________________
બુદ્ધિપ્રકાશ
: સંપાદક : યાવન્ત શુકલ મધુસૂદન ૫
પુસ્તક ૧૬ મું ) .
જુલાઈ ૧૯૬૯
[ અંક ૭ મા
આત્મગૌરવ પારકા લકોએ આપેલા દાન પર જીવવા કરતાં આપણી ધરતી આપણને જે કઈ આપે, તેના પર જીવી નીકળવાની આપણી તાકાત અને હિંમત હોય. તેમ ન કરીએ, તે સ્વતંત્ર મુલક તરીકેની આપણી હસ્તીને આપણે લાયક ન રહીએ. પરદેશી વિચારસરણીઓનું પણ આવું જ છે. હું જેટલા પ્રમાણુમાં એવી વિચારસરણીઓને પચાવી શકું' અને હિંદની ભૂમિને અનુકૂળ કરી શકું, તેટલા પ્રમાણમાં તેમને સ્વીકાર કરું. પણ તેમનાથી અંજાઈ જઈ તેમાં આંધળા થઈ ઝંપલાવવાનું મારાથી નહિ બને.
- ગાંધીજી
મુખ્યત નિયામ ૦. પી. 4. 4. બાર મ ગેમ
ગુજરાત વિધા સભા : C/o શ્રી. હ. કા. આર્સ
કૅલે જ : અમદાવાદ-૯