________________
સત્ય : કર્તવ્ય...કર્તવ્ય... કર્તવ્ય કરનારનું શું ભલું વ્રજ : પાપ કરવાથી હંમેશ રૂપિયા મળે છે કે નહીં
થાય છે આ દુનિયામાં, વજનાથ? રૂપિયા એ તો જાણતો નથી. એટલું જાણું છું કે સિવાય બીજું કઈ નથી. અત્યારે તો મને પાપનાં માઠાં ફળ ભોગવવા પડે છે, પછી ભલે ગમે તેમ કરી રૂપિયા લાવવા એ જ કર્તવ્ય એ સજા શારીરિક વેદના હોય કે માનસિક લાગે છે...અચ્છા વ્રજનાથ, તું અપર્ણને માની પરિતાપની હેય ! જેમ પૂજનીય ગણે છે તે તેની સારવાર માટે...
સત્ય : અરે, મારા જેવા જેણે જિંદગીમાં કોઈ તેની જિંદગી બચાવવા માટે થોડાક રૂપિયાની
પાપ કર્યું નથી એને સજા ભોગવવી પડે છે મદદ ન કરી શકે ?
એનું શું ? મારો અપરાધ કે પાપ જે ગણો તે વજ : બાબુ, મારી પાસે રૂપિયા ક્યાંથી હોય ? હું
એ કે મેં મારી બહેનના તથા પુત્રના સુખને ગરીબ ભિખારી છું...ઘેર ઘેર માગીને ખાનાર...
અને સગવડ માટે પત્નીની બરાબર સારવાર સત્ય : પણ લેક તો કહે છે કે તે આમતેમ
ન કરી. એને ક્ષય થયો છે. છતાં જોઈએ તેવી ક્યાંક રૂપિયા દાડ્યા છે ને ! શું એ બધા ખોટું
દવા કરાવી શક્યો નથી... હા, અપર્ણનું જે
મૃત્યુ થશે તો એ માટે હું મારી જાતને વ્રજ : ના, લેંકોની વાત સાચી છે. પણ ગરીબ
જવાબદાર ગણીશ. હું તેને બચાવી ન શકયો
તેને મરવા દીધી... રાંક આ વ્રજનાથ નહીં, ડાકૂ વ્રજનાથને લોકો ઓળખે છે. સાધુ થયો એ પહેલા લૂંટાર વ્રજ : બાબુ...બાબુ, આવું ન બોલે... વ્રજનાથ... પહેલાં મારું નામ હતું વ્રજનાદ ડાક. સત્ય : વ્રજનાથ, મેં અપર્ણાની પૂરી કાળજી ન લૂંટ કરવી એ મારો ધંધો હતો. ઘણાં પાપ લીધી તેથી આજ તે મરણપથારીએ પડી છે. કર્યા'... પાપની પૂરી સજા પણ ભેગવી. પછી પશ્ચાત્તાપના અગ્નિથી મારું હૃદય સળગે છે. લીધો ભેખ. લોક ડાક કહી ભીખ આપતા નથી, મન ઘણું અશાત બન્યું છે. ગમે તેટલા રૂપિયા ગાળો પણ દે છે. લોકોની ગાળોને માથે ચડાવી ખરચ થાય હું અપની જિંદગી બચાવીશ. ભજન-કીર્તન કરતો શાન્તિથી ફર્યા કરું છું.
વજ : જરૂર...જરૂર, મા જશમતી જરૂર સાજાં ખાવાનું મળે તો ઠીક...ને મળે તો હરે કૃષ્ણ
થઈ જશે. આમ હતાશ થવાની, બાબુ, કંઈ મુરારિ...મા જશોભતીને દ્વારે આવી ઊભો રહે
જરૂર નથી. ભગવાનને પ્રાર્થના કરો...એ જ છું...મા ખૂબ સ્નેહ કરે છે. મારાં બધાં પાપ
બચાવશે મારી જશામતી માને.. શાન્તિથી અપરાધ બદલ તેમણે માફી આપી છે. એટલે
ડાઉન ટ્રેનને રવાના કરી તમારે રોજ રાતના જશોદામાને દ્વાર આવી ઊભો રહું છું...
વહેલા ઘેર જવું જોઈએ. આ બધા કોલાહલ... સત્ય : પણ તારા રૂપિયાની વાત કર ને.
આ બધી ધમાલ વચ્ચે તમારા મનને કયાંથી જ ઃ રૂપિયા મેં જમીનમાં દટયા છે. પણ એ શાન્તિ મળે ? જાઉં છું જંકશનની હોસ્પિટલમાં અર્થની સાથે બીજું ઘણું અનર્થ પડયું છે.
મા જશોદામતીને મળી આવું. (“ઓ મા એ ધન બાબુ પાપનું છે. એ રૂપિયા તમને જશમતી'... ગાતો ગાતો વ્રજનાથ પ્રસ્થાન નહીં આપું. પાપના ધનથી કોઈનું ભલું
કરે છે.) થતું નથી.
સત્ય : ગાડીઓ આવે છે ને જાય છે. અપ અને સત્ય : પણ વ્રજનાથ, દુનિયામાં પાપ કર્યા વિના ડાઉન...આ બધે કે લાહલ...ધમાલ... અશાન્તિ ધન મળતું નથી.
જિંદગીભર... આ ઘાંઘ'... આ કોલાહલ.. બુમિકાથ, જુલાઈ ૧૯ ]