશિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા, થતાં રહ્યાં છે. ૧૯૪૫ માં બીજુ વિશ્વયુદ્ધ પૂરું થયા સીલેન થાઈલેન્ડ, કંબોડિયા, લાઓસ વગેરે પછીનાં વીસ વર્ષ દરમિયાન એશિયામાં સ્વાતંત્ર્યનાં રાજ્યોની સલામતી અને સ્થિરતાના પ્રશ્નો આજે પગરણ થયાં. આજે બે દાયકા પછી એશિયા બીજા ગંભીર રીતે વિચારાઈ રહ્યા છે. આ સંદર્ભમાં જ યુગમાં પ્રવેશી રહ્યું હોય તેમ લાગે છે. એક તરફ હમણાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, અમેરિકા વિયેટનામ જેવા પરિણામવિહીન યુદ્ધમાંથી મલાયેશિયા તથા બ્રિટન એમ પાંચ દેશની પરિષદ વિદાય લઈ રહ્યું છે તથા ફરીને આવા યુદ્ધમાં ન મળી હતી. સીંગાપોરમાં ૭૫% વસ્તી ચીનાઓની પડવાનો નિર્ધાર કરી રહ્યું છે, તો બીજી તરફ છે અને બ્રિટન ખસતાં તેના સંરક્ષણને સવાલ ઈગ્લેન્ડ ૧૯૭૧ માં અગ્નિ એશિયામાંથી તેનાં લશ્કરી ગંભીર બને તેમ છે. તે જ પ્રમાણે મલાયેશિયા પણ થાણું હંમેશા માટે ઉઠાવી રહ્યું છે. આ બને તેના સંરક્ષણ વિશે ચિંતિત છે. બ્રિટનનું સ્થાન બનાવ અગ્નિ-એશિયા અને દક્ષિણ એશિયાના લેવા માટે ઑસ્ટ્રેલિયા તૈયાર નથી તેનાં ઘણાં રંગમંચ ઉપર આકાર લઈ રહ્યા છે અને આ કારણો છે. એક તે, ટ્રેલિયા અન્ય દેશોના પ્રદેશ ભારતના આંગણામાં આવેલા પ્રદેશો છે. સંરક્ષણની જવાબદારી લઈ શકે એટલી તાકાત દેખીતી રીતે જ ભારત આ બનાવની ઉપેક્ષા કરી ધરાવતું નથી. બીજ, ઑસ્ટ્રેલિયા હજી પણ એશિયાઈ શકે તેમ નથી. અગ્નિ અને દક્ષિણ એશિયાના મોટા સંદર્ભમાં વિચાર કરવા કે નીતિ ઘડવા પ્રેરાયું નથી. ભાગના દેશો હવે પછીના દિવસોની અનિશ્ચિતતાના તેના તથા ન્યૂઝીલેન્ડના અમેરિકા સાથેના સંરક્ષણ સંદર્ભમાં ભારત તરફ મીટ માંડી રહ્યા છે. કરાર મેજૂદ છે અને એ કારણે તે એશિયાઈ દેશે આંતરરાષ્ટ્રીય રાજકારણ સત્તા અને સામર્થના સાથે સહેલાઈથી ભળી શકતું નથી. ત્રીજુ, રાજકારણ 'તરીકે ખેલાતું હોય છે અને પ્રભાવક ઈન્ડોનેશિયાની સાથે ઘનિષ્ટ સંબંધ બાંધવાની તેની સત્તાના વિસર્જન સાથે શૂન્યાવકારાની જે સ્થિતિ આતુરતાને કારણે તે મલાયેશિયા સાથે નિકટના સર્જાય છે તેને પૂરવા માટે વૈકલ્પિક યોજનાઓ સંબંધ વિકસાવી શક્યું નથી, પાંચ રાજ્યની કરવી આવશ્યક બને છે. આ દૃષ્ટિએ જોતાં દક્ષિણ પરિષદમાં ટ્રેલિયાના વડાપ્રધાને મલાયેશિયાને એશિયા અને હિન્દી મહાસાગરના પ્રદેશમાં “હવે “મલાયા” કહીને સંબોધ્યું હતું. આથી પરિષદના પછી શું ?' અને તેમાં “ભારત શો ભાગ ભજવવા અંતે કેઈ જાતની સંરક્ષણની કે કરારની બાંયધરી માગે છે? એ પ્રશ્નો સ્વાભાવિક રીતે પુછાઈ રહ્યા મળી શકી હ હતી. છે. તેની સાથે જ અન્ય મહાસત્તાઓ પણ આ હિંદી મહાસાગરમાં સર્જાતા શુન્યાવકાશને પરિસ્થિતિમાં પોતાનું સ્થાન સ્થિર કરવા મથી રહી પરવાનો ભગીરથ અને એકધારો પુરૂષાર્થ આજે છે. અમેરિકા વિયેટનામમાંથી ખસશે પણ પાસિફિક રશિયા કરી રહ્યું છે. રશિયાનું નૌકાદળ આ સમુદ્રમાં २७६ [ બુતિપ્રાય, જુલાઈ ૧૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ ઘૂસતું થયું છે. રશિયા પાસે આજે મોટા સબમરીન કાલે છે અને તેની લડાયક નૌકાએ આજે ભારતનાં બંદરે લાંગરતી થઈ છે. ચીન-રશિયાના વધતા ખટરાગમાં તથા અમેરિકા–બ્રિટનના વિસનના સંદર્ભ માં રશિયાની આ વેગીલી પ્રવૃત્તિ સમજી શકાય છે. રશિયા-ચીન સંઘના કારણે જ આજે રશિયા માટે એશિયામાં રસ લેવા અનિવાર્યું અની ગયે। છે. આથી જ્યારે આપણા વડાપ્રધાન અધાનિસ્તાનની મુલાકાત લઈ રહ્યાં હતાં ત્યારે પ્રેઝનેવે એશિયામાં પ્રાદેશિક કરારા કરવાના પ્રસ્તાવ રજૂ કર્યાં હતા. આવી પ્રાદેશિક સમજૂતીમાં ભારત, પાકિસ્તાન તથા અફધાનિસ્તાનના સમાવેશ થઈ શકે તેમ જણાવાયું હતું. આ વિશે વધારે ચોખવટ કરતાં જોઈ શકાયું છે કે રશિયાના મુખ્ય ઉદ્દેશ ચીન સામે લશ્કરી કરાર નથી, પણ એશિયાનાં રાજ્યે પેાતાના . પગભર થઈ ને એકમેકના સહકાર સાધતાં થાય એ છે. લશ્કરી કરારા વિશેને અમેરિકાને અનુભવ સુવિદિત છે, પરંતુ રશિયા વ્યક્તિગત રીતે એશિયાનાં રાજ્યાને લશ્કરી મદદ આપવા આતુર છે અને એમ કરીને ચીન સામે પેાતાને પક્ષ મજબૂત કરવાની તેની ઇચ્છા છે. ચીનનેા સામને કરવાને રશિયાના આ વ્યૂહ. આપણને આકર્ષીક લાગે તેવા છે, પણ તેમાં ગેાઠવાતાં આપણે આપણી ની તેનું ખન્નિદાન ન આપીએ તે વિશે આપણે સાગર રહેવાનું છે. હિન્દી મહાસાગર અને દક્ષિણ એશિયા વિશે આપણે આપણી જવાબદારીએ અદા કરવામાં પૂરતા તૈયાર ન હોઈ એ તેમ લાગે છે. શૂન્યાવકાશના વિચારને વડાપ્રધાને લગભગ અવગણ્યા છે તેમણે ઉચ્ચારેલી નીતિમાં જેમ પશ્ચિમનાં રાજ્યા ખસતાં બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૬૯ ] જાય તેમ તેમની જગા તંત્ર એશિયાઈ દેશેાએ લીધી તે જ પ્રમાણે હિન્દી મહાસાગરમાં પણુ શૂન્યાવકાશ સર્જાય તેવી શકયતા જણાતી નથી. જો આવા અવકાશ ઊભા થવાના જ હશે તે તેમાં આજુબાજુનાં રાજ્યાએ પેાતાની શક્તિ ખીલવીને પેાતાના ભાગ ભજવવાનેા રહેશે એમ વડાપ્રધાન માને છે. વડાપ્રધાનની જાપાનની યાત્રામાં પણ મુખ્ય સૂર ચીન સામે સંરક્ષગુના ન ડે પણ એશિયાઈ દેશેા વચ્ચે અને ખાસ તેા જાપાન-ભારત વચ્ચે આર્થિક સહકાર અને સંબંધ વિકસે તે હતેા. જાપાન ચીન સાથે સંધ` ઇચ્છતું નથી; તેની સાથે તેના વેપાર સારી રીતે ખીલતેા રહ્યો છે. તેના પેાતાના સંરક્ષણને સવાલ તેણે હમણાં પૂરા તેા અમેરિકા સાથેના કરાર ઉપર જ નિર્ભર રાખ્યા છે. આમ જોતાં ભારતની નીતિ માત્ર ચીન-વિરોધી વિચાર પૂરતી મર્યાતિ ન રહે અને એશિયાઈ દેશેા સાથે વધારે વિસ્તારથી સહકાર સાધવાની રહે તેમ લાગે છે. છેલ્લે, પ્રાદેશિક સમજૂતીના સ્વાંગ પણ બદલાઈ રહેતા જણાય છે. ઈરાન સાથેની ભારતની આર્થિક સમજૂતી આવેા દાખલેો પૂરા પાડે છે. સમગ્ર એશિયા કે દુનિયાને આવરી લેતાં સૈદ્ધાન્તિક ઉચ્ચારાની જગાએ ભારત હવે વધારે વાસ્તવિક, પરિણામદાયી અને નજીકના ભવિષ્યમાં યાગી થઈ શકે તેવી નીતિ અપનાવી રહ્યું છે. પ્રાદેશિક સમજૂતીના આ ઉન્મેષાની સાથે ભારતની આર્થિક પ્રગતિ—ખેતક્રાન્તિ તેમ જ ઔદ્યોગિક પેદાશ સાથેની—જારી રહે તા આવતી કાલ કક ઊજળી બને અને ભારતની વિદેશનીતિમાં પણ કંઈક ઝલક આવે. ૨૯૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પરિચય ગુર્જર શબ્દાનુશાસન (ગુર્જર વ્યાકરણ)–લે. વિશદતાથી “ વિભક્તિવિચાર ' આપ્યો છે. સંસ્કૃત સ્વામીજી ભગવદાચાર્યજી મહારાજ, પૂ. શ્રી પદ્ધતિએ રૂપાખ્યાન સાધવામાં આવ્યાં છે. “પિતા” ચંદનવી અધ્યાપિકા, માતૃસ્મૃતિ બંગલે, શબ્દના બહુવચનમાં “ઓ'ને બદલે “વો ' પ્રત્યય કાશ્મીરા સોસાયટી, અમદાવાદ-૭, કા. ૧૬ પેજ એમને સંભળાય લાગે છે, આ ઉચ્ચારણ મને ૫ ૮ + ૫૬ + ૧૨૯ + ૮૦, સન ૧૯૬૯, મૂલ્ય સર્વથા અજ્ઞાત છે. “ઘોડો' શબ્દમાં ૧લી વિ. માં રૂ. ૪-૦૦ ઘડાઓ' નેધી બીજી વિભક્તિઓમાં ઘોડાવો” એમ સર્વતંત્ર સ્વતંત્રાદિ અનેક પદવીઓથી વિભૂષિત લીધું છે તેનું પણ એમ જે. “પતિયો” “પથિય' એ પંડિતરાજ છે. પરિ. સ્વામી શ્રી ભગવદાચાર્યજી ઉચ્ચારણ પ્રમાણે બરાબર છે, પણ ત્યાં ‘ય’ લધુ મહારાજે આ વ્યાકરણ ગ્રંથ લખી ગુજરાતી ભાષાના પ્રયત્ન છે એ બતાવવું રહી ગયું છે. આગળ જતાં વ્યાકરણના માલખાને અમુક ચોક્કસ દૃષ્ટિથી આપી સર્વનામમાં “પેલાવોને” વગેરે રૂપો પણ આ એને મઠારવાનો અભિનવ પ્રયત્ન કર્યો છે. છેલ્લાં પ્રકારનાં છે. પૃ. ૧૮-૩૩માં આપેલ “અવ્યય—પાઠ’ ૮૦ પૃષ્ઠોમાં આપવામાં આવેલ ધાતુ પાઠ' આ કેશકારને ઉપયોગી છે. એમાં કેટલાક અશ્રુતપૂર્વ ગ્રંથનું એક વિશિષ્ટ પ્રદાન છે. એમાં એવા પણ છે. આ પછી થોડા નિયતલિંગ-નિયતવચન શબ્દો કેટલાક ધાતુઓ છે કે જે ગુજરાતી કોશમાં ધ્યાન ખેંચે છે. ઉ સર્ગો અને સંધિ સંસ્કૃતાનુનોંધાયેલા નથી, એટલું જ નહિ, કેટલાક વપરાશમાં સારી છે. સંખ્યાવાચક શબ્દોનો સંગ્રહ પૃ. ૪૬નથી, તો કેટલાક અ-ગુજરાતી પ્રકૃતિના છે, છતાં ૪૭ વગેરે સંગ્રાહ્ય છે. આમાં “સેલ-સેળ” એ આ સંગ્રહ ઉપયોગી છે. વચ્ચેનાં ૧૨૯ પાનાંમાં વિક૯ ૫ છે, “ચાલીશ-ચાળીશ” વગેરે શબ્દોમાં “ળ” વ્યાકરણ આપવામાં આવ્યું છે. તેમાં આરંભમાં છે તે બતાવ નજર બહાર ગયા છે. કારકામાં વર્ણમાલા” આપી છે તે સીધી સં. પરંપરાની સંસ્કૃતાનુસારી વિચારણા છે, એને લઈને જ આપી છે. ઉચ્ચરિત ભાષામાં ગુજરાતીનાં સરોમાં 'હરિગામ જતાં ફૂલને અડકે છે' એવા વાકષમાં અને વ્યંજનોમાં આગવાં ઉવારણ છે તેનો અહી જતાં ગતિવાચક ક્રિયા-કુદતને કારણે ગામ'ની નર્દેશ થયો નથી. “ળ” નોંધાયો છે, પણ એને બીજી વિભક્તિ ગણી એને ઈસિતતમ કર્મ કર્યું છે. સ્વામીજી “અતિથિ સ્વરૂપને કહે છે. વૈદિક ભાષામાં જે ગુજરાતીની લાક્ષણિકતાથી સુદૂર છે. મધ્યકાલીન ડીને સ્થાને એ અસ્તિત્વ ધરાવે છે એમ નોંધાયું ગુજરાતીમાં તે ત્યાં કામ રૂ૫ છે, જે આજના છે; પરંતુ વૈદિક ભાષામાં “ડ–દ્ર’ માટે લખાતો ઉચ્ચારણમાં ગામે” લઘુ પ્રયત્ન ‘ય’વાળું રૂપ છે, a ઢ ત વેદમિત્ર નામના આચાર્યને મતે, આપણે અને તેથી એ શુદ્ધ સાતમી વિભક્તિ છે. સ્વામીજીનો આજ દિવસ સુધી ઉચ્ચારિયે છિયે તે પ્રમાણે, આ દેવું નથી, ગુજરાતી વ્યાકરણુકારો–કમળાશંકર અધતાલવ્ય કિંવા મૂર્ધન્યતર છે અને દુરામાં દુar જેવાની નજરમાં પણ આ વાત નહતી, કારણ કે એવું ઉચ્ચારણ એ એ જ મિત્ર નામના પ્રાચીન છાપેલી ભાષા ઉપરથી વ્યાકરણ લખાતાં હતાં. આચાર્યને જિહવામૂલીય છે, અને ગુજરાતી-મરાઠી સમાસ પણ સં'. પદ્ધતિએ અપાયા છે. વગેરેમાં ૪ ને સ્થાને જ ઢ વપરાય છે તે આ આના ઉત્તરાર્ધમાં “ક્રિયાપદ અપાયાં છે. જિહુવામૂલીય ઢ ઉચ્ચારણ છે એ નેધવું રહી ગયું છે. અહીં પદ્ધતિ સંસ્કૃતાનુસારી છે અને ક્રિયાના ભાવ સ્વામીજીએ પછી સંક્ષેપમાં નામના પ્રકાર, સમઝવા ઉપયુક્ત છે. વર્તમાનકાળમાં “છ” નાં લિંગ-જાતિ, વચન, સંધિ આપી પછી જરા સહાયક રૂપોને પ્રત્યયાંગમાં બતાવવાનો વામીજીને [ બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન યુક્તિયુક્ત છતાં અનૈતિહાસિક છે. ભૂતકાળનાં રૂપામાં ‘ગયા–ગયી–ગયું ' એમ સ્વીકારી સ્ત્રીલિંગે ‘ ગયી ’ તે। સમાદર્ ઉચ્ચારણથી સદ ંતર વિરુદ્ધ છે શબ્દોનાં ઉચ્ચારણુ ક્રેશ કરવા એ જુદા વિષય છે. જોડણી કેમ કરવી એ પણ જુદા વિષય છે. જોડણી તેા લખાણની એકરૂપતા માટે છે, એનું ઉચ્ચારણ ' એ વાત એમને અભીષ્ટ નથી. ‘ ખાયિશ-ખાયિ’ઉપર આક્રમણ થાય તે એ સથા બાધક થઈ પડે. જેમાં રૂામાં આવા જ કારણે ‘ ' વિકલ્પ એમને અભીષ્ટ છે. અનેક અન્ય રૂપમાં આવા અસ્વાભાવિક ‘ ય ' એમને ગમે છે. પૃ. ૮૮ ઉપર “ હું ધાતુનેા બીજી રીતે પ્રયાગ' કહી ‘ છે. જતા' માં ‘ ભલે ’-અવાળું રૂપ આ ‘ છું ' ધાતુનું એમણે સૂચવ્યું છે, જે અજ્ઞાતપૂર્વ વસ્તુ છે. નોંધાયેલાં અનેક ક્રિયારૂપેામાં ભાષામાં ઉચ્ચરિત થતાં જ નથી તેવાં જોડણીનાં રૂપે છે. સાધિત ધાતુની પ્રક્રિયા સંક્ષેપમાં સંગ્રહાઈ છે; ગુજરામી કૃત્પ્રત્યયા તારવી આપ્યા છે. ‘ ‘ જોડણી કાશ 'ની બ્લેડણી હાલ પ્રચલિત છે તે લેખનની એકરૂપતા કિવા શિસ્ત માટે. એ જ પ્રમાણે ઉચ્ચારણ કરવા એ જવત ભાષાના નાશ ખરેાબર છે. હું ‘કરિયે’રૂપ સ્વીકારુ' હ્યું. એને રવામીજી આવકારે છે, ‘ હરીએ ' એવી પ્રચલિત જોડણી એમને અભીષ્ટ નથી; એ માટે જ ‘નદી’ વગેરેના રૂપામાં નદીયા ’ જેવું સ્વરૂપ એમને ગમે છે. એ ઉચ્ચારણાનુ સારી છે; વિશેષમાં આ ‘યૂ' પણ પૂર્ણાં પ્રયત્ન નહિ, પણ લધુ પ્રયત્ન છે; પરંતુ આપણી પાસે પૂર્ણ અને લઘુ ઉચ્ચારણ બતાવવા સ`કેત જૂદા નથી લઘુ પ્રયત્ન હેવાને કારણે જ આણ્યે-આવ્યું, ’ પણ ‘ આવી ' જેવાં રૂપ ઉચ્ચારણમાં છે. આ ‘' સંયુક્ત વ્યંજનનું અંગ સČથા નથી, એ ‘માવ્યા' ઉચ્ચારતાં જ સ્પષ્ટ થઈ જશે. આને માટે પૃ.૨૫ ઉપર સ્વામીજીએ સૂચવ્યું છે તેવા નિયમની જરૂર નથી. વ્યાકરણ એ પ્રથમ વસ્તુ નથી, ભાષા એ પ્રથમ વસ્તુ છે. ભાષાનું સ્વરૂપ કેવું છે એ તારવી આપવાનું જ કા સ્વામીજીની વ્યાકરણ લખવા પાછળની દૃષ્ટિ એમના ૫૬ પાનાંની ‘પ્રસ્તાવના 'માં જાણવા મળે છે. આ ‘ પ્રસ્તાવના 'ના કેટલાંક પાનાં એમની સાથે વાંચવાને સુયાગ મળ્યો હતા. એ સમયે મારા તરફથી વિનતિ કરવામાં આવી હતી કે સ્વર-વ્યંજનાનાં ઉચ્ચારણ તેમ જ વ્યાકરણનાં રૂપેામાં જીવ’ત ગુજરાતી ભાષા આંખ સામે હેાવી જ જોઈ એ. પા. ૧–૨ ઉપર ‘ઝ’નાં બે ઉચ્ચારણ અને ડ–ઢ નાં ઉચ્ચારણુ વિચાર્યં વ્યાકરણનું છે. વ્યાકરણને જીવતી ભાષાઓાના વિષયમાં નવીનતા દાખલ કરવાના કોઈ અધિકાર નથી. છે. એઓશ્રીને મત છે કે તે તેના વર્ગીય ઉચ્ચારણ જ રાખવાં ‘ ડ–ઢ ’નાં દ્વિતીય ઉચ્ચારણ (હિંદીમાં ૩-૩ થી બતાવાય છે તે) અશુદ્ધ છે અને એક જ અક્ષર ખે રીતે ખેલાય તે સારું તે ન જ કહેવાય, પણ રૂઢિની આગળ વિવશતા સ્વીકારવી જ પડે.' પણ મારે કહેવું જોઈ એ કે એ વિવશતા નથી, સ્વાભાવિકતા છે અને ડ–ઢ'ના વિષયમાં તેા છેક ઋગ્વેદની સહિંતાથી એ હજારા વર્ષાના વ્યાપમાં આપણા લેાહીમાં છે. જ્ઞ આપણે અગ્રેજીહિંદી શબ્દોમાં ‘ ઝ 'થી લખિયે છિયે, પણ તેથી જ · વિઝિટ ’નું ઉચ્ચારણ ‘ વિઝિટ ' કરિયે તે। એ અસ્વાભાવિક છે. એ વિત્તિય (અંગ્રેજીZ એડ જેવું) છે. વિદેશીય શબ્દોની જોડણી કેમ કરવી એ એક વિષય છે. ઉચ્ચારણુ કેમ કરવું એ બીજો વિષય છે: અરે ખુદ તદ્ભવ—દેશજ ગુજરાતી શબ્દો કે તાસમ બુદ્ધિપ્રકાશ, જુલાઈ '૬૯ ] સ્વામીજી ખૂબ ઊંડાણુમાં ઊતર્યા છે, પરંતુ ભાષાવિજ્ઞાને આજે જે પ્રમળ વિકાસ સાધ્યેા છે તેના ગાઢ પરિચયમાં એએશ્રી આવ્યા નથી, તેથી અભિપ્રાયભેદને પૂરા અવકાશ છે. —કેશવરામ કા. શાસ્ત્રી અમૃત માર્ગ (૧૯૬૮) ઈશ્વર પેટલીકર; આર. આર. શેઠની કંપની, અમદાવાદ–૧ શ્રી ઈશ્વર પેટલીકરની પ્રતિષ્ઠા આપણે ત્યાં એક વાર્તાકાર, વિચારક અને સમાજસુધારક તરીકેની છે. સમાજસુધારણાના અનેક પ્રશ્નો તેમણે તેમની નવલકથાઓમાં તેમ જ નવલિકાઓમાં હણ્યા છે. વિશાળ વાચકવર્ગની સુરુચિને આધાત ન પહેાંચે તે રીતે પેટલીકર [ અનુસંધાન પૂઠા પાન ૩ ઉપર ૨૭૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ Hard શા સમૃદ્ધિ નાની બચત યાજના એ રાષ્ટ્રની અને વ્યક્તિની આબાદીની યેાજના છે. એમાં નિયમિત રીતે નાણાં રોકનાર પેાતાની અને પેાતાના કુટુંબની ભાવિ આબાદીનુ' સર્જન કરે જ છે. ઉપરાંત તે રાષ્ટ્રના નવનિર્માણ માટે થઇ રહેલી વિકાસ રાજનાના કાર્યમાં પણ હિસ્સેદાર બને છે. dugu નીચેની કાઈ પણ ચાજનામાં આપ નાણું રોકી શકે છે. ૧૨ વર્ષીય નેશનલ ડિફેન્સ સર્ટિફિકેટ ૧૦ વર્ષીય રાષ્ટ્રીય બચત સર્ટિફિકેટ • પ્રથમ શ્રેણી: ૧૫ વર્ષીય એન્યુઇટી સર્ટિફિકેટ પેસ્ટ ઓફિસ સેવિંગ્સ એક ♦ મ્યુચ્યુલેટિવ ટાઈમ ડિપોઝીટ ૭ ફિકસ્ડ ડિપાઝીટ યાજના ૦ ૧૦ વર્ષીય ફેન્સ ડિપોઝીટ સર્ટિફિકેટ નાની બચત યોજનામાં નાણાં રોકો ૭ ગુજરાત સરકારના માહિતીખાતા દ્વારા પ્રકાશિત, સચિવાલય, અમદાવાદ-૧પ Page #43 -------------------------------------------------------------------------- ________________ [ અનુસ ́ધાન પૃ. ૨૭૯ પરથી ચાલુ] છટકી જતા હોય કે આજના યુગ પ્રમાણે એ પરિણીત હાવાથી લગ્ન કરી શકતા ન હેાય એવા પુરુષ સાથે એક વખત ભૂલ થવાથી લગ્ન બહારના રખાતના સંબંધથી જોડાઈ રહેવું તે ભૂલ ઉપર કાયમના શિલાલેખ મારવા જેવું હાય ત્યારે એવી માટે શા મા રહે છે?” (પૃ. ૨૨૧-૨૨૨) રામ, રાવણુ, સીતા, દ્રૌપદી, ક, દ્રોણુ વગેરેનાં વિચારાને અને કૃત્યાને પણ લેખકે નવીન સંદર્ભોમાં મૂલી ખતામાં છે. અલબત્ત, દર વખતે તેમનું અઘટન વાજબી લાગે છે તેવું નથી. લેખક વારંવાર પુરાણના પ્રસ`ગના કે વેચારના સબધ વર્તમાન •રાજકારણ સાથે જોડી દેવાના અભિનિવેશ દર્શાવે છે તે સથા ઉચિત નથી લાગતું. જેમકે ‘ગીતાદર્શન'માં લેખકનું વિધાન જુએ ‘ભારતને જેમ અંગ્રેજોએ ગુલામ બનાવ્યા હતા તેમ વ્યક્તિને પ્રકૃતિએ ગુલામ બનાવેલા છે.' વ્યક્તિ અને પ્રકૃતિના સબંધની સાથે Analogy દ્વારા ભારત અને અગ્રેજના સંબંધને જોડવા એ વિચિત્ર અતાર્કિક લાગે છે. દેહાભિમાન અને આત્મતત્ત્વની ગીતામાં થયેલી ચર્ચાની ઉચ્ચતા સાથે મારારજી, કામરાજ અને ઇંદિરા ગાંધીની પ્રાસંગિક ખટપટના સ ંબંધ જોડવા એ આ વિચિત્ર સરખામણીનું બીજું દૃષ્ટાંત છે. લેખકના રાજકારણને ઉત્કટ રસ તેમનામાં આવી સરખામણી યાજવાના અભિનિવેશ દાખલ કરી દેતા લાગે છે. આમ છતાં અમૃત માર્ગ'માં લેખકે આપણા ઉત્તમ ધર્મપ્રથામાંથી જે દાહન તારવ્યું છે તે વમાન યુગના વાચકને સહેજે વિચારની સામગ્રી પૂરી પાડે તેવું છે. લેખકે ધમપ્રથામાંથી તેમ જ ખીજેથી વિપુલ પ્રમાણમાં દૃષ્ટાંતા ટાંકીને પેાતાના વિચારાને પુષ્ટ અને રસપ્રદ બનાવ્યા છે. આ બધા લેખા વમાન વાર્તાના માધ્યમ દ્વારા જૂની અને નવી રૂઢિઓના સંધર્ષોંની, યુગના પરિવર્તન પામતા પ્રવાહની તેમ જ વાતાવરણમાં પેદા થઈ રહેલાં અનેક નવીન આંઢાલનનાની વિશદ રીતે ચર્ચા કરે છે. સમાજને જૂના ઢાંચામાંથી ધીરે ધીરે બહાર કાઢી, નવા પ્રવાહ તરફ્ અભિમુખ કરી તેને વિકાસની દિશામાં વાળવાના પ્રયાસ વર્ષોથી તે કરતા રહ્યા છે, લલિત સાહિત્ય ઉપરાંત લેખા અને નિબધા દ્વારા પણ તેમણે પ્રજાજીવનને સ્પર્શીતા અનેકવિધ પ્રશ્નો નીડરપણે તેજસ્વિતાથી ચર્ચ્યા છે. ‘અમૃત મા''માં ઈશ્વર પેટલીકરની વિચારણાની એક નવી દિશા પ્રગટતી દેખાય છે. તેમણે રામાયણ, મહાભારત, ગીતા આદિ ધર્મગ્રંથાને સ્વાધ્યાય કર્યો તેના ફળરૂપે આ પુસ્તક આપણને સાંપડે છે. આ પુસ્તકમાં સ્વાભાવિક રીતે જ ધ' વિશેની વિચારણા છે. પેટલીકરે પુરાણા ગ્રંથાનું પરિશીલન કરીને ધર્મનાં કેટલાંક તત્ત્વાની તથા પ્રસ ંગેાની તપાસ કરી છે અને વમાન યુગ સાથે તેને તાળેા બેસાડવાની તેમણે અવાનવાર કેાશિશ કરી છે. ધર્મ વિશેની તેમની આ વિચારણામાં કાઈ પૂર્વગ્રહ નથી. એમણે નિખાલસપણે હિંદુ ધર્માંની વિશેષતા અને મર્યાદા આંકી બતાવવાને પ્રયત્ન કર્યાં છે. પુરાણામાં આવતા ચમત્કારપ્રસ`ગાને પણ તેમણે બુદ્ધિની સરાણુ પર ચડાવી નવીન અર્થઘટન કરી આપ્યું છે. ઉદાહરણ તરીકે મહાભારતમાં સૂર્ય દ્વારા કુમારી કુંતીને પુત્ર જન્મે છે એ ચમત્કારક પ્રસંગને તેમણે વર્તમાન યુગના નવા પ્રકાશમાં આ રીતે નિહાળ્યો છે: સૂર્યાં જેમ પ્રતિષ્ઠિત પુરુષવના પ્રતિનિધિ છે તેમ કુંતી જુવાનીમાં પ્રવેશતી, જાતીય વૃત્તિઓની ચાંચળતાનાં મેાજામાં તણાતી બિનઅનુભવી કન્યાઓની પ્રતિનિધિ છે. કુંતી દ્વારા વ્યાસને કહેવું છે કે દરેક જમાનામાં બિનઅનુભવી અને જુવાનીમાં પ્રવેશતી કન્યાઓમાંથી કાઈ ને કાઈ કુંતીની માફક ભૂલને ભાગ થઈ પડવાની. પુરુષ પેાતાની જવાબદારી સ્વીકારી તેની સાથે લગ્ન કરે તેા કઈ સવાલ નથી, પરંતુ જ્યારે એ તેમાંથી પદ્મા માટે લખાયા હૈાવાથી વિચારેાના પથરાટ વધ્યા છે. લાલવને ગુણ આ પુસ્તકને સવિશેષ કસવાળું બનાવી શકત તેમ છતાં સમગ્રપણે ધ' વિશેની સ્વચ્છ સ્વસ્થ વિચારણાનું આ પુસ્તક લેખકના સન્નિષ્ઠ સ્વાધ્યાયની પ્રતીતિ અવશ્ય કરાવે છે. મધુસૂદન પારેખ Page #44 -------------------------------------------------------------------------- ________________ શહિમા : જુલાઈ 1969 રજિ. નં. જી. હા પુસ્તકાલની વ્યવસ્થા તથા સંચાલનમાં માર્ગદશક પ્રકાશને 0 રંગનાથી ગ્રંથાલય વ્યવસ્થા 2-50 0 રંગનાથી સૂચીકરણ 1-00 0 આપ-લે વિભાગનું કાર્ય -60 0 ડયૂઈ દશાંશ વર્ગીકરણનો કે 0-40 0 રંગનાથી વર્ગીકરણનો કે 1-50 પાંચ પુસ્તક સાથે મંગ વનારનું ટપાલખર્ચ જોગવીશું અને રૂબરૂમાં લઈ જનારને રૂ. 5-00 માં આપીશું * બાળસાહિત્ય સચિ -5 કપાલ ખર્ચ 0-25 0 મહિલા ગ્રંથસુથિ 1-50 પાલખર્ચ -50 પૂ. શ્રી ગાંધીજીના જીવન અને કાર્યને લગતાં આઠ પ્રકાશને 0 સર્વોદય સમાજની ઝાંખી 1-25 0 ગાંધીજીનું ગીતાશિક્ષણ 3-00 0 દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનર્ગમન 0-30 0 ગાંધીજીની શિક્ષણ આલિકાની લડત [ ભા. 1 થી 5] 5-00 પુસ્તકાલયે તથા શિક્ષણ સંસ્થાઓને | 30 ટકાના વળતરે રૂ. ૬-૭૫માં અપાશે. ટપાલ રવાનગી ખર્ચ રૂ. 2-50 અલગ થશે. માધ્યમિક શાળાઓ તપ કેલેજો માટે શરીરરચના તથા આ રોગ્યને લગતાં ડૉ. શિવપ્રસાદ ત્રિવેદીનાં મહવનાં પ્રકાશને કાયાની કરામત [ભા 1] 4-00 7 કાયાની કરામત [ભા 2] 4-00 પ્રગટ થઈ ચૂક્યું છે. પારિભાષિક કેષ કિંમત આઠ રૂપિયા નવું પ્રકામિન 0 માંદગીનું મૂળ 50 ત્રણે પુસ્તકે ખરીદનારને ટપાલ રવાનગી ખર્ચ માફ. રૂબરૂ લઈ જનારને કુલ રૂ. ૧૫-૫૦ને બદલે રૂ. 14-00 માં અપાશે. પ્રગટ થઈ ચૂક્યું છે સાડીના સાહિત્યનું દિગ્દર્શન (નવી આવૃત્તિ) કિંમત : રૂ. 3-75 - પ્રાપ્તિસ્થાન - ગુજરાત વિદ્યાસ મા થી. હ. કા. આર્ટસ કોલેજ: અમદાવાદ