________________
સૂર્ય`પ્રતિમાઓ ઉપરથી જણાય છે. મોઢેરાના સ મંદિરના વિશાળ કલામય અવશેષ પૂજાના મહત્ત્વની સાક્ષી પૂરે છે. સ`પૂજાના મૂલ સ્થાન– મૂલતાનનું અનુસંધાન કરાવતું સૌરાષ્ટ્રનું ચાન (જ્યાં સૂર્ય``દિર વિદ્યમાન છે) અને વીજાપુર પાસેનું કાટયર્ક એ સ`પૂજાનાં અન્ય કેન્દ્રો હતાં. સૂર્યંમૂર્તિના પૂજારીએ, જેએ પેાતાને મગ બ્રાહ્મણેા અથવા શાકદ્વીપીય કે શાકલદ્રી બ્રાહ્મણેા તરીકે ઓળખાવે છે, તેઓ ભારત બહારથી આવેલા છે એવી એક માન્યતા છે. (શ્રીમાલ અને આસપાસના પ્રદેશમાં આજે પણ મગ બ્રાહ્મણેાની વસ્તી છે અને તેએ જૈન મદિરામાં પૂજારીનું કામ કરતા હાઈ ‘સેવક’ તરીકે ઓળખાય છે). મૂલતાનના સુપ્રસિદ્ધ - મંદિરમાં સેવ્યમૂર્તિ કાછની હતી એમ અન્ન બિરુનીએ નોંધ્યું છે. પ્રાચીન ગુર્જર દેશના એક રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર શ્રીમાલમાં ( જે અત્યારે રાજસ્થાનના જાલેર જિલ્લામાં છે) જગસ્વામીનું વિખ્યાત સ મ ંદિર હતું, જેનું સ્થાન અત્યારે પણ બતાવવામાં આવે છે. ‘શ્રીમાલપુરાણ' અનુસાર, સં. ૧૨૦૩માં લક્ષ્મીદેવી શ્રીમાલથી પાટણુ ગયાં. એ નગરની અધિ દાયિકા શ્રી અથવા મહાલક્ષ્મી દેવીની ( જે ઉપરથી શ્રીમાલ નામ પડ્યું છે) કૃતિ પાટણ લાવવામાં આવી, જ્યાં તે આજ સુધી મહાલક્ષ્મી માતાના મંદિરમાં પૂજાય છે. એ મૂર્તિની સાથે જગત્સ્વામીના *દિરમાંની સૂર્યાં અને રન્નાદેની સુંદર કામૂર્તિએ પણ પાટણમાં લવાઈ હતી. આ પ્રતિમા ચંપાના કષ્ટમાંથી બનાવેલી હાઈ ચંપાના તેલથી અવારનવાર હળવા હાથે મર્દન કરી આજસુધી ત્યાં એનું જતન કરવામાં આવેલું છે. જગસ્વામીના મદિરનું તારણુ કામય હાવાનું ‘શ્રીમાલપુરાણ'માં કહ્યું છે તે સાથે આ હકીકત ખસે છે. જુદા જુદા સ'પ્રદાયે સમાજમાં પ્રચલિત હતા, પણ શિવ-શક્તિ, વિષ્ણુ, સુ આદિ દેવતા છેવટે તા એક સર્વ-કઈક નવું જાણવાનું મળે એ સંભવિત છે.
:
વ્યાપી પરમતત્ત્વના આવિષ્કારા છે એ શ્રદ્ધા સમાજના ધણા માટા ભાગની હતી અને ધાર્મિક સહિષ્ણુતા અને સમભાવના વિકાસમાં તેણે મહત્ત્વનેા ફાળા આપ્યા હતા.
૨૪
.
ગુજરાત અને મહારાષ્ટ્રના ધાર્મિક ઇતિહાસનું એક અગત્યનું પ્રકરણ મહાનુભાવ સંપ્રદાયને લગતું છે. પણ આશ્ચર્યની વાત છે કે ગુજરાતમાંથી એના અવશેષો પણ લુપ્ત થઈ ગયા છે, અને એ વિષે જે ઈ જાણવા મળે છે એ કેવળ મહારાષ્ટ્રમાંથી જ મળે છે. મહાનુભાવ સપ્રદાયના સ્થાપક ચક્રધરસ્વામી ઈસવી સનના તેરમા સૈકામાં થઈ ગયા. તે ભરૂચના સામવેદી બ્રાહ્મણુ હતા અને તે સમયના ભરૂચના રાજાના પ્રધાનના પુત્ર હતા. એમનું ચરિત્ર ' લીલાચરિત્ર' નામે એક' જૂતા મરાઠી ગ્રન્થમાં મળે છે, જેને કેટલાક વિદ્વાને મરાઠી સાહિત્યિક ગદ્યની પ્રથમ રચના ગણે છે. એમાં આપેલા વૃત્તાંતને પૂરા મેળ ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસ સાથે મેળવવાને હજી બાકી છે. પરંતુ વધાર નૈધપાત્ર વસ્તુ ખીજી છે. મહાનુભાવ સપ્રદાયના પ્રચાર ગુજરાતમાં થયેા હાય તેાયે ત્યાંથી તે એ નામશેષ થઈ ગયા. વરાડમાં એના પ્રચાર ઠીક ઠીક થયા હતા, પણ એ સંપ્રદાયના વિલક્ષણ આચારા અને ગૂઢ લિપિમાં લખાયેલા એના ગ્રંથાને કારણે ત્યાંય એ વિષેની માહિતી પ્રમાણમાં મેાડી પ્રગટ થઈ. પરંતુ ગુજરાતમાં રચાયેલા વિપુલ સાંસ્કૃત અને ગુજરાતી સાહિત્યમાં કે અન્ય કાઈ અતિહાસિક સાધનમાં ચક્રધર સ્વામીને કે મહાનુભાવ સંપ્રદાયના ઉલ્લેખ સરખા મળતેા નથી એ આશ્ચર્યંજનક છે. . લગભગ અર્વાચીન કાળના આરંભમાં સહજાનદ સ્વામીએ ઉત્તર પ્રદેશના છપૈયામાંથી ગુજરાતમાં આવી ધર્મપ્રચાર અને ધર્માંસુધાર કર્યાં એની સાથે ક‘ઈક સરખાવી શકાય એવી આ ઘટના છે. ગુજરાતનાં ભાષા-સાહિત્ય-તિહાસ અને જૂની મરાઠી એ 'તૈય જાણનાર ઘેાડાક ગુજરાતી વિદ્યાના ‘લીલાચરિત્ર ’ અને મહાનુભાવ સંપ્રદાયના અન્ય સાહિત્ય ઉપર કામ કરે તે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ વિષે
આથી ઊલટું જ, જૈન ધર્મ એ જીવંત ધ છે અને સેકડા વર્ષ થયાં ગુજરાતમાં એનું સાતત્ય રહેલું છે. દ્વારકાના અને ગિરનારને સબંધ તી કર
I બુદ્ધિપ્રકાશ, જુલાઈ '૬૯