SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યવાદની વૃત્તિ થાય છે. કુદરતમાં ઘણી જ સાદાઈ છે એમ આપણને લાગ્યા વગર રહેતું નથી. કુદરત સાથે બહુ આવેશથી આપણી પ્રીતિ ધ ય છે, આ સર્વો અનુભવ આપણી પ્રીતિ કરે છે કે કવિની સુન્દરતાના સ્રષ્ટાની– કૃતિ આપણી ઇન્દ્રિયગેાચરતામાં આવી રહી છે. કાવ્યની અસર કરવા જાણી જોઈ એવા પ્રયાસ આદરેલેા હાતા નથી, પણ કવિની પ્રતિભાથી થતી સિદ્ધિથી એ અસર થાય છે. સત્ય અને સૌંદર્યાંનુ દર્શન કવિમાં આપેઆપ વસે છે અને તેથી કલાવિધાનથી રચાતી કૃતિ જેમ બંધાતી અને ઉલ્લાસ પામતી જાય છે તેમ તેની ધટનામાં સૌ. અને સત્યના અનુપ્રવેશ થતા જાય છે. ઉત્સ`શક્તિવાળી પ્રતિભામાં સૌ, પ્રેમ, સત્ય, માંગલ્ય વગેરેનાં અમૂર્ત ખીમાં હૈય છે અને એ પ્રતિભા જે કૃતિઓ રચે છે તે પર એ ખીમાં છપાતાં જાય છે. વિશ્વના દિવ્ય કાવ્યમાં આ જ અનુભવ આપણને થાય છે, અને માનવ કાવ્યમાં તે તેની ઝાંખી જ થાય છે એમ સમજાય છે.' [૮૧-૮૨] વળ, ‘શ્વિરનું સ્વરૂપ આનંદમય છે, આનન્દ્વમમૃતમ્ એવું તેનું ઉપનિષદમાં વર્ષોંન કર્યુ. છે. એ અમૃતને વળી, શબ્દના અભાવને તફાવત દેખાય છે તેવા વાસ્તવિક નથી. અક્ષરેસની શૈધ થયા પછી કવિને મેઢ કે કેાઈ તે માઢે કાવ્યનું શ્રવણ થવું જોઈ એ એ આવશ્યક રહ્યું નથી. કવિનાં કાવ્યા આપણે કવિને મેથી નહિ પણ લખાયેલાં જ વાંચીએ છીએ. કાવ્યાના શબ્દો મૂળાક્ષર (alphabers)માં જ હાય અને ચિત્રચિહ્નો (hieroglpyhlcs) માં લખ્યા ઢાય તાપણુ અ પ્રકટ કરી શકે. મૂરંગા માણુસા શબ્દો એટલી શકે નહિ તે પણુ શબ્દો વાંચી શકે અગર ચિત્ર આપણને આસ્વાદ થાય છે. વિશ્વમાં પ્રવર્તી રહેલુંચિહ્નો વાંચી શકે તે કાવ્ય સમજી શકે. લખેલા તેનું સત્ય, તેનું જ્ઞાન, તેની શાંતિ, તેની પવિત્રતા, તેની મ'ગલતા, તેના અનેક ચમત્કાર, આપણા આત્મામાં આનંદની ઊમિ' ઉત્પન્ન કરે છે, એ સર્વાંમાં કંઈ માહદાયી અમૃત રહેલું છે એમ આપણને સાક્ષાત્કાર શબ્દોને બદલે ખેલેલા શબ્દો લઈએ તે તે પણુ અર્થ સમજવાના 'કેત (conventions) છે. માણુસેના અર્થ સંપૂર્ણ રીતે સમજાય એવું સાધન તે ભાષા છે. અને કવિતાનું સાધન તે ચિત્ર કે શિલ્પકામ નહિ પણ ભાષા છે, કારણ કે ભાષાથી જે અર્થ સ ંપૂર્ણ રીતે સમજાય છે. પણ શ્વરના અ ખીજાં સાધતેથી માનવમાષા કરતાં ધણી વધારે સારી રીતે સમજાય છે; ઈશ્વરની સૃષ્ટિમાં ભાવના સતત પ્રવાહ છે; મનુષ્ય સરખી ભાષા વિના તેમાં ભાવનું સાતવ્ય કે વર્ણનસમગ્રવ ખંડિત થતું નથી. તે। ઈશ્વરની સૃષ્ટિને કાવ્ય ન કહેવાનું ઈ કારણ નથી.' [૨-૮૪-૮૫] થાય છે. [૨૮૨] સરંક્ષેપમાં કહીએ તા ‘રસ; નિષ્પત્તિના સ્થાવ આખા વિશ્વમાં પરમાત્માએ ભર્યાં છે, તેના આનન્દસ્વરૂપમાં રસના અગાધ અનંત સાગર છે અને તે માટે તેને રો વૈ છઃ ‘ તે ખરે રસ છે' એ પ્રકારે પણ ઉપનિષદમાં વર્ણવ્યો છે. આ રીતે કાવ્યપ્રયેાજનની સિદ્ધિમાં પણ આપણને ઈશ્વરના કવિત્વનું દર્શન થાય છે.' [ ૨•૮૩ ] જગતને શ્વરરચિત કાવ્ય ગણવામાં ઉદ્ભવતી એક સૈદ્ધાંતિક મુશ્કેલીને નિર્દેશ કરતાં રમણભાઈ જણાવે છે કે · માનવકવિતા અર્થવાળી શબ્દોની ખનેલી હોય છે... ઈશ્વરનું કાવ્ય શબ્દમાં નથી, વાણીમાં કૃત્તિપ્રકાસ, જુલાઈ ’૬૯ ] નથીઃ આવે! ફેર છે તેા ઈશ્વરની કૃતિને કાવ્ય ન કહેતાં ચિત્ર કે શિલ્પકામ કેમ ન કહેવું ? [ ૨•૮૩ ] રમણભાઇના મત પ્રમાણે આ પ્રશ્નના ઉત્તર એ છે કે શ્વિરની સૃષ્ટિમાં ભાવમય રચનાનાં ચિત્ર કૅ શિલ્પકામ જેવા નાના છૂટક કકડા નથી પણ કાવ્ પેઠે ભાવના સતત પ્રવાહ વહી રહેલા છે. સમગ્ર સંપૂર્ણ, સર્વાં અવયવથી સંબદ્ધ અખંડ કાવ્ય છે. તેને ચિત્ર કે શિલ્પકામ કહી શકાય તેમ નથી. માનવઅનુભવ દર્શાવનારી ભાષામાં તે તેને કાવ્ય જ કહી શકાય તેમ છે.' [ ૨.૮૪ ] આ રીતે રમણભાઈ એવા નિષ્કર્ષ પર આવે છે કે ‘શ્વરની સૃષ્ટિમાંની સુંદરતા માનવ ભાષામાં દર્શાવેલી નહાવા છતાં વિશ્વની ભાષામાં પ્રકટ ૨૦૧
SR No.522413
Book TitleBuddhiprakash 1969 07 Ank 07
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy